વિશ્વનાં અનેક દેશો ધર્માંધતાનાંવધી રહેલા ઉપદ્રવથી પીડાઈ રહ્યા છે. સામાન્યતઃ કોઈ પણ દેશનાં નાગરિકો આવી બાબતમાં જલદ વ્યવહાર કરતાં દેખાતાં નથી અને...
અમેરિકા દાયકાઓથી દુનિયાનું જમાદાર થઈને ફરે છે. દુનિયામાં કોઈ પણ બે પડોશી દેશો વચ્ચે જરા જેટલી પણ તિરાડ પડે કે અમેરિકા ત્યાં...
આજવા સરોવરના નવા બેરેજથી પૂર નિયંત્રણ વધુ મજબૂત બનશે પાણી છોડવાની સુવિધા માટે 650 ફૂટ લાંબું બેરેજ ચોમાસા પછી બનશે ગયા વર્ષે...
શહેરમાં નકલી જન્મના દાખલા બાદ બોગસ ફાયર એનઓસીનો સિલસિલો યથાવત ચીફ ફાયર ઓફિસર આજે પોલીસમાં બોગસ ફાયર એનઓસી મામલે ફરિયાદ આપશે વડોદરા...
વ્યવસાય બરાબર ચાલતો ન હોય આર્થિક સંકળામણમાં આવી 9 માળની બિલ્ડિંગ પરથી પડતુ મુક્યું પ્રતિનિધિ વડોદરા તા.26ગોત્રી વિસ્તારમાં આવેલી બેલોસિમા ફ્લેટમાં રહેતા...
નેશનલ હાઇવે પર એપીએમસીની સામે એસઓજી પોલીસની રેડ નાજુ ભરવાડ સહિત 7 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો પ્રતિનિધિ વડોદરા તા.26વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં એસઓજી...
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતા અઠવાડિયે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી નહીં આપે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ (SCMP) એ...
જામ્બુવાથી કરજણ હાઈ વે પર સેંકડો ખાડાના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થયો સાંસદની રજુઆત બાદ હાઈવેનું તંત્ર દોડતું થયું વડોદરા: રાજ્યમાં...
30 દિવસની મુસાફરી માટે 18 દિવસનું અને 60 દિવસની મુસાફરી માટે 36 દિવસનું ભાડું વસૂલવામાં આવશે બસોમાં વધી રહેલા લોડ ફેક્ટર અને...
ગુરુવારે ટુ-વ્હીલર વાહનો પર ટોલ ટેક્સ લાદવાના સમાચાર વાયરલ થવા લાગ્યા. જોકે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ અંગે...
એલ.એલ.બી પાસ કરી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ની પરીક્ષા એ.આઇ.બી.ઇની પરીક્ષા આપવા વડોદરા શહેર જિલ્લાના વિધ્યાર્થીઓને અમદાવાદ જવું પડતું હતું (પ્રતિનિધિ) વડોદરા...
SOG પીએસઆઈ એન વી દેસાઈ અને બી.કે. ડૉ. અરુણાદીદી એ રેલીને લીલી ઝંડી આપી હતી રેલી યોજી સકારાત્મક અને સુખી જીવન માર્ગ...
લાલબાગ બ્રિજ પર રાત્રે રિફ્લેક્ટર કે બેરિકેટ વગર કામમાં ઉડાઉ જવા રિક્ષા ચાલકના મોત બાદ પણ ખાડા પૂરવાની કામગીરીમાં બેદરકારી યથાવત્ વડોદરા...
આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી.મંદિર પરિસરમાં ભક્તો માટે 45ટન શીરો પ્રસાદી બનાવવામાં આવી રહ્યો છે ગોત્રી ઇસ્કોન મંદિર...
દાહોદ : આજરોજ બપોરે ૧:૦૦ કલાકે દાહોદ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે જીજે ૦૬ એએક્સ ૯૬૦૨ નંબરનું ટેન્કર મુંબઇથી મેઘનગર ક્રિષ્ના...
શહેરમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્ય રીતે આયોજિત કરવામાં આવી રહી છે. રથયાત્રાના માર્ગ પર શ્રદ્ધાળુઓને અવરજવર સુગમ રહે અને કોઈ અવરોધ...
સુરક્ષાને ધ્યાનમાં લઈ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કર્યું ઝાલોદ: ઝાલોદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ અને રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું...
જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમારું બેંક એકાઉન્ટ, OTP, KYC અથવા અન્ય વ્યક્તિગત માહિતી માંગે છે તો તે બિલકુલ ન આપો….. સરકારે અમિતાભ...
કપડવંજ: કપડવંજ પંથકમાં છેલ્લે ગત ૧૯ તારીખે ત્રણ ઈંચ વરસાદ વરસ્યા બાદ એક સપ્તાહ પછી વરસાદનું પુનરાગમન થયું છે. ગત સપ્તાહમાં વાદળછાયા...
ભારતે ફરી એકવાર પાકિસ્તાન, ચીન સહિત સમગ્ર વિશ્વને આતંકવાદ પર કડક સંદેશ આપ્યો છે. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શાંઘાઈ સહકાર સંગઠનની...
તા. 27 જૂનને અષાઢ સુદ બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન ઈસ્કોન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે. સુરતના જહાંગીરપુરાના ઈસ્કોન...
લાસ વેગાસમાં બુધવારે સવારે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. ટેકઓફ કર્યા પછી તરત જ વિમાનના એન્જિનમાં આગ લાગી. હેરી રીડ...
સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર તોફાની વધારા સાથે બંધ થયું. શરૂઆતથી જ બંને બજાર સૂચકાંકોએ જે ગતિ મેળવી હતી, તે બજાર...
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ ઇઝરાયલ પર વિજય માટે તેમના દેશવાસીઓને અભિનંદન આપ્યા છે. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું છે,...
ભારતીય શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ આજે તા. 26 જૂન 2025ના રોજ સાંજે 4:00 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) પર...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે નેધરલેન્ડ્સમાં નાટો સમિટ દરમિયાન કહ્યું હતું કે ઈરાને યુદ્ધમાં બહાદુરી બતાવી. તેઓ તેલનો વેપાર કરે છે. જો...
ICC એ તાજેતરમાં પુરુષોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. આમાં બાઉન્ડ્રી સંબંધિત નિયમો 2025-27 ના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રથી...
નવસારીઃ દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં ભારી વરસાદણા કારણે નદીઓ છલકાઈ છે. તેના લીધે આજરોજ...
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના વિમાન દુર્ઘટના અંગે એક મોટી અપડેટ જાહેર કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર અકસ્માત...
વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીમાં ખુશીના બદલે ડખા શરૂ થયા છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
વિશ્વનાં અનેક દેશો ધર્માંધતાનાંવધી રહેલા ઉપદ્રવથી પીડાઈ રહ્યા છે. સામાન્યતઃ કોઈ પણ દેશનાં નાગરિકો આવી બાબતમાં જલદ વ્યવહાર કરતાં દેખાતાં નથી અને તેઓ માટે ભાગે ‘જીવો અને જીવવા દો’નું વલણ કેળવે છે કારણ કે આર્થિક વ્યવહારમાં જાતિ-ધર્મ કે બોલીનાં આધારે વ્યવહાર થતો નથી. હવે જે તે દેશમાં રાજકીય આગેવાનો ધર્મને આગળ રાખી સત્તા પ્રાપ્તિ, જાળવણી માટે લોકોને એક વાડા તરફ ધકેલે છે. દેશોની વચ્ચેની લડાઈનું મૂળ કારણ ધર્મ રહ્યું છે. તેમાં ઈઝરાયેલ મુખ્ય છે.
ભારત પાકિસ્તાનનો દાખલો ખાસ કરીને ૧૯૪૭થી વર્તાઈ રહ્યો છે તેમાં આગની ચિંગારી ચુસ્ત ધાર્મિક વલણ ઉશ્કેરાઈ રહી છે પરંતુ તેના કરતાં ખતરનાક દેશની અંદર જ ફેલાઈ રહ્યું છે તે એક મોટા ખતરાની નિશાની બની છે. રહી દેશ વચ્ચેનાં ધર્મ અથવા આર્થિક વિગ્રહનો વાત તો આજ બાબત માનવીય મૂલ્યોનું નિકંદન કાઢી રહ્યા છે. અણુ શસ્ત્રોની સાથે સાથે હવે પરમાણુ તેમજ રાસાયણિક હથિયારો સત્તાધારીઓનાં હાથમાં શોભાનાં ગાંઠિયા નથી રહ્યાં તેઓ તેનો ઉપયોગ કરવા તલસી રહ્યા છે. જે માનવજાતને નષ્ટ કરવા તરફ ધકેલે છે. પહેલા પણ સરમુખત્યાર શાસકો હતા પણ આજે લોકતંત્રનાં ઓળા હેઠળ આપખુદશાહી વિસ્તરી રહી છે. આ એક મોટી ચિંતાજનક સ્થિતિ કહી શકાય.
મુંબઈ – શિવદત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.