ISIS સહિત આતંકી સંગઠનોના આતંકવાદીઓના નિશાન પર છે તેવા હિન્દુ નેતા ઉપદેશ રાણાની કારની સુરત ખાતે તોડફોડ થઈ હોવાના અહેવાલ સાંપડ્યા છે....
2 જૂને અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરી છે. સુપ્રીમ...
નવરાત્રિની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજાએ ફરી રંગ જમાવ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારે વરસાદની...
અમેરિકાના જાણીતા જમણેરી કાર્યકર્તા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી ચાર્લી કિર્કની હત્યાએ તાજેતરમાં આખા દેશમાં હચમચાવી દીધો હતો. પરંતુ હવે આ...
ભારત સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં મોટો ફેરફાર કરતાં GST 2.0 આજથી અમલમાં મૂકી દીધો છે. નવા દરો લાગુ થતા ઘણી...
શ્રાદ્ધ પક્ષમાં કાગડાને બધેથી નિમંત્રણ મળે,એક કાગડો એક બંગલામાં શ્રાદ્ધ પક્ષમાં રોજ જતો અને ત્યાંનાં બાળકો સાથે તેને દોસ્તી થઈ ગઈ. તેઓ...
ઉત્તરાખંડ રાજ્યની સ્થાપના 9 નવેમ્બર 2000ના રોજ થઈ હતી. તેના થોડા સમય પછી મને રાજ્યના પશ્ચિમમાં આવેલા હિલ સ્ટેશન મસૂરીમાં એક ભાષણ...
ફૂલસમી મૃદુ, કોમળ અને સંવેદનાઓથી ધબકતું વ્યક્તિત્વ એટલે સ્ત્રી, વખત આવ્યે આ જ સ્રી વજ્રથી પણ કઠોર બની શકે છે. સ્ત્રીનાં શૌર્ય...
ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકી મસૂદ અઝહરના પરિવારનું મોત થયું હતું. ઓપરેશન સિંદૂરના ઘણાં મહિનાઓ પછી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર મસૂદ...
અકોટા સ્ટેડિયમની ફાળવણી રદ – સંચાલક જીતેન્દ્ર પટેલ અને હરજીતસિંહ સોઢી વિરુદ્ધ ગુનો નોંધાયો, નવરાત્રી મહોત્સવ પર અનિશ્ચિતતા વડોદરા: વડોદરામાં અકોટા સ્ટેડિયમ...
( પ્રતિનિધી )વડોદરા,તા.21 કેન્દ્ર સરકારે જીએસટી સ્લેબમાં કરેલા ફેરફારના કારણે અમૂલની પ્રોડક્ટ્સના ભાવમાં ફેરફાર થયા છે. અમૂલે 700 થી વધુ પ્રોડક્ટ્સની કિંમતમાં...
શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે રવિવારે વહેલી પરોઢે વરસાદ વચ્ચે ફતેપુરા ભાંડવાડા સ્વામિનારાયણ મંદિર પાસે વૃક્ષ ધરાશયી થતાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતી વખતે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. આ સંબોધન નવા GST દરોના અમલીકરણના એક...
શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ દ્વારા સતત 10મા વર્ષે શહેરના સમા સાવલી રોડ ખાતે આવેલા એસ.બી.ફાર્મ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું બહારથી વડોદરામાં...
રવિવારે કાનપુર એરપોર્ટ પર ગભરાટ ફેલાઈ ગયો જ્યારે દિલ્હી જવાની તૈયારી કરી રહેલા વિમાનમાં અચાનક ઉંદર દેખાયો. અહેવાલો અનુસાર ફ્લાઇટ દિલ્હીથી કાનપુર...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 21 સપ્ટેમ્બરે સાંજે 5 કલાકે રાષ્ટ્રનના નામે સંબોધન કર્યું. તેમણે કહ્યું, “GST બચત મહોત્સવ 22 સપ્ટેમ્બરના રોજ સૂર્યોદયથી...
ચૂંટણી પંચે તેના રાજ્ય ચૂંટણી અધિકારીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં ખાસ સઘન સુધારા (SIR) માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્દેશ સૂચવે...
હરિયાણાના હિસારમાં રવિવાર તા.21 સપ્ટેમ્બરના રોજ વાયુસેનાની સૂર્યકિરણ ટીમે મહારાજા અગ્રસેન એરપોર્ટ પર ભવ્ય એર શો રજૂ કર્યો. આ કાર્યક્રમમાં હજારો લોકો...
નેપાળ પછી ફિલિપાઇન્સમાં સરકાર વિરુદ્ધ વ્યાપક જાહેર ગુસ્સો ફાટી નીકળ્યો છે. હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. રવિવારે ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે સુરત પહોંચશે અને રાત્રિ રોકાણ સર્કિટ હાઉસમાં કરશે. આવતીકાલે તેઓ કોસમાડા ખાતે ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં...
શનિવારે મોડી રાત્રે એટલે રવિવારે વહેલી પરોઢથી સતત વરસાદને પગલે છેલ્લા ચોવીસ કલાકમાં 1.77 ઇંચ વરસાદથી કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં આગામી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તા.21 સપ્ટેમ્બર 2025ના સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. પીએમ મોદી કયા મુદ્દાઓ પર બોલશે તેની સત્તાવાર જાહેરાત...
અલકાપુરી ક્લબ ખાતે વહેલી સવારથી પાસ લેવા ઉભેલા ખેલૈયાઓએ પિત્તો ગુમાવ્યો : ( પ્રતિનિધી )વડોદરા,તા.21 વડોદરા શહેરમાં આયોજિત મોટા ગરબા યુનાઇટેડ વે...
વડોદરા: યુનાઇટેડ વે ના ગરબામાં આયોજકોએ ઓનલાઈન બુકિંગ લીધા બાદ પાસ લેવા માટે ખેલૈયાને રૂબરૂ બોલાવ્યા બાદ પણ કોઈ વ્યવસ્થા નહીં હોવાથી...
એશિયા કપ 2025ના સુપર ફોર રાઉન્ડમાં આજ રોજ તા. 21 સપ્ટેમ્બર 2025 રવિવારે ભારત અને પાકિસ્તાન આમને-સામને આવશે. આ હાઇ-વોલ્ટેજ મુકાબલો દુબઈ...
આસામના લોકપ્રિય ગાયક અને સંગીતકાર ઝુબીન ગર્ગના અવસાનથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. રવિવારે સવારે તેમનો પાર્થિવ દેહ ગુવાહાટી એરપોર્ટ...
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી નીતિશ કુમારે વિકાસ મિત્ર અને શિક્ષણ કાર્યકરો માટે મોટી જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ખુશીની...
મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ફિલ્મ સ્ટાર્સ માટે આ દેશનો સર્વોચ્ચ સન્માન...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ શનિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વનડેમાં ધમાકેદાર સદી ફટકારી. ઓસ્ટ્રેલિયાએ ભારત...
આગામી તા.22 સપ્ટેમ્બર થી શારદીય આસો નવરાત્રિ નો પ્રારંભ થશે. નવલી નવરાત્રિમાં માં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી નું એક સ્વરૂપ એટલે માં...
ગોધરા પાલિકાની ‘વોચ’ માત્ર કાગળ પર? મેસરી બ્રિજ નીચે દંડની ચેતવણી આપતું બોર્ડ જ કચરામાં ફેંકાયું!
MCD પેટાચૂંટણીમાં AAPને 3 બેઠકો મળતાં કેજરીવાલ ખુશ, જાણો શું કહ્યું..?
સોશિયલ મીડિયાથી સંપર્ક બાદ લવ મેરેજ, હવે યુવતીનું ભેદી મોત
ખાતમુહૂર્ત બાદ કોઈ કામગીરી નહીં, વડોદરાની શાળાઓના બાંધકામ મહિનાઓથી ઠપ્પ
UPમાં રોહિંગ્યા ઘુસણખોરો પર મોટું એક્શન શરૂ, યોગી સરકાર તમામ વિભાગોમાં ડિટેન્શન સેન્ટર બનાવશે
ખડકી ટોલનાકા પાસે મોટરસાયકલ ચાલકને ટક્કર મારી કાર મુકી ડ્રાઈવર ભાગી ગયો
વડોદરા : સસ્તામાં સોનું અપાવવાનું કહીને ચાર કર્મચારી પાસેથી સહકર્મીએ જ રૂપિયા 13.85 લાખ ખંખેર્યા
ડોલર સામે રૂપિયો ઐતિહાસિક રીતે તૂટ્યો, 90.14ના સૌથી નીચલા સ્તરે પહોચ્યો
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, એક જ દિવસમાં 11 લોકોને બચકા ભર્યા
દિલ્હી MCD પેટાચૂંટણી પરિણામો: BJPએ 7, AAPએ 3, કોંગ્રેસ અને AIFBએ 1-1 બેઠક જીતી
જમ્મુ-કાશ્મીરમાં ભયાનક માર્ગ અકસ્માત: રાજૌરીમાં કાર રેલિંગ સાથે અથડાતાં 2ના મોત, 3 ઘાયલ
ભાવનગરમાં કાળુભાર રોડના હોસ્પિટથી ભરેલા કોમ્પ્લેક્સમાં ભયંકર આગ, હોસ્પિટલોના દર્દીઓને તાત્કાલિક ખસેડાયા
દાવા-દલીલનું સમીકરણ
કહાની ઇમરાન ખાન અને જેમિમા ગોલ્ડસ્મિથની…
કુચલ કુચલ કે ન ફુટપાથ કો ચલો ઇતનાયહાં પે રાત કો મજદૂર ખ઼્વાબ દેખતે હૈં- અહમદ સલમાન
પિતાનો સંદેશ
કેન્સરના ઈલાજ માટે mRNA વેક્સિનના સફળ પ્રયોગથી નવી આશા
સામાજિક કાર્યનું વ્યવસ્થાપન : એક નવો પડકાર
અમદાવાદ: કોમનવેલ્થ ગેમ્સથી ઓલિમ્પિક્સ સુધી
શિયાળો બેસી ગયો: ગુજરાતને કદાચ બહુ ઠંડીનો સામનો નહીં કરવો પડે
સંચાર સાથી એપનો ઉપયોગ નાગરિકોની જાસૂસી કરવા માટે થશે?
બે પેઢી વચ્ચે અંતર
કેપ્ટન કૂલ એમ.એસ.ધોનીને જોવા જીવ જોખમમાં મુક્યો,ત્રિપુટીએ કાફલા પાછળ બાઈક દોડાવી
બીએલઓની સમસ્યાનો ઉકેલ
વિકસિત ભારત માટે આયાતી ચીજવસ્તુનો ઉપયોગો ઓછો કરો
શિયાળાની ઋતુમાં વસાણાંના ફાયદા!
જે દેશમાં સારા કામની કદર ન હોય, ખરાબ કામની સજા ન હોય તેની દયા ખાજો
ફ્લાઈટો રદ થવાનો સિલસિલો યથાવત, મુંબઈ – વડોદરા – મુંબઈની ફ્લાઈટ ઓપરેશનલ કારણોસર રદ
વાતાવરણમાં બદલાવ આવશે અને ઠંડીની શરૂઆત થતી જોવા મળશે
એપલે ‘સંચાર સાથી’ એપ પ્રીલોડ કરવાનો ઇનકાર કર્યો, ગોપનીયતા અંગે ચિંતા વ્યક્ત કરી
ISIS સહિત આતંકી સંગઠનોના આતંકવાદીઓના નિશાન પર છે તેવા હિન્દુ નેતા ઉપદેશ રાણાની કારની સુરત ખાતે તોડફોડ થઈ હોવાના અહેવાલ સાંપડ્યા છે. ઉપદેશ રાણા પોતે હૈદરાબાદમાં છે, પરંતુ સુરતના ગોડાદરા વિસ્તારમાં તેમની કાર ગેરેજમાં મુકી હતી ત્યારે અજાણ્યા તોફાનીઓએ રાણાની કારને ટાર્ગેટ કરી તોડફોડ કરી હતી. આ મામલે ગેરેજ માલિકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ગેરેજ માલિક ખેતપાલ બાબુસિંહ રાજપુરોહિત (ઉં.વ. 24) દ્વારા ગોડાદરા પોલીસને ફરિયાદ આપવામાં આવી છે. ખેતપાલ રાજપુરોહિત મૂળ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના કાલુળિયા ગામનો રહેવાસી છે. તે સુરતના ગોડાદરા વિસ્તારમાં સાંઈસૃષ્ટિ એપાર્ટમેન્ટના ઘર નંબર 102 પહેલાં માળે છે. રાણાની ગાડી તેના ગેરેજમાં રિપેરિંગ માટે મુકી હતી. દરમિયાન ગઈ તા. 21 સપ્ટેમ્બરની રાતે 8.30થી 9.20 વાગ્યાની વચ્ચે અજાણ્યા તોફાનીઓએ રાણાની કારને ટાર્ગેટ કરી તોડફોડ મચાવી હતી. આ મામલે મધરાત્રે 2.30 કલાકે ખેતપાલે પોલીસને ફરિયાદ આપી હતી.
ફરિયાદીએ શું કહ્યું?
ગેરેજ માલિક ખેતપાલે કહ્યું કે, ગઈ તા. 21મ મીની રાત્રે આશરે 9.30 કલાકે ગેરેજમાં રિપેરિંગ માટે આવેલી તમામ ફોર વ્હીલરને બહાર કાઢી રાધેશ્યામ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાં મુકી હતી. રાત્રે આશરે 9.30 કલાકે પોતે ગેરેજ બંધ કરતો હતો ત્યારે એક પછી એક ગાડી અંદર મુકી રહ્યાં હતાં. ત્યારે એક સફેદ ટાટા હેરિયર (જીજે-05-આરએન-2626)નો પાછળનો કાચ તૂટેલો દેખાયો હતો.
તે કારણ ઉપદેશ રાણાની હોઈ તાત્કાલિક તેમને ફોન કરી જાણ કરી હતી. મોબાઈલ નંબર પર તૂટેલા કાચના વીડિયો પણ વ્હોટ્સએપ કર્યા હતા. ત્યાર બાદ કાર ગેરેજમાં મુકી હતી.
ઉપદેશ રાણાએ શું કહ્યું?
ઉપદેશ રાણાએ કહ્યું કે, કાચ તૂટ્યા હોવાની જાણ થતા મેં આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે અજાણ્યાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તોડફોડનો હેતુ સ્પષ્ટ થયો નથી.
ઉપદેશ રાણા હિન્દુ વિચારધારા સાથે જોડાયેલો છે
ઉપદેશ રાણા રાષ્ટ્રવાદી અને હિન્દુ વિચારધારા સાથે જોડાયેલા છે. ઉપદેશ રાણાનો જન્મ ઉત્તરપ્રદેશ રાજ્યના મેરઠ શહેરમાં થયો હતો. તેમનું બાળપણ પણ મેરઠ શહેરમાં જ વીત્યું હતું. તેમણે ઉત્તરપ્રદેશ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાંથી તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યાર બાદ તેમણે ચૌધરી ચરણ સિંહ મેરઠ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. અભ્યાસ દરમિયાન ઉપદેશ રાણા હિન્દુઓને લગતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ઉપદેશ રાણા મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, વીર પૃથ્વીરાજ ચૌહાણ, ભગત સિંહ અને સુખદેવ ગુરુને પોતાના આદર્શ માને છે.