શહેરના પૂર્વ વિસ્તારમાં સોમાતળાવ નજીક કૃત્રિમ તળાવ ફરતે સુરક્ષા હેતુ ફેન્સિંગ કરવામાં આવી છે સાથે જ અહીં મોટી પ્રતિમાઓના વિસર્જન માટે ક્રેનની...
સુરતઃ ગણેશ વિસર્જન યાત્રાના પગલે તંત્ર દ્વારા ડુમસ ઓવારા તરફ જતા રસ્તાને વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના પગલે સવારથી...
સુરતના હાર્દ સમાન રાજમાર્ગ પરથી વિસર્જન યાત્રા દર વર્ષે જાહોજલાલી સાથે પસાર થાય છે. આ વખતે પણ ભાગળથી ચોક વિસ્તારમાં બપોરે એક...
બપોરે બાર વાગ્યા પછી શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ તથા સરદાર એસ્ટેટ લેપ્રસી મેદાન તરફ જવાના વૃંદાવન ચારરસ્તા વાઘોડિયારોડ ખાતે લોકો પોતાની...
નવી દિલ્હીઃ આજે તા. 17 સપ્ટેમ્બરને મંગળવારે બપોરે દેશમાં ઘણા ઠેકાણે જિયો (Jio)ની સેવાઓ અચાનક બંધ થઈ ગઈ છે. ઈન્ટરનેટ અને ફોન...
આગ લાગી કે લગાવવામાં આવી તે રહસ્ય અકબંધ : ( પ્રતિનિધિ )વડોદરા,તા.17 વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેફ્રોન ટાવર સામે ડોમિનોઝ પિઝાના ગ્રાઉન્ડ...
સુરતઃ શહેરમાં રાત્રિના 3 વાગ્યાથી ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઈ હતી. શહેરમાં કોમી એખલાસના વાતાવરણ વચ્ચે શાંતિપૂર્વક વિસર્જન યાત્રા નીકળી રહી છે....
શહેરના ખોડિયારનગર સ્થિત સાકેત ફ્લેટ્સ ખાતે સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની ના નિવાસસ્થાને 51મા વર્ષે આન, બાન શાન સાથે ગણેશચતુર્થી થી દસ દિવસના...
નવી દિલ્હીઃ દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવા માટે આજે તા. 17 સપ્ટેમ્બરની સવારે 11.30 વાગ્યે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય...
ગાઝીપુરઃ યુપીના ગાઝીપુર જિલ્લામાં રેલવે ટ્રેક પરથી લાકડાનો મોટો ટુકડો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી...