જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા અનેક આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. અગાઉ પીએમ મોદીએ રાજ્યમાં સુરક્ષાની સ્થિતિનો તાગ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં પહોંચ્યા હતા. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ વખતે તેઓ એકદમ અલગ અંદાજમાં મળ્યા...
દાહોદ શહેરમાં ફોરવીલર ગાડીની ચોરી કરનાર બે યુવકો ઝડપાયા, એક વોન્ટેડ દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલી શ્રીનગર સોસાયટી માંથી થોડા દિવસ...
દાહોદ : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે એક તળાવમાં ન્હાવા પડેલા એક સાત વર્ષિય અને અન્ય એક ૧૨ વર્ષિય બે...
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપ્યા બાદ અયોધ્યા એલર્ટ મોડ પર આવી ગયું છે. રામ મંદિરમાં દેખરેખ વધારી દેવામાં...
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપના પહેલાં રાઉન્ડની છેલ્લી મેચ શનિવારે ફ્લોરિડામાં ભારત અને કેનેડા વચ્ચે રમાવાની છે. આ મેચ અંગે મોટું અપડેટ આવ્યું...
અમરાવતી: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ એન. ચંદ્રાબાબુ નાયડુ પરિવાર સહિત તિરુપતિમાં વેંકેટેશ્વર સ્વામીના દર્શન માટે પહોંચ્યા હતા. પૂજા અર્ચના કર્યા બાદ ચંદ્રાબાબુએ...
ઇટાલી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G7 સમિટ દરમિયાન અપુલિયામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બેઠક પહેલા રાષ્ટ્રપતિ મેક્રોને...
મધ્ય પ્રદેશ: ઉજ્જૈન પોલીસે (Ujjain Police) આજે 14 જૂનના રોજ મધ્યપ્રદેશના ઈતિહાસના સૌથી મોટા સટ્ટાબાજી કૌભાંડનો (Betting Scam) પર્દાફાશ કર્યો હતો. જેમાં...
હદ કરી નાખી વાલીઓએ પણ વડોદરાના વિદ્યાર્થીઓના હિત માટે આંદોલનમાં જોડાવું પડ્યું : કાળઝાળ ગરમીમાં વાલીઓ વિદ્યાર્થીઓ આકરા તાપમાં શેકાયા, રજૂઆત સાંભળવા...
ઇટલી: ઇટલી (Italy) આ વર્ષે 2024માં G-7 સમીટની (G-7 Summit) યજમાની કરી રહ્યું છે. સંમેલનમાં ભાગ લેવા માટે વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના...
અમદાવાદ: રાજ્યમાં આગજનીની ઘટનાઓ બંધ થવાનું નામ લઈ રહી નથી. આજે તા. 14 જુનના રોજ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી...
નવી દિલ્હી: ભારતીય સેનાને સ્વદેશી આત્મઘાતી ડ્રોન નાગાસ્ત્ર-1ની પ્રથમ બેચ મળી છે. આ બેચમાં 120 ડ્રોન છે. આ ડ્રોન દુશ્મનોના બંકરો, ચોકીઓ,...
વડોદરા મહાનગર પાલિકાના મેયર, ડે મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે પાલિકાના અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં વડોદરા મહાનગર પાલિકાને મુખ્ય મંત્રી દ્વારા...
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલવાની છે. જે 508 કિમીનું સફર પૂર્ણ કરવા માટે 2 કલાક 7 મિનિટનો સમય...
પ્રતિનિધિ વડોદરા તા.14વડોદરામાં ઝોન 4ની પોલીસ હદમાં આવતા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 3.5 કરોડના હજારો લિટર દારૂ-બિયરના ટિન પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં...
નવી દિલ્હી: NEET પરીક્ષામાં (NEET Exam) ગેરરીતીના આરોપો સાથે ઘણા વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે આ અરજીની સુનાવણી ગઇકાલે ગુરુવારે...
દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચરવાળી જમીનમાંદારૂ પર બુલડોઝર ફેરવાયું : ઝોન 4માં આવતા ચાર પોલીસ મથકોમાં વર્ષ 2019 થી વર્ષ 2024 અત્યાર...
નવી દિલ્હી: કુવૈત અગ્નિકાંડમાં (Kuwait fire) મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહોને (Dead Bodies) આજે 14 જૂનના રોજ ભારત (India) લાવવામાં આવ્યા હતા....
સુરત: છેલ્લાં ઘણા દિવસથી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ સુરત શહેરમાં હજુ ચોમાસું બેઠું હોય તેવું લાગતું...
ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદમાં યુટ્યુબ ચેનલ (YouTube channel) દ્વારા બાળકો વિશે વાંધાજનક વીડિયો શેર કરનાર યુટ્યુબર શિખા મૈત્રેય ઉર્ફે કુંવારી...
જમ્મુમાં આતંકવાદી હુમલો થયા પછી પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે કે ભારત આ હુમલાના જવાબમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લશ્કર મોકલીને તેના...
દર વર્ષની 14મી જૂન રોજ ઉજવાતા વિશ્વ રક્તદાન દિવસે જે વ્યક્તિઓને 50 કે 100 થી વધુવાર રક્તદાન કર્યુ છે તેઓના આભાર માનવાનો...
યુ એ ઇ ના અબુધાબીમાં બીયર બનાવવાની ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. ઇસ્લામમાં દારૂ પીવા પર સખત પાબંધી છે તેમ છતાં યુ...
છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ રાજ્યમાં સત્તા પર છે. ગુજરાત ભાજપનો ગઢ અને ભાજપની રાજનીતિની પ્રયોગશાળા છે.એમાં પણ છેલ્લી બે લોકસભામાં ૨૬/૨૬ બેઠકો...
એક શેઠ ખૂબ જ શ્રીમંત. સાત પેઢી સુધી ખૂટે નહિ એટલી ધન દોલત.શેઠ બાહોશ વેપારી અને સતત વેપાર વધારતા જ જતા હતા.જીવનમાં...
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની (Jammu and Kashmir) શાળા શિક્ષણ વિભાગે કેન્દ્રશાસિત પ્રદેશની તમામ શાળાઓમાં સવારે રાષ્ટ્રગાન ફરજિયાત બનાવવાના નિર્દેશ આપ્યા હતા. બુધવારે જારી કરાયેલા...
ભારતમાં નવી સરકારનું ગઠન થઇ ગયું છે. એન ડી એ ની સરકાર બની છે અને વડા પ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી...
“ભર ઉનાળે, મે મહિનામાં સુરેન્દ્રનગરના ખારાઘોડા વિસ્તારમાં વગર વરસાદે પૂર આવ્યાં.” આવું કોઈ સાંભળે તો કહે કે કહેતા ભી દિવાના ઔર સુનતા...
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ત્રીજી વખત સરકાર રચાઇ છે. મોદીએ હાલમાં પોતાના મંત્રીમંડળમાં ૭૧ મંત્રીઓને શામેલ કર્યા છે. આ મંત્રીઓ અંગે...
ડોક્ટર ડે નિમિત્તે અટલાદરા બ્રહ્મા કુમારીઝ ખાતે ૩૫ ડોક્ટરો માટે રાજયોગ સત્ર યોજાયું
જ્યાં અમે જઈશું ત્યાં અમારી દીકરી સાથે રહે તે માટે અમે અમારા હાથ પર રોશનીનું ટેટૂ દોરવ્યું..
વર્લ્ડકપ વિજેતાઓનું કમબેક! ટીમ ઇન્ડીયા બાર્બાડોસથી ભારત આવવા રવાના, PM મોદી સાથે કરશે મુલાકાત
હાઇ રેકોર્ડ પર બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, રોકાણકારોની સંપત્તિમાં 3.32 લાખ કરોડનો વધારો
ચીખલીમાં વીજ કંપનીનો બેદરકારીભર્યો વહીવટ, સારવણી ગામમાં ટ્રાન્સફોર્મર લટકવા લાગ્યું!
હેમંત સોરેન ગઠબંધન પક્ષના નેતા ચૂંટાયા, ફરી મુખ્યમંત્રી બનવાની સંભાવના
કંગનાને તમાચો મારનાર મહિલા કોન્સ્ટેબલની ચંદીગઢથી અઢી હજાર કિલોમીટર દૂર આ શહેરમાં ટ્રાન્સફર કરાઈ
‘મારો પગ બાઉન્ડ્રીને..’, મિલરના કેચ પર ઉઠેલા વિવાદ મામલે સૂર્યકુમાર યાદવે આપ્યો જવાબ
ફરજિયાત જાહેર કરવી પડશે મિલકતોની વિગત, ગુજરાત સરકારના ફરમાનથી ભ્રષ્ટ્ર કર્મચારીઓમાં ફફડાટ
સુરત: પ્રેમિકાના પતિ અને ભાઈએ ફટકારતા 19 વર્ષીય યુવકનું મોત
વડોદરા : અષાઢી બીજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે, રથયાત્રાને લઈને પોલીસનો એક્શન પ્લાન તૈયાર
વડોદરામાં તસ્કરોનો તરખાટ, ત્રણ મકાનમાંથી લાખોની મતાની ચોરી
‘જુઠ્ઠાણું ફેલાવનારા સત્ય સાંભળી શકતા નથી, એટલે…’, રાજ્યસભામાં વિપક્ષના વોકઆઉટ પર મોદીની કોમેન્ટ
સુરત પોલીસ ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલમાં પહોંચી, અંદરથી યુવતીની લાશ મળી
જસપ્રિત બુમરાહની જાદુઈ બોલિંગનું રહસ્ય શું છે?
સુરતના ભવાનીવડમાં બે મકાન ધરાશાયી, એકને ઈજા
જે કંઈ કરો એ પૂરા દિલથી કરો
દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ચાલી રહેલાં આ કૌભાંડે ચકચાર મચાવી
સૌ કોઇને ઇંતેઝાર છે સુનિતા િવલિયમ્સનો
હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદગ્રસ્ત ભોજશાળા મૂળભૂત રીતે જૈનોની પાઠશાળા હતી?
ફ્રાન્સના ચૂંટણી પરિણામો ઉદાર મતવાદીઓ માટે ચિંતાનો વિષય
સૂર શીખવવા માટે
ભારતીય શેરબજાર ઓલ ટાઇમ હાઇ: સેન્સેક્સ 80,000ને પાર, નિફ્ટીએ પણ રેકોર્ડ તોડ્યા
નવા કાયદા હેઠળ પોલીસ વધુ શક્તિશાળી બની રહી છે?
પર્યાવરણ બચાવી લેવા દેહદાન અથવા મૃત શરીરનું વૃક્ષદાન સ્વીકારીએ
ISRO એ આપ્યા સારા સમાચાર, આદિત્ય-L1 એ હેલો Orbit ની પ્રથમ ભ્રમણકક્ષા પૂર્ણ કરી
કચેરીઓમાં મોબાઈલ ફોન ન્યુસન્સ
ઓછું બોલો પણ યોગ્ય બોલો
હાઈ વે સારા કે ખરાબ તે રાજમાર્ગ મંત્રાલય જુએ ને ટોલ આપવો કે નહીં તે કહે
માનવીનું મૂલ્યાંકન પદ, પૈસાથી જ આંકી ન શકાય
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા અનેક આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. અગાઉ પીએમ મોદીએ રાજ્યમાં સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો, હવે ગૃહમંત્રી અમિત શાહે પણ જમ્મુ-કાશ્મીરને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
માનવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રીની બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા સામે કેટલીક મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. રિયાસીમાં તીર્થયાત્રીઓની બસ પરના હુમલા સહિત અનેક આતંકવાદી હુમલાઓની ચર્ચા કરી હતી.
શાહે 16 જૂને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, સેના અને CRPFના ટોચના અધિકારીઓ અને અન્યો હાજર રહેશે. મળતી માહિતી અનુસાર ગૃહમંત્રીને જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ અને આતંકવાદી ઘટનાઓ બાદ ઉઠાવવામાં આવેલા પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. છેલ્લા ચાર દિવસમાં આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં ચાર સ્થળોએ હુમલા કર્યા છે.
હુમલામાં નવ તીર્થયાત્રીઓ અને એક CRPF જવાન માર્યા ગયા હતા અને સાત સુરક્ષાકર્મીઓ અને અન્ય કેટલાક ઘાયલ થયા હતા. કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. તેમજ તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.