એક ભિખારી ભગવાનનો પરમ ભક્ત હતો. તે ઘરે ઘરે ફરીને રોટલી માંગીને ખાતો, પણ પોતાની આવી પરિસ્થિતિનું તેને કોઈ દુઃખ ન હતું....
જમ્મુ-કાશ્મીર: કાશ્મીરમાં (Kashmir) બિન-કાશ્મીરીઓની હત્યાની (Kill) ઘટના યથાવત છે. શુક્રવારે વહેલી સવારે બાંદીપોરામાં (Bandipora) બિહારના (Bihar) એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં...
ભારતીય રેલવે પેસેન્જર સેવાઓ માટે ઓછા ભાડાના માળખાને કારણે વરિષ્ઠ નાગરિકો સહિત તમામ મુસાફરો માટે સરેરાશ ખર્ચના ૫૦ ટકાથી વધુ ખર્ચ પહેલેથી...
અભિનંદન! સૌ દેશવાસીઓને! સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવામાં છે. કેટલાં નામી-અનામી લોકોનાં બલિદાનો પર આ સ્વતંત્રતા મળી હતી. મેઘાણીએ માટે જ લખ્યું...
સંસદને આ મહિને કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન-ઇસરો ભારતના મહત્ત્વાકાંક્ષી અંતરિક્ષયાત્રાના મિશન પરત્વેની ભૂમિ પરની જ કસોટી યાને કે...
હાલ છેલ્લા થોડાક સમયમાં જ બે ઘટનાઓ એવી બની ગઇ છે જેણે અવકાશમાં તરી રહેલા ઉપગ્રહો, રોકેટો વગેરેના કાટમાળ અંગે ચિંતા સેવી...
આજના સમયમાં કોઈ માલિક પોતાના નોકરને નામે આખી દુકાન કરી દે તેવું ભાગ્યે જ બને. પણ 1937માં ચૌટાબજારમાં કેખસરૂ દોરાબજી પાધડીવાલા નામના...
શ્રાવણમાં શ્રદ્ધળૂ ભગવાન શંકરની વિશેષ પૂજા અર્ચના કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રાવણના મહિનામાં ભગવાન શિવની પૂજા-આરાધના, જપ-તપ વિશેષરૂપે ફળદાયી હોય છે....
15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પુરા થવા જઈ રહ્યાા છે. તેને લઈને આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત સમગ્ર...
15મી ઓગસ્ટનો દિવસ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ દિવસ હોય છે કારણકે આઝાદીનું પર્વ ઉજવાય છે. આ વખતે તો આ 75મો સ્વાતંત્ર્ય દિવસ...