શેખ હસીનાને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી શકે છે. આ વાત બાંગ્લાદેશની વચગાળાની સરકારના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈનનું...
રશિયાનું MI-8T હેલિકોપ્ટર ઉડાન દરમિયાન ગુમ થઈ ગયું છે. તે અકસ્માતનો ભોગ બન્યું હોય તેવી સંભાવના છે. જે સમયે હેલિકોપ્ટર ગુમ થયું...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મહિલાઓ સામેના ગુનાઓના...
કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહે ફરી એકવાર ઈન્ડિયા એલાયન્સ પર પ્રહારો કર્યા છે. બેગુસરાયમાં પત્રકારો સાથે...
નવી દિલ્હીઃ ખેડૂતોના આંદોલનના 200 દિવસ પૂરા થવા પર કુસ્તીબાજ વિનેશ ફોગાટ શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ સ્થળ પર પહોંચી હતી. તેણે...
ભારે વરસાદ ના કારણે પાક માં નુકશાન ……ભારે વરસાદ ખેડૂતો માટે મુસીબત બન્યો, કરોડો રૂપિયાનું થઈ શકે છે નુકસાન વરસાદને કારણે ટામેટા...
નવી દિલ્હીઃ યુએસ ઓપન 2024માં વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. સર્બિયાનો સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ યુએસ ઓપન 2024માંથી બહાર...
*વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે અખિલ હિંદ સ્થાનિક સ્વરાજ્ય દિનના સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો* દર વર્ષની જેમ આ વર્ષે તા.31મી ઓગસ્ટના...
*આ વિસ્તારમાં નથી પીવાનું પાણી મળી રહ્યું, ઠેરઠેર અસહ્ય ગંદકી વચ્ચે રોગચાળાની દહેશતમા લોકો રહેવા મજબૂર બન્યા* *કોઇ પણ પ્રકારની સહાય તંત્ર...
પૂર્ણ પાણી ઓસર્યા બાદ ચાર કલાકની મુલાકાત થી દિલ્લી હાઈકમાંડ નારાજ પ્રજા દ્વારા ધારાસભ્ય, દંડક અને ચૂંટાઈને આવેલા નગરસેવક નો વિરોધ બાદ...
નવી દિલ્હીઃ રાહુલ દ્રવિડની ગણતરી ક્રિકેટ જગતના મહાન બેટ્સમેનોમાં થાય છે. દ્રવિડે ભારત માટે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં ઘણા યાદગાર પ્રદર્શન આપ્યા...
નવી દિલ્હીઃ કેદારનાથમાં મોટી દુર્ઘટના બની છે. આજે શનિવારે તા. 31 ઓગસ્ટની સવારે એક ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને રિપેરિંગ માટે એરલિફ્ટ કરી બીજા હેલિકોપ્ટર...
શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ તંત્રના પાપે હજી નવાબજાર રોકડનાથ મંદિર વિસ્તારમાં પાણી ન ઓસરતા વેપારીઓને મોટું નુકસાન પવિત્ર શ્રાવણ માસનો...
નર્સની ફેક આઈડી બનાવી તેના ફોટો નીચે Call for fun તેમજ full of enjoy and full privacy લખાણ લખ્યું… વિવિધ નંબર પરથી...
અત્યારે સરકારની નજરે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જ મંડાયેલી છે. દક્ષિણ ગુજરાત તરફ ખાસ ધ્યાન અપાતું નથી. દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
પણ ખરેખર કાશ્મીરીઓના ચહેરા પર પહેલા જેવી રોનક અને ચમક પાછી લાવવી હોય તો ચૂંટણીઓ સિવાય બીજી કાશ્મીરીઓની બીજી સમસ્યા મુશ્કેલીઓ સમજવી...
પશ્ચિમ બંગાળમાં રાજકીય અને સામાજિક પરિસ્થિતિ બંને બગડ્યા છે. આર.જી.કર હોસ્પિટલમાં તાલીમી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો બનાવ એ હવે માત્ર બંગાળની...
એક ચિંતકે કહ્યું હતું કે શિક્ષક એવી મીણબત્તી જેવો હોય છે કે જે સ્વયં બળે છે અને બીજાઓના જીવનમાં પ્રકાશ પાથરે છે.તો...
એક રાજા વેશપલટો કરીને પોતાના નગરમાં ફરી રહ્યો હતો. ફરતાં ફરતાં રાજાની નજર એક બાળક પર પડી. તે સાવ એકલો એકલો માટીનાં...
જમ્મુ અને કાશ્મીરનો રાજકીય ગ્રાફ વધુ રસપ્રદ વળાંક લઈ રહ્યો છે. કારણ કે, નવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ તબક્કાની વિધાનસભા ચૂંટણી યોજાવાની છે....
ભારત લોકશાહી દેશ છે. સામાન્ય રીતે લોકશાહી દેશમાં શાસન કાયદા ઘડનાર, કાયદાનો અમલ કરનાર અને કાયદા પ્રમાણે સજા કરનારથી ચાલતું હોય છે...
કોલકાતાની આર.જી. કાર હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટરના બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને તૃણમૂલ કોંગ્રેસમાં ઉભરી રહેલા બળવાખોર સૂરો મુખ્ય પ્રધાન મમતા બેનર્જી માટે...
દેશને ત્રણ નવી વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ શનિવારના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ નવી...
કાર ચાલકે યુવકને અડફેટે લઇ અકસ્માત સર્જી ફરાર થયો હતો.. સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા નજીકના સીસીટીવી કેમેરામાં શોધવાની કવાયત હાથ ધરાઇ...
કેનેડાના વર્ક પરમીટના વિઝા અપાવવાના બહાને ઠગાઇનો વધુ એક કિસ્સો બહાર આવ્યો નડિયાદના શખ્સે બે સગા ભાઇ સહિત 5 વ્યક્તિ પાસેથી નાણા...
વડોદરા શહેરમાં ભ્રષ્ટ શાસનનાં પાપે વડોદરા શહેરનાં નાગરિકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે ત્યારે સત્તાધીસો પ્રજાની વ્હારે આવવાની જગ્યાએ ફોટો સેશનનું...
લોન ધારકો પાસેથી રીકવરીના આવેલા નાણા બારોબાર વાપરી નાંખ્યા (પ્રતિનિધિ) બોરસદ તા.30 બોરસદમાં આવેલી મુથુટ માઇક્રોફીન લીમીટેડ ફાયનાન્સ કંપનીના કર્મચારીએ લોન ધારકો...
ખડોધી ગામમાં ભારે વરસાદને કારણે દિવાલ તૂટી પડતા 3 મોત નિપજ્યાં હતાં (પ્રતિનિધિ) ખંભાત તા.30 આણંદ જિલ્લામાં ગત દિવસોમાં ભારેથી અતિ ભારે...
માતર તાલુકાના ભલાડા ગામ પાસેથી પસાર થતાં કાસમાં 20 ફુટનું ગાબડું પડ્યું ખેડૂતોની બે હજાર વિઘા ડાંગર ડૂબ જવા છતાં વહીવટી તંત્ર...
મોટી સંખ્યામાં ઉમટતા ભક્તોને લઇને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ પ્રતિનિધિ વડોદરા તા.30 શહેરના હરણી ભીડ ભંજન હનુમાન મંદિર ખાતે શ્રાવણ મહિના...
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આજે થનારું મતદાન ભાજપ-કોંગ્રેસની નવી દિશા નક્કી કરશે
સિદ્ધારમૈયા સામે કેસમાં રાજકારણ કેટલું?
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી, જે કલમ 370ની આસપાસ ઘૂમતી રહી
સમય બાબતે ખ્યાલ બદલવો પડશે
ઉંમર એક માત્ર સંખ્યા છે
વીક એન્ડ કસરત
સરસ્વતીનું ધામ આજે ગુનાઓનું મકામ
Exclusive: હરણી એરપોર્ટને ગર્ભિત ધમકી ભર્યો ઈમેલ મળ્યો, જાણો શું લખ્યું છે ધમકી ભર્યા મેસેજમાં
યુનાઈટેડ વેમાં ડિજિટલ પાસ નહિ ચલાવતા ખેલૈયા ઓનો હોબાળો
પોલો ગ્રાઉન્ડ પાસે કોઈ ભાજપની ટોપીઓ નાંખી ગયું
વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ઉગ્ર બની, અધિકારી પર આવશે તવાઇ
સોમનાથ મંદિર નજીક ડિમોલિશન મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો
શેરબજારમાં છેલ્લાં એક કલાકમાં સુનામી આવી, બજાર 800 પોઈન્ટ તુટ્યું, રોકાણકારોએ કરોડો ગુમાવ્યા
નસવાડી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં વોર્ડ રચનામાં ફેરફાર કરવાની માગ
નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામે 5 કરોડના ખર્ચથી બનતા પીએચસી બિલ્ડીંગના પ્લીન્થના પુરાણમાં કાળી માટીનો ઉપયોગ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયના ત્રીજા માળેથી નીચે કૂદકો માર્યો, વીડિયો વાયરલ થયો
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને મળી નવી સોનુ, હવે આ અભિનેત્રી ટપુ સેના સાથે ગોકૂલધામ ગજવશે
વડોદરા : સ્પોર્ટસ બાઇકમાંથી 13 બેટરીઓની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ
કાલુપુરાના રહીશો દૂષિત પાણી પીવા મજબૂર, અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
સુરત ડાયમંડ બુર્સ અંગે વધુ એક જાહેરાત, જાણો લાલજી પટેલે વીડિયોમાં શું કહ્યું…
ઉભરાતી ભૂગર્ભ ગટરોથી નગરજનો ત્રસ્ત, રોગચાળાનો ભય
ત્રણ દિવસ બાદ ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી, હાથ જોડી ચાહકોનો આભાર માન્યો
વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં વિજયાદશમીએ અહંકારરૂપી રાવણનું થશે દહન
વડોદરા:વાઇબ્રન્ટ નવરાત્રીમાં પ્રથમ નોરતે હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા..
ઓનલાઈન સસ્તો સામાન ખરીદવાની લાલચમાં ભેરવાતા નહીં, સુરતમાં થયો મોટા સ્કેમનો ખુલાસો
યુનાઈટેડ વેમાં યુવતીએ અગાઉ ઇ – સિગારેટના ધુમાડા ઉડાડ્યા હતા, તેવી ઘટના ફરી ન બને તે માટે પોલીસ એક્ટિવ
નસરાલ્લાહનો વારસદાર પણ માર્યો ગયો, બંકરમાં સિક્રેટ મિટિંગ ચાલતી હતી ત્યારે ઈઝરાયેલે એરસ્ટ્રાઈક કરી
તિરુપતિ મંદિર લાડુ વિવાદની તપાસ માટે સુપ્રીમ કોર્ટનો નવી સીટની રચનાનો આદેશ
ઇ.વોર્ડ 7ની કચેરીએ દૂષિત પાણી મુદ્દે રહીશોનો હલ્લા-બોલ, માળી ફળિયાના લોકો પહોંચ્યા વોર્ડ કચેરી
તમે શું કહો છો?, સારા રસ્તા અને ફ્રી પાર્કિંગ નહીં આપતી સુરત મનપાને વાહન વેરો આપવો જોઈએ…?
શેખ હસીનાને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી શકે છે. આ વાત બાંગ્લાદેશની વચગાળાની સરકારના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈનનું કહેવું છે. તેમણે કહ્યું કે શેખ હસીના ભારતના દિલ્હીમાં રહે છે. જો કે હું આનો જવાબ આપવા માટે યોગ્ય વ્યક્તિ નથી, પરંતુ જો ત્યાંથી ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલય કોઈ વિનંતી આવશે તો અમારે ભારત સરકારને તેમને બાંગ્લાદેશ પાછા મોકલવા માટે કહેવું પડશે. આ ભારત સરકાર માટે મૂંઝવણ ઉભી કરી શકે છે, મને લાગે છે કે ભારત સરકાર પણ આ જાણે છે અને તેઓ તેની કાળજી પણ લેશે.
મીડિયા અહેવાલો અનુસાર બાંગ્લાદેશમાં અનામત વિરોધી વિરોધ દરમિયાન બે BNP કાર્યકર્તાઓ સહિત ત્રણ લોકોની હત્યાના સંબંધમાં ભૂતપૂર્વ PM શેખ હસીના વિરુદ્ધ હત્યાના બે નવા કેસ નોંધવામાં આવ્યા છે. શુક્રવારે ઢાકાની અદાલતોમાં દાખલ કરાયેલા કેસો શેખ હસીના સામે દાખલ કરાયેલા કેસોની શ્રેણીમાં નવીનતમ છે. હિંસા ફાટી નીકળ્યા બાદ શેખ હસીનાએ રાજીનામું આપી 5 ઓગસ્ટે દેશ છોડી દીધો હતો. ત્યારથી શેખ હસીના વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવી રહ્યો છે. નવા કેસ સાથે શેખ હસીના સામે નોંધાયેલા કેસની સંખ્યા વધીને 84 થઈ ગઈ છે. જેમાંથી 70 પર માનવતા વિરુદ્ધના ગુનાની કલમો હેઠળ આરોપો નોંધવામાં આવ્યા છે. નરસંહારના આરોપમાં આઠ કેસ નોંધાયા છે જ્યારે કથિત અપહરણના ત્રણ કેસ નોંધાયા છે.
તાજેતરનો કેસ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકર મતિઉર રહેમાન દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર કિશોરગંજમાં પાર્ટીના સાથી કાર્યકર્તા જુલકર હુસૈન (38) અને અંજના (28)ની 4 ઓગસ્ટે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર અવામી લીગના નેતાઓએ વિદ્યાર્થી આંદોલનના સરઘસ અને બીએનપીના કાર્યકરો પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. BNPના કેટલાક કાર્યકરોએ નજીકના ખોરમાપ્તરી વિસ્તારમાં જિલ્લા અવામી લીગના નેતાના ઘરે આશ્રય લીધો હતો જ્યાં તેમને હસીનાના નેતૃત્વ હેઠળના પક્ષના કાર્યકરોએ બંધક બનાવ્યા હતા અને પછી આગ લગાવી હુસૈન અને અંજનાની હત્યા કરી હતી. આ કેસમાં હસીના, પૂર્વ રોડ ટ્રાન્સપોર્ટ અને બ્રિજ મિનિસ્ટર ઓબેદુલ કાદર સહિત 88 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
મુન્શીગંજમાં 4 ઓગસ્ટે શહેરના સુપરમાર્કેટ વિસ્તારમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના આંદોલન દરમિયાન ગોળી મારીને હત્યા કરાયેલા 22 વર્ષના યુવકના મૃત્યુ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં હસીના, કાદર, અવામી લીગના અન્ય નેતાઓ અને તેમની વિદ્યાર્થી પાંખ, વિદ્યાર્થી લીગના કાર્યકરો સહિત 313 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.