દેશમાં કોરોના (CORONA) ની લડાઇ જીતવા માટે 16 મી જાન્યુઆરીથી રસીકરણ (VACCINETION) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણના પ્રથમ તબક્કાના આજે...
નવી દિલ્હી (New Delhi): કોરોના સમય પછી હવે ભારતીય રેલ્વેમાં જો તમે ટ્રેનથી (Indian Railways) મુસાફરી કરો છો, તો તમને ડિસ્કાઉન્ટ મળી...
બિહારમાં ચૂંટણી જીતવા લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને RJDના વડા તેજસ્વી યાદવને (Tejaswi Yadav) પાર્ટી મેનિફેસટોમાં 18 લાખ રોજગારીની તકો ઊભી કરવા...
સુરત: (Surat) સુરત માટે મહત્ત્વનો એવો ડ્રીમ સિટી પ્રોજેક્ટ ઝડપભેર આગળ વધી રહ્યો છે. ત્યારે ડ્રીમ સિટીની (Dream City) જમીનોનું ઓક્સન કરીને...
સુરત: રિંગ રોડ (Surat Ring Road) કાપડ માર્કેટ વિસ્તારમાં અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાઓની ફરિયાદ પર કાર્યવાહી કરતાં પોલીસ કમિશનરે કાપડ માર્કેટ (Textile...
સુરત: (Surat) શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. દિવસે ને દિવસે શહેરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી...
સુરત: (Surat) સુરત એરપોર્ટના (Airport) આગામી વિકાસને ધ્યાને રાખી સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સમક્ષ જમીનની માંગ કરવામાં આવી...
કીમ ( KIM) ચાર રસ્તા ખાતે પાલોદમાં ગોઝારા અકસ્માતમાં ડમ્પરચાલકે સાગમટે 15 માનવીને મોતની ચાદરમાં લપેટી દીધા બાદ જવાબદાર તંત્ર ઊંઘમાંથી ચાદર...
પૂણે : દેશ માટે ખરાબ સમાચાર આવ્યા છે. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની (Serum Institute of India -SII) બિલ્ડીંગમાં આગ લાગી...
AHEMDABAD : અમદાવાદ શહેરના શાહીબાગ (SHAHIBAUG) વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સની એસીબી (ACB) ની ટીમે પાંચ...
વડોદરા : કેન્દ્ર સરકાર દ્વારા સતત એક્સાઈઝમાં વધારો ઝીંકીને દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની છ કરોડ જનતા મંદી-મોંઘવારી-મહામારીના મારથી હેરાન પરેશાન...
દાહોદ: દેવગઢબારિયા નગરપાલિકાના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં પાલિકા પ્રમુખને હટાવવા અને કાવાદાવા થઈ રહ્યા હતા જેમાં...
વડોદરા: ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનાં રાજેશ ભાવસાર ને છેલ્લા બે મહિનાથી માહિતી મળી હતી કે પંચમહાલ ના રાજગઢ માં તાંત્રિક વિધિનું...
AHEMDABAD : કેન્દ્ર સરકાર દ્વારા સતત પેટ્રોલ (PETROL) અને ડિઝલ (DIASEL) ના ભાવમાં વધારો કરીને ગુજરાત સહિત દેશની જનતાના ખિસ્સામાંથી કરોડો રૂપિયાનું...
સુશાંત સિંહ રાજપૂત (shushant singh rajput) ના જન્મદિવસને તેના ચાહકો ‘sushant day’ તરીકે ઉજવી રહ્યા છે. અંકિતા લોખંડેએ આ પ્રસંગે એક વીડિયો...
વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં વર્ગ-3 અને 4ના કોન્ટ્રાક્ટના કર્મચારીઓના પગાર નિયમિત અને પૂરતો મળે તે અંગેની માંગ સાથે કર્મચારીઓએ...
વડોદરા: શહેરના પંડ્યા બ્રિજની આજુબાજુમાં આવેલી વસાહતોના 200 મકાન અને દુકાનોની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન કરવાની કાર્યવાહીમાં વહીવટીતંત્રએ જે રકમ નક્કી...
(Beijing): અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) હાર પછી ચીનને (China એવી આશા હતી કે નવા રાષ્ટ્રપતિ જો બિડેનનો (American President Joe Biden)...
વડોદરા: શહેર નજીક જી.એસ.એફ.સી.ના મેઇન ગેટ પાસે મંગળવારે મોડી રાત્રે એસ.ટી બસની અડફેટે બાઇકસવાર બે યુવાન આવી ગયા હતા, જેમાં એક યુવાનનું...
AHEMDABAD : રાજ્યના એન્ટિ કરપ્શન બ્યુરોએ કલોલના નિવૃત્ત મામલતદાર વિરમ દેસાઇ સામે 30 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કરીને એસીબીના ઇતિહાસમાં સૌથી...
સુરતમાં મેટ્રો રેલ (Surat Metro Rail) માટે ખાતમુહૂર્ત થયાં બાદ હવે તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. મેટ્રો રેલ માટે...
સુરત: (Surat) કોવિડ-19ની કોવિશિલ્ડ રસીની માંગ ધીરે ધીરે વધી રહી છે ત્યારે રસી (Vaccine) આગામી માર્ચ મહિના સુધી સામાન્ય જનજીવન સુધી પહોંચી...
ગુજરાત (Gujarat) સહિત સુરતની (Surat) નવ સ્કૂલ્સ માટે આજે ફી રેગ્યુલેટરી કમિટીએ ફી ઘટાડો કરતું માળખું જાહેર કરતાં વાલીઓને હાશકારો થશે. પરંતુ...
બોડેલી: બોડેલી – ડભોઇ હાઇવે પર આવેલા પાટણા ગામ પાસે બે કાર સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકો...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની રસ્તા રેસામાં આવતા દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે આજે વહીવટી વોર્ડ નં-2માં સમાવેશ ગધેડા માર્કેટ લક્ષ્મીનારાયણ સોસાયટી...
વડોદરા : બિચ્છુગેગના સરગના કહેવાતા માથાભારે અસલમ બોડિયા સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં જ બિચ્છુ ગેંગના ત્રણ...
MUMBAI : ગેરકાયદે બાંધકામના કેસમાં બોમ્બે હાઈકોર્ટના શરણે ગયેલા સોનુ સુદને હાલ કોઇ રાહત નહીં મળે. સોનુ સૂદની અરજી નામંજૂર કરતા ન્યાયાધીશ...
ભારતના બંધારણની ૧૯ મી કલમ દેશનાં તમામ નાગરિકોને અભિવ્યક્તિની આઝાદી આપે છે, પણ તે આઝાદી એવી ન હોવી જોઈએ કે કોઈ પણ...
ક્રિકેટની રમતમાં ખેલાડી છેલ્લી સુધી આઉટ ન થાય – તેને અણનમ ખેલાડી કહેવાય છે. તેવું જ હાલમાં રાજકીય ફલક પર બન્યું છે....
અનાજના ઉત્પાદનમાં આગળ રહેલ આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ કુપોષિત બાળકો ધરાવે છે! કેવી કમનસીબી! છેલ્લાં ઘણાં વર્ષોથી બાળકોને પોષણયુક્ત ખોરાક મળી...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
દેશમાં કોરોના (CORONA) ની લડાઇ જીતવા માટે 16 મી જાન્યુઆરીથી રસીકરણ (VACCINETION) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણના પ્રથમ તબક્કાના આજે છઠ્ઠો દિવસ છે અને અત્યાર સુધીમાં 6.31 લાખ કોરોના વોરિયર્સને રસી અપાઇ છે. દરમિયાન, એવા સમાચાર આવ્યા છે કે દેશના 600 જેટલા લોકોને કોરોના રસીની આડઅસર થઈ છે. કેટલાક રાજ્યોમાં કોરોના રસી લગાવ્યા બાદ મૃત્યુ થયાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે. જોકે, મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષ વર્ધનએ કોરોના રસીકરણ પછી આવી રહેલા આડઅસરો વિશે વાત કરતાં કહ્યું કે, સત્ય એ છે કે રસી સંપૂર્ણપણે સલામત અને અસરકારક છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં નોંધાયેલી બધી આડઅસર સામાન્ય છે. રસીકરણ પહેલાં કેટલીક આડઅસરો જણાવવામાં આવી હતી. આવું કોઈપણ રસીકરણમાં થાય છે.

આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનએ કહ્યું કે, જો કોરોનાને દૂર કરવો હોય તો રસી લેવી જરૂરી છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો રાજકીય લાભ લેવા માટે રસીકરણ વિશે ખોટી વાતો ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેની અસર ઘણી જગ્યાએ જોવા મળી છે અને કેટલાક લોકો રસી અપાવવા માટે અચકાતા હોય છે. સરકાર કોઈના સ્વાસ્થ્ય સાથે જરાય રમશે નહીં. દરેકને સલામત રાખવા એ આપણી જવાબદારી છે.
હાલ કોરોના વેક્સિન લગાવ્યા બાદ મોતનો કિસ્સો પણ સામે આવ્યો છે. યુપીના મુરાદાબાદ જિલ્લામાં કોરોના દ્વારા રસી અપાયેલ એક વોર્ડ બોયનું રવિવારે અચાનક અવસાન થયું હતું. વોર્ડ બોય મહિપાલ સિંહ 46 વર્ષનો હતો. ડોક્ટરોએ કહ્યું છે કે પ્રારંભિક અહેવાલ મુજબ એવું લાગે છે કે મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સીએમઓએ કહ્યું કે શનિવારે રસી લગાવ્યા બાદ તેઓ સ્વસ્થ હતા. તે પોતાનું કામ સારી રીતે કરી રહ્યા હતા. જોકે, વોર્ડ બોયના દીકરાએ કહ્યું છે કે રસી લીધા બાદ તેના પિતાની તબિયત પહેલાની જેમ સામાન્ય નહોતી.

પુત્ર વિશાલે રવિવારે રાત્રે મીડિયાને જણાવ્યું હતું કે, ‘સવારે ડ્યૂટી પરથી છૂટ્યા બાદ તેઓ અચાનક માંદા થઈ ગયા હતા. મારે કોઈ કામ માટે જવું પડ્યું હતું એટલે હું ચાલ્યો ગયો, સાંજે મને ફોન આવ્યો કે મારી તબિયત વધુ ખરાબ છે. પરિવારે 108 પર ફોન કર્યો હતો પરંતુ તેઓ સમયસર આવ્યા ન હતા. શનિવારે રસીકરણ બાદ તેમને તકલીફ થઈ રહી હતી. એક સવાલના જવાબમાં વિશાલે કહ્યું કે તેના પિતા કોરોના પોઝિટિવ પણ નહોતા.