તિહાર જેલમાંથી તેમની મુક્તિ પછી તરત જ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેઓ રાજીનામું આપશે અને જ્યાં સુધી તેમને...
તાજેતરમાં, રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-9થી 12ના શિક્ષકની ભરતી માટે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો જાહેર થયા છે....
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો ફરી એકવાર પ્રયાસ થયો છે. બે મહિનામાં બીજી વખત આવો પ્રયાસ થયો છે. આ પહેલા જુલાઇમાં એક...
તા.28સપ્ટેમ્બર ભાદરવા વદ અગિયારસ ના દિવસે શ્રાદ્ધ માટે પડતર દિવસ શ્રાદ્ધના માધ્યમથી જ પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થાય છે શ્રદ્ધાથી કરેલા શ્રાદ્ધ કર્મથી...
ગણેશ વિસર્જન ની યાત્રા દરમિયાન ગુલાલ ઉડાડવાની બાબતે ઉગ્ર બોલાચાલી (પ્રતિનિધિ) નડિયાદ, તા.17વસો ગામમાં મુખ્ય મસ્જીદ પાસે આજે ગણેશ વિસર્જન યાત્રા પહોંચી...
સુરત: શહેરમાં 80 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન મોડી રાત સુધી ચાલતુ રહ્યું હતું. રાત્રે 9 વાગ્યા સુધીમાં 62 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન...
ઓનલાઇન પાર્ટ ટાઈમ જોબ અપાવવાનું કહીને રૂપિયા 1.69 લાખ પડાવ્યા હતા. અલગ અલગ ટાસ્ક પૂરા કરવાના બહાને વિવિધ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવડાવ્યા...
દંપતિ મંદિરેથી દર્શન કરીને પરત આવતું હતું ત્યારે મહિલાને નિશાન બનાવી વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે મંદિરેથી દર્શન કરીને દંપતિ...
“ગુજરાતના 74 સ્થળો પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી ને યજ્ઞ અને યોગ ના કાર્યક્રમ દ્વારા જન્મદિવસની ઉત્સાહ અને ઉમંગ સાથે...
વલસાડ : વલસાડ જિલ્લામાં અનંત ચૌદસ નિમિત્તે 22 સ્થળએ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતુ. જિલ્લામાં ગણેશ સ્થાપનના બીજા જ દિવસેથી વિસર્જન શરૂ...