નવી દિલ્હી: પંજાબમાં (Punjab) નીંદણ સળગાવવાની ઘટનાઓમાં ભારે વધારા વચ્ચે સોમવારે આવા 2,131 કેસ નોંધાયા હતા. આ સિઝનમાં અત્યાર સુધીમાં નીંદણ સળગાવવાની...
સુરત(Surat): શહેરમાં સોમવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા વહેલી સવારે ફુલગુલાબી ઠંડીના (Cold) પ્રારંભનો અનુભવ થયો હતો. આગામી દિવસોમાં હવે શહેરમાં...
ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા તે બાબત ભારતીયોને ઘણો હરખ કરાવી ગઇ છે. સુનક ભલે બ્રિટનમાં જન્મ્યા હોય અને બ્રિટિશ નાગરિક હોય,...
નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2022માં (T20WorldCup2022) ટીમ ઈન્ડિયાની આગામી મેચ 2 નવેમ્બરે રમાશે. એડિલેડમાં રમાનારી આ મેચમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ (IndiavsBangladesh)...
શહેરા: શહેરા તાલુકામાં આવેલા પાનમ જળાશયમાંથી પાણીનો જથ્થો ગોધરા સ્થિત આવેલી પંચમહાલ ડેરીમાં પહોંચડાવમાં આવે છે હવે આ પાઈપલાઈન જ્યાં નાખવામાં આવી...
નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામમાં દિવાળીના તહેવાર ટાણે બંધ મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. તસ્કરોએ હોટલમાલિકના બંધ ઘરમાંથી 13 તોલા સોનું, એક...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા તંત્રની વધુ એક બેદરકારી ખુલ્લી પડી છે. નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા હેલીપેડ ગ્રાઉન્ડ સામેના મરીડા તરફ જતા રીંગ રોડ...
કારતક સુદ પક્ષની અગિયારસને ‘દેવઊઠી અગિયારસ’ કહે છે. વર્ષ ૨૦૨૨ માં આ અગિયારસ તા. ૪ નવેમ્બર ૨૦૨૨ ને શુક્રવારે છે. આ દિવસે...
અમદાવાદ: 30 ઓક્ટોબરની સાંજે મચ્છુ નદી પરનો 140 વર્ષ જૂનો મોરબીનો કેબલ સસ્પેન્શન બ્રિજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત...
હિંદુ ધર્મમાં ‘એકાદશી’ના વ્રતનું ઘણું મહત્ત્વ છે. દેવપોઢી અને દેવઊઠી અગિયારસ – તેમાં ખાસ મનાય છે. અને તેનું વિશેષ મહત્ત્વ છે. દર...