ભરૂચ,અંકલેશ્વરઃ અંકલેશ્વર ભરૂચી નાકા પર ગણેશ વિસર્જનના દિવસે બીભત્સ ગાળો બોલતા ઈસમને રોકવા જતા પોલીસકર્મી પર ચાકુ વડે જીવલેણ હુમલો થયો હોવાની...
નવી દિલ્હીઃ લેબનોનની રાજધાની બેરૂત અને દક્ષિણ લેબેનોનના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને પૂર્વીય બેકા ખીણમાં સ્થાનિક સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શ્રેણીબદ્ધ...
સુરતઃ કોઈને એક લાત મારવી કેટલી મોંઘી પડી શકે?, એ જાણવું હોય તો તમારે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે. સોલંકીને પૂછવું...
( પ્રતિનિધી )વડોદરા,તા.18 વડોદરામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ મંગળવારે ભક્તોએ ગણપતિ બાપ્પાને શ્રદ્ધાભેર વિદાય આપી હતી.શહેરના 8 જેટલા કુત્રિમ તળાવોમાં રાત્રીના...
બિહારના તત્કાલીન મુખ્ય મંત્રી લાલુપ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં જેલ થઈ ત્યારે તેમણે પોતાની ગમાર પત્ની રાબડી દેવીને મુખ્ય મંત્રીની ગાદી પર સ્થાપિત...
શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયમાં મળવા જેવા માણસ નામે એક સરાહનીય અને અનુકરણીય પ્રવૃત્તિ ચાલે છે. આ એ પ્રવૃત્તિનો 7મો મણકો જેમાં ગુજરાતમિત્રના...
છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલતું રશિયા યુક્રેન યુદ્ધ હજુ સમાપ્ત થાય એવા કોઈ સંકેત દેખાતા નથી. અસંખ્ય ટેન્કો, આધુનિક ડ્રોન...
તા. 10.9.24ના ગુજરાતમિત્રમાં દાકતરી સેવાઓ અંગેનો લેખ કાર્તિકેય ભટ્ટનો પ્રગટ થયો ને દાકતર થવામાં કેટલા કરોડનો ખર્ચ થાય, તેની વિગતો દર્શાવે છે....
તા.૧૩/૯/૨૪ નાં ગુ.મિત્રમાં ‘રાજકાજ ગુજરાત’ કોલમમાં લેખક કાર્તિકેય ભટ્ટ લખે છે, ‘સરકારના બિન ઉત્પાદક ખર્ચા (મોજશોખ) પ્રજાને મોંઘા પડે છે.’ સાચી વાત...
એક દિવસ ગામની શાળાનાં વિદ્યાર્થીઓને શિક્ષક એક ગરીબ ખેડૂતના ખેતરમાં લઈ ગયા અને બોલ્યા, ‘આજે આપણે બધાંએ અહીં સાથે મળીને આ ખેડૂતને...