ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) પાછલા ત્રણ દિવસથી મેધરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે આ મુશળધાર વરસાદના કારણે વધુ 25 લોકોના મોત નિપજ્યા હતા. આ...
વિશ્વામિત્રી નદીમાંથી પાણી ઓસરવા માંડતા વિવિધ બ્રિજ ખુલ્લા થયા છે. કાલા ઘોડા, એલ એન્ડ ટી અને મંગળ પાંડે સહિતના બ્રિજ પરથી ટ્રાફિક...
ગુરુવારની સવારે વડોદરા માટે સારા સમાચાર લઈને આવી છે. વિશ્વામિત્રી ની સપાટી 32.50 ફૂટ પર પહોંચી છે અને શહેરમાંથી પાણી ઝડપથી ઉતરી...
વડોદરા શહેર છેલ્લા જન્માષ્ટમી પર્વના દિવસથી અતિ ભારે વરસાદ અને ત્યાર બાદ વિશ્વામિત્રી નદીના આવેલા ભયાનક પુરથી ભયંકર રીતે પ્રભાવિત થયુ છે....
નંબર 13 મરાઠા રેજીમેન્ટ દ્વારા કીર્તિ મંદિર ખાતે મોટું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તેમની ટીમ દ્વારા અમુક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે....
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ આજે બુધવારે એક મોટી કાર્યવાહીની જાણકારી આપી હતી હતી. આ માહિતી સામે આવતાની સાથે જ...
વડોદરામાં પાણી કેમ ઓસરતા નથી? પૂર કુદરત સર્જિત નહીં પણ કોર્પોરેશન સર્જિત વડોદરા શહેરમાં 13.5 ઈંચ જેટલો વરસાદ પડ્યાં બાદ જે સ્થિતિ...
લીમખેડા તાલુકાના એમજીવીસીએલ વિભાગની નબળી કામગીરી સામે અવારનવાર વ્યાપક ફરીયાદો ઊઠવા પામી છે. છતાં તાલુકાના તથા જિલ્લાના ઊચ્ચ કક્ષાના અધિકારીઓનું ભેદી મૌન...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના (West Bengal) કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં ટ્રેઇની મહિલા ડોક્ટર સાથે થયેલા રેપ-મર્ડર કેસમાં (Rape-murder case) આખા દેશમાં...
વડોદરા મહાનગર સેવાસદનના સત્તાધારીઓના પ્રચંડ પાપાચારને કારણે છેલ્લાં બે – ત્રણ દાયકાથી નગરજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. સત્તાધારીઓના વાંકે જ, આ વર્ષ...
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં પાછલા થોડા સમયથી હિંસા ફાટી નીકળી છે. ત્યારે હિંસા દરમિયાન ઢાકાના (Dhaka) એક તળાવમાંથી 32 વર્ષની મહિલા ટીવી પત્રકારનો...
વડોદરામાં ભારે વરસાદને કારણે અનેક રસ્તા બિસ્માર થયા છે. ખાસ કરીને ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રોડ ધોવાયો છે. ડભોઇના રાજલી ગામ...
બપોરે એક વાગ્યા સુધીમાં વિશ્વામિત્રી નદીમાં કોઇ ઘટાડો નોંધાયો ન હતો જ્યારે આજવા સરોવરની જળસપાટી હજી પણ 213.75ફૂટે સ્થિર જો ઉપરવાસમાં વરસાદ...
વરસાદી પાણીના નિકાલ માટે પાલિકાનું સ્માર્ટ તંત્ર તદ્દન નિષ્ફળ : શાકભાજી,કરીયાણા,જીવન જરૂરિયાત સહિતની તમામ દુકાનો પાણીમાં ડૂબી : સમગ્ર વડોદરાને મેઘરાજાએ ધમરોડ્યું...
પીજીઆઈ લખનૌની ડૉ. રૂચિકા ટંડનને થોડા દિવસો માટે ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવી હતી! તેમની પાસેથી 2 કરોડ 81 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં...
અમેરિકા સ્થિત ‘પ્યૂ રિસર્ચ સેન્ટર’[Pew Reserch Centre] તેના સંશોધનથી દર વખતે ચર્ચા જગાવતું રહે છે. આ વખતે તેનું સંશોધન અખબારોની હેડલાઈન બની...
અક્ષરચોક, અટલાદરા ઝાયડસ હોસ્પિટલ, અક્ષર રેસિડેન્સી માં ગતરોજ સાંજે સાડા ચાર કલાકે અચાનક ધસમસતા વિશ્વામિત્રી નદીના પાણી આવી જતાં ચાર પગથિયાં પાણીમાં...
નવી દિલ્હી: ઓડિશા એરપોર્ટ પાસેથી 87 કિલો સોનું અને 100 કિલો ચાંદીનો મોટો જથ્થો ઝડપાયો હતો. ત્યારે આટલી મોટી માત્રામાં સોના-ચાંદીનો જથ્થો...
એક ‘લાઈફ લિવિંગ સ્ટાઇલ’ત્રણ દિવસના સેમિનારનો છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે છેલ્લા સ્પીકર ઊભા થયા. તેઓ કયા વિષય પર વાત કરશે તે...
કાસ્ટિંગ કાઉચ અને કોમ્પ્રોમાઈઝ આ બે શબ્દો ભારતના ફિલ્મ ઉદ્યોગની પહેચાન બની ગયા છે. જો કોઈ નવોદિત યુવતી ભારતની કોઈ પણ ભાષાની...
વડોદરા મનપા દ્વારા આજવા સરોવર, પ્રતાપ સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય નિરર્થક સાબિત થયો, વિશ્વામિત્રી ની જળસપાટી સવારે 36.5ફૂટ કેટલાય વિસ્તારોમાં જળબંબાકાર…...
આપણે કોઇ આમાંથી બાકાત નથી. નાના બાળકથી શરૂ કરીને પુખ્તવયના વૃધ્ધ માણસ સુધી સૌને પરમતત્ત્વનો અસ્તિત્વનો ઉપયોગ ભય માટે કરવામાં આવે છે....
જીવંત વ્યક્તિના નાડીના ધબકારા સતત ચાલતાં રહે છે. માનવજીવન આનંદ સાથે જીવીએ એ જરૂરી છે. જીવવા ખાતર જીવવું અને નિરામય જીવવું એમાં...
રવિવાર 25 ઓગસ્ટનાં ‘‘ગુજરાતમિજ્ઞ’’ દૈનિકની રવિવારીય પૂર્તિમાં ઈન સાઈડ આઉટસાઈડ’ તથા ‘જીવનશરિતાને તીરે’ કોલમ અંતર્ગત અંધશ્રધ્ધા નિર્મૂલનના મુદ્દા વિશે સચોટ ચર્ચા થઈ....
પુણ્યશાળી આત્મા કોણ? તેવા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન બુદ્ધે તેમના શિષ્યને પૂર્વજન્મનું પુણ્ય ભોગવતા અને સદેહે જીવન વ્યતીત કરતા જીવાત્માના લક્ષણો વર્ણવ્યાં છે....
રાજકીય ક્ષેત્ર થોડુ ડહોળાયેલુ છે.ખાનગી ક્ષેત્રમાંથી સરકારી અધિકારીઓની નિમણૂંક કરવાની દરખાસ્ત બાબતે કેંદ્ર સરકારે પરોઠના પગલા ભરવા પડ્યા છે. આ દરખાસ્તથી કેંદ્ર...
અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ આમ તો વર્ષોથી ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે એકબીજા પર આકરા આયાત...
અમદાવાદ: પશ્ચિમ બંગાળની આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર સાથે થયેલી હેવાનિયતની ગુંજ હજી શમી નથી કે, બીજી બાજુ...
રાજ્ય સરકાર અને વડોદરા મહાનગર પાલિકાના શાસકોએ વડોદરાને હાલ પૂરતું પૂરમાંથી મુક્તિ અપાવવા આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે....
ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળે પડતર પ્રશ્ને નોટિસ ફટકારી : યુનિયનના દબાણ અને ધાક-ધમકીને તાબે થઈને યુનિયનના કર્મચારીઓને મેનેજમેન્ટ દ્વારા અન્યાય થતો...
સામી દિવાળીએ સુરતની આ હીરાની કંપનીએ પગારમાં કાપ મુકતા રત્નકલાકારો ગુસ્સે ભરાયા, હડતાળ પાડી
દેશના એકમાત્ર સુરતના જૂના અંબાજી મંદિરમાં આ રીતે માતાજીને શ્રીફળ વધેરવાની પરંપરા
સુરત મનપા કમિશનરને તેમના જ અધિકારીઓ ગાંઠતાં નથી, ખાડા પૂરવાના બદલે ઊંધા ચશ્મા પહેરાવ્યા
પશ્ચિમ રેલવેએ ભારે કરી, રૂટ જાહેર કર્યા વિના જ સ્પેશ્યિલ ટ્રેન એનાઉન્સ કરી દીધી!
હાર શું છે?
જગ્ગી વાસુદેવ જો નિર્દોષ હોય તો તેમણે તપાસનો સામનો કરવો જોઈએ
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આજે થનારું મતદાન ભાજપ-કોંગ્રેસની નવી દિશા નક્કી કરશે
સિદ્ધારમૈયા સામે કેસમાં રાજકારણ કેટલું?
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી, જે કલમ 370ની આસપાસ ઘૂમતી રહી
સમય બાબતે ખ્યાલ બદલવો પડશે
ઉંમર એક માત્ર સંખ્યા છે
વીક એન્ડ કસરત
સરસ્વતીનું ધામ આજે ગુનાઓનું મકામ
Exclusive: હરણી એરપોર્ટને ગર્ભિત ધમકી ભર્યો ઈમેલ મળ્યો, જાણો શું લખ્યું છે ધમકી ભર્યા મેસેજમાં
યુનાઈટેડ વેમાં ડિજિટલ પાસ નહિ ચલાવતા ખેલૈયા ઓનો હોબાળો
પોલો ગ્રાઉન્ડ પાસે કોઈ ભાજપની ટોપીઓ નાંખી ગયું
વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ઉગ્ર બની, અધિકારી પર આવશે તવાઇ
સોમનાથ મંદિર નજીક ડિમોલિશન મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો
શેરબજારમાં છેલ્લાં એક કલાકમાં સુનામી આવી, બજાર 800 પોઈન્ટ તુટ્યું, રોકાણકારોએ કરોડો ગુમાવ્યા
નસવાડી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં વોર્ડ રચનામાં ફેરફાર કરવાની માગ
નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામે 5 કરોડના ખર્ચથી બનતા પીએચસી બિલ્ડીંગના પ્લીન્થના પુરાણમાં કાળી માટીનો ઉપયોગ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયના ત્રીજા માળેથી નીચે કૂદકો માર્યો, વીડિયો વાયરલ થયો
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને મળી નવી સોનુ, હવે આ અભિનેત્રી ટપુ સેના સાથે ગોકૂલધામ ગજવશે
વડોદરા : સ્પોર્ટસ બાઇકમાંથી 13 બેટરીઓની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ
કાલુપુરાના રહીશો દૂષિત પાણી પીવા મજબૂર, અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
‘દુનિયાના મુસ્લિમો એકજૂટ થાવ’: ઈરાનના વડાએ કેમ કરી આવી અપીલ, ઈઝરાયેલને શું આપી ધમકી?, જાણો..
સુરત ડાયમંડ બુર્સ અંગે વધુ એક જાહેરાત, જાણો લાલજી પટેલે વીડિયોમાં શું કહ્યું…
ઉભરાતી ભૂગર્ભ ગટરોથી નગરજનો ત્રસ્ત, રોગચાળાનો ભય
ત્રણ દિવસ બાદ ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી, હાથ જોડી ચાહકોનો આભાર માન્યો
વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં વિજયાદશમીએ અહંકારરૂપી રાવણનું થશે દહન
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) પાછલા ત્રણ દિવસથી મેધરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે આ મુશળધાર વરસાદના કારણે વધુ 25 લોકોના મોત નિપજ્યા હતા. આ સાથે છેલ્લા ત્રણ દિવસમાં મૃત્યુઆંક વધીને 35 થઈ ગયો છે. આમ છતા મેઘરાજા ઉઠમણા કરવા તૈયાર નથી અને આજે પણ રાજ્યમાં મેઘતાંડવ યથાવત્ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં પાછલા ત્રભ દિવસથી ખાબકી રહેલા વરસાદને કારણે ઘણા શહેરોની સ્થિતિ વણસી છે. ત્યારે આ વણસેલી સ્થિતિમાં ફસાયેલા લોકોની મદદ માટે ભારતીય વાયુસેનાની પણ મદદ લેવામાં આવી રહી છે. જો કે હમણા સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 17,800 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો બીજી બાજુ ગુજરાતના 237 તાલુકાઓમાં મેઘરાજાની સટાસટી મચી ગઇ છે. દરમિયાન ભારે તારાજી પણ સર્જાઇ છે. જેમાં હિરાસર એરપોર્ટની વોલ તૂટી પડી હતી, તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતો આખેઆખો રસ્તો ઉખડી ગયો હતો.
ગુજરાતમાં બચાવકાર્ય કાર્યરત
રાજ્યમાં મુશળધાર વરસાદને પગલે વહીવટીતંત્ર એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, ભારતીય વાયુસેના અને ભારતીય કોસ્ટ ગાર્ડની મદદથી રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી.
આ સાથે જ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ત્યારે ગઇકાલે ગુરુવારે પણ 11 જિલ્લામાં રેડ એલર્ટ અને 22 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. દરમિયાન ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે મંગળવારે 15 લોકોના મોત થયા હતા, જ્યારે બુધવારે ચાર મૃત્યુ નોંધાયા હતા. તેમજ જિલ્લા કલેક્ટરે મોરબીમાં ચાર અને રાજકોટ જિલ્લામાં બે મૃત્યુ નોંધ્યા હતા. આ સાથે જ મંગળવારે દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓમાં આણંદ જિલ્લાના ખડોધી ગામમાં ત્રણ, મહીસાગરના હરિપુરા ગામમાં બે, અમદાવાદના ઢીંગરા ગામ અને સાણંદમાં બે તેમજ ખેડાના ચિત્રાસર ગામમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
રાજ્યના મૃત્યુઆંકની માહિતી આપતા ગાંધીનગર ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે ભરૂચના પીલુદરા ગામ, જૂનાગઢના માંગરોળ ગામ, પંચમહાલના હાલોલ તેમજ અમદાવાદના ધોળકા તાલુકા અને અમદાવાદ શહેરના મણિનગરમાં એક-એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં બે વ્યક્તિનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આમ, પાછલા ત્રણ દિવસોમાં આખા રાજ્યમાં કોઇક ને કોઇક કારણો સર કુલ 35 લોકોના મોત નિપજ્યા હતા.
રાહુલ ગાંધીએ ગુજરાતમાં પૂરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
એક બાજુ રાજ્યમાં મેધમહેરથી જન જીવન અસ્તવ્યસ્ત થયું હતું તો બીજી બાજુ વન્ય પ્રાણીઓ પણ માનવીય વિસ્તારોમાં ભટકતા જોવા મળ્યા હતા. અસલમાં અમરેલીમાં બુધવારે ગુડ્સ ટ્રેનના લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવીને રેલવે ટ્રેક પર બેઠેલા પાંચ સિંહોના જીવ બચાવ્યા હતા. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં પૂરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને કુદરતી આપદાની અસરને ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લેવા વિનંતી કરી હતી.