નેપાળના ભયાનક પૂરમાં લાપતા લોકોમાં ગુજરાતના પ્રવાસીઓ હોવાની આશંકા વચ્ચે રાજ્ય વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. નેપાળ-ચીન સરહદ નજીક આવેલા રસુવા જિલ્લામાં ભોટેકોશી...
નેપાળમાં કુદરતે ભારે વિનાશ સર્જ્યો છે. નેપાળ અને તિબેટ સરહદ નજીક આવેલા વિસ્તારોમાં અચાનક આવેલા ભયાનક પૂરના કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન...
લગભગ પાંચ વર્ષના લાંબા વિરામ બાદ ફરી શરૂ થયેલી પવિત્ર કૈલાસ માનસરોવર યાત્રામાં એક ઐતિહાસિક ક્ષણ સામે આવી છે. શુક્રવારે ઉત્તરાખંડના લિપુલેખ...
જમ્મુ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ પ્રચારક અને નેતા ઈન્દ્રેશ કુમાર(Indresh Kumar) શનિવારે જમ્મુ(Jammu) પહોંચ્યા હતા. જ્યાં તેઓ સૌપ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttarakhand) સતત વરસાદને (Rain) કારણે કૈલાશ માનસરોવરની (Kailash Mansarovar) યાત્રા (Yatra) પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. રસ્તો બંધ...