નડિયાદ : ડાકોરમાં અષાઢી બીજ નિમિત્તે ઠાકોરજીની ભવ્ય રથયાત્રા નિકળી હતી. જેમાં આશરે એક લાખથી વધુ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યાં હતાં....
આણંદ : આણંદ જિલ્લામાં ગુરૂવારની મોડી રાત્રે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. તેમાંય બોરસદ શહેરની હાલત દયનિય બની ગઇ હતી. માત્ર...
સુરત: આગામી ચાર દિવસ સુધી સુરત(Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત(South Gujarat)માં હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલ રાતથી જ સુરત શહેરમાં જાણે...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના અનુસ્નાતક અંગ્રેજી વિભાગ અને ભારતીય વિચારમંચ, આણંદ એકમના સયુક્ત ઉપક્રમે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની પુનઃ વિચારણા...
આણંદ : તારાપુરના ગુડેલ ગામે રહેતા વ્યક્તિએ ગોકળપુરા તાબેના મોતીપુરા ગામે રહેતા બે ભરવાડ શખસને જેસીબી ભાડે આપ્યું હતું. આ ભાડુ માંગતા...
દિલ્હી: દિલ્હીથી (Delhi) જબલપુર (Jablpur) જઈ રહેલી સ્પાઈસ જેટની (Spice jet) ફ્લાઈટ (Flight) શનિવારે સવારે થોડી વારમાં પરત ફરી દિલ્હી (Delhi) એરપોર્ટ...
રાજસ્થાન: રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં કનૈયાલાલ હત્યા(Murder) કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ઉદયપુરમાં 28 જૂને રિયાઝ અને ગૌસ મોહમ્મદે દરજી કન્હૈયાલાલનું ગળું કાપીને...
મહારાષ્ટ્રમાં છેક છેલ્લી ઘડીએ વરરાજા બદલીને ભાજપે આંચકો આપ્યો છે. ગુરુવાર સવાર સુધી મનાતું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર આવશે અને તેના...
એક દિવસ શિષ્યોએ ગુરુજીને જઈને પૂછ્યું, ‘ગુરુજી, અમારે જાણવું છે કે શ્રેષ્ઠ વ્યક્તિ બનવા માટે કયા ગુણો કેળવવા જરૂરી છે?’ ગુરુજી બોલ્યા,...
સુરત : છેલ્લા 20 દિવસથી દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) કોરોના (Corona) ફરી માથું ઊંચકી રહ્યો હોય તેમ રોજે રોજ કોરોનાના કેસ (Case)...