લુણાવાડા : મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી એસ.કે. હાઈસ્કૂલમાં બે દિવસથી ચાલી રહેલા આરોગ્ય વિભાગના સર્વેમાં ત્રણ વિદ્યાર્થિની કોરોના પોઝીટીવ આવી હતી....
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં આગામી 1લી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 145ની રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં આજથી જ ધાર્મિક...
ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેઓને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા હોમ ક્વોરન્ટાઇન થયા છે. કનૈયાલાલ હત્યાકાંડ...
અમદાવાદ: રાજસ્થાનના (Rajasthan) ઉદયપુરમાં (Udaipur) દરજી કનૈયાલાલની હત્યા (Murder) મામલે રાજ્યમાં હિંસા ફેલાઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે...
અમદાવાદ: રાજ્યમાં કોરોના (Corona) કાળના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની (Lord Jagannath) 145મી રથયાત્રાનું (Rathyatra) આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી સુદ બીજના દિવસે...
દિલ્હી: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ રાજકીય પાર્ટી (Political Party) તૈયારીઓ કરી રહી છે. આ વર્ષે લાગી રહ્યું છે કે...
ગુજરાત: રાજ્યમાં સૌરાષ્ટ્ર (Saurashtra) તરફ ટ્રેન (Train) મારફતે જતા મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 28 જુનથી 5 જુલાઈ સુધી...
અંકલેશ્વર: નર્મદા (Narmada) બેઝિનમાં મધ્યપ્રદેશમાં 264, ગુજરાતમાં 14, છત્તીસગઢમાં 2 અને મહારાષ્ટ્રમાં એક ડેમ (Dam) અમરકંટકથી અરબી સમુદ્ર સુધીની રેવાની 1312 KMની...
ગાંધીનગર: અષાઢી બીજ 1લી જુલાઈના (July) રોજ અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં જુદાજુદા શહેરોમાંથી 180 રથયાત્રા (RathYatra) નીકળનાર છે. આ રથયાત્રા માટે રાજ્યના...
અમદાવાદ: ગુજરાત(Gujarat)નાં દરિયા કિનારે વધુ એક વાવાઝોડું(cyclone) ત્રાટકી શકે છે. આ આગાહી ખાનગી હવામાન વિભાગની વેબ સાઈટે કરી છે. મહારાષ્ટ્ર(Maharashtra)થી દક્ષિણ ગુજરાત(South...