ગુજરાતમાં હાલમાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ વિશાળ મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી છે. તો આ ઉજવણીમાં...
ગાંધીનગર : અરબી સમુદ્રમાં મુંબઈથી (Mumbai) નીચે દક્ષિણ ભારતથી દૂર મધ દરિયે તોફાની વાવઝોડુ આકરા લેતા તેની અસર હેઠળ હવે ગુજરાતમાં (Gujarat)...
અમદાવાદ: અમદાવાદમાં શરુ થયેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આજે અમિત શાહ, ગૌતમ અદાણીથી લઇને ઉદ્યોગ જગતનાં દિગ્ગજો હાજરી આપશે. ગતરોજ વડાપ્રધાન...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં એક દોષિતને જામીન આપ્યા છે જેમાં 59 લોકોના મોત થયા હતા. દોષિત ફારૂકને...
ગાંધીનગર: ગુજરાતમાં નવી સરકાર ચુંટાયા બાદ શપથ ગ્રહણ સમારોહ પણ યોજાઈ ગયો અને તમામ મંત્રીઓએ પોતાનો કાર્યભાર પર સંભાળી લીધો છે. આ...
ગાંધીનગર : અમદાવાદમાં (Ahmedabad) આજે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્દધાટન પ્રસંગે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે રાજસત્તાને ધર્મસત્તાનું માર્ગદર્શન અને આશિષ હંમેશા...
ગાંધીનગર : ઉત્તર ગુજરાતના (Gujarat) ભાજપના (BJP) બે ઉમેદવારોએ પોતાના પરાજયની હારનું ઠીકરૂ પાર્ટીના જ કાર્યકરો પર ફોડ્યું હતું. તે પછી હવે...
ગાંધીનગર : આગામી તા.19 અને 20મી ડિસેમ્બરના રોજ વિધાનસભાનું બે દિવસીય સત્ર મળી રહ્યું છે. આ સત્ર પહેલાં વડોદરાના (Vadodra) સતત 8મી...
વડોદરા: વડોદરા(Vadodara) જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ (Jarod) પાસે ઉજ્જૈન (Ujjain) અને પાવાગઢથી (Pavagadh) દર્શન કરી પરત ફરી રહેલા સુરતના (Surat) પરિવારને ગમખ્વાર...
અમદાવાદ : બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શતાબ્દી મહોત્સવનું આવતીકાલ તારીખ...