ગાંધીનગર : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા તરીકે પ્રમુખસ્વામી મહારાજની વરણીને ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રમુખ વરણી અમૃત...
એક સુંદર દૃષ્ટાંત કથા છે.એક દિવસ એક નાનકડો છોકરો તેની મા સાથે મેળામાં ફરવા ગયો અને માની આંગળી પકડીને તે મેળામાં ફરી...
હોતા હૈ, ચલતા હૈ ! એ કલ્ચરને ભારત સરકાર સુધારી શકી નથી, બલ્કે વધુ વણસ્યું તેનું બોલકું ઉદાહરણ જોયું. હજી હમણા તો...
તાજેતરમાં ક્રિશ્ચિયન ઉપર હુમલાઓ અને સામુહિક કતલના બનાવોને લઈને નાઇજિરિયા સમાચારોમાં ચમક્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાઇજિરિયામાં ક્રિશ્ચિયન સમુદાય પર થતા...
ધન્નીપુર ગામ અયોધ્યાથી લગભગ 20 કિલોમીટર દૂર છે. આ ગામ છેલ્લાં કેટલાંક વર્ષોથી ચર્ચામાં છે, કેમકે, સરકારે અહીં મસ્જિદ બનાવવા માટે જમીન...
દેશમાં ઇન્ડિગો એરલાઇન્સની કટોકટી સતત સાતમા દિવસે પણ જોવા મળી છે. સ્ટાફની અછત અને ઓપરેશનલ ગડબડને કારણે આજે 8 ડિસેમ્બર સોમવારે પણ...
વંદે માતરમ્ આ બે શબ્દો જ નથી કે કોઇ સામાન્ય ગીત નથી. ભારતીય જનતાના અવાજમાં એને ગાતા જ દેશ પ્રત્યેનો પ્રેમ ઉભરી...
પુરપાટ દોડતી ગાડીઓમાંથી જીપ્સમ ઢોળાતા લોકોના સ્વાસ્થ્ય પર અસર છેલ્લા 40 વર્ષથી અહીંયા રોડ નથી બન્યો,રજુઆતની અવગણના ( પ્રતિનિધિ )વડોદરા,તા.8 વડોદરા શહેર...
જયારે લતાજી અને આશાજીએ ગુજરાતી ગીતોમાં પદાર્પણ કરવાનું શરૂ કર્યું હતું, લગભગ એ જ સમયગાળામાં શરૂમાં ગીતા રોયના નામથી ગુજરાતી ગીતો અને...
એક તરફ ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ સરકાર દ્વારા કામગીરી જ એવી કરવામાં આવે છે કે...
ભારતભૂમિ પ્રાચીન સંસ્કૃતિની એક ભૂમિ છે. સંસ્કૃતિની મિસાલ છે. પ્રાચીન સમયમાં પણ એનો ડંકો વાગતો અને વિશ્વગુરુ બની પૂજાતો દેશ હતો. સાડા...
થોડા દિવસથી ગુજરાતમાં મુખ્ય સમાચારમાં કોઈ પટ્ટાઓ ઉતારી દેવાની તો કોઈ સંસ્કારની વાતો ચાલે છે. સામાન્ય રીતે સવાલ સત્તા પક્ષને કરવાના હોય....
કલર્સ ટીવીના લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 19’ નો ગ્રાન્ડ ફિનાલે ગઈ કાલે 7 ડિસેમ્બરે યોજાયો અને અંતે ગૌરવ ખન્નાને વિજેતા જાહેર...
હવે શિયાળો શરૂ થઇ ગયો છે. માટે શિયાળામાં શરીરની ખાસ કાળજી લેવી જરૂરી છે, જે નીચે પ્રમાણે છે. (1) ગરમ કપડાં પહેરો....
કોલસાની આગથી ચાલતી ગાડી પ્રારંભકાળમાં ‘‘આગગાડી’ કહેવાઈ પણ તે પછી વીજશક્તિ કામે લગાડાઈ. ભારતમાં ચારે દિશામાં રોજ દોડતી એ ગાડીનો લાભ રોજનાં...
સબકી પરવાહ કરનેવાલા ચલા ગયા. જાણીતી અભિનેત્રી આશા પારેખના ધર્મેન્દ્રના અવસાન સમયના આ શબ્દો એકદમ સાચા છે. એક વાર જાણીતી ફિલ્મ ‘ફૂલ...
એક વિદ્વાન તત્ત્વચિંતકે કહ્યું છે કે, વિશ્વની સમગ્ર ભાષાઓમાં અઘરામાં અઘરો શબ્દ કે વાક્ય હોય તો એ મારી ભૂલ થઇ છે. ઘણા...
હાલોલ: હાલોલ નગરના ઔધોગિક વિસ્તારમાં આવેલી રૂબામીન કંપનીમાં આજે મોડી સાંજે કંપની માં ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી હતી. બનાવને...
જાંબુવા અને તરસાલી બાદ હવે અલકાપુરી: છેલ્લા કેટલાક દિવસોમાં 3 કામદારોના મૃત્યુએ સેફ્ટી કાયદાઓના અમલ સામે ગંભીર પ્રશ્નાર્થ મૂક્યો વડોદરા શહેરની કન્સ્ટ્રક્શન...
મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટો અકસ્માત થયો છે. એક ઇનોવા કાર કોતરમાં પડી ગઈ જેમાં 5 લોકોના મોત થયા. સપ્તશ્રૃંગી દેવી મંદિરથી પરત...
ભરૂચ: તા.7‘નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન’ હેઠળ સક્રિય બનેલી ભરૂચ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ ટીમે ભરૂચના ચાવજ ગામની સીમમાં રેઇડ કરીને પ્રતિબંધિત મેફેડ્રોન...
( પ્રતિનિધિ )વડોદરા,તા.7 વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા...
ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગ તરફથી ધમકી મળી છે. ફોન કરનારે ચેતવણી આપી છે કે જો તે સલમાન ખાન સાથે બિગ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.7 આગામી 15 દિવસમાં ત્રણ જેટલા વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતા ઠંડી નું જોર વધશે ત્યારે રવિવારે વડોદરા શહેરનું મહત્તમ તાપમાન 29.2...
ઇન્ડિગોમાં ઓપરેશનલ કટોકટીનો આ સતત છઠ્ઠો દિવસ છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ આજે રવિવારે 650 ફ્લાઇટ્સ રદ કરી છે. જોકે કંપની...
રામપુરના સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન અચાનક બીમાર પડી ગયા છે. તેમની બગડતી તબિયતની માહિતી મળતાં જિલ્લા હોસ્પિટલના ત્રણ ડોકટરોની એક...
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની રવિવારે મુંબઈ અને રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર ઉદયપુરના એક ઉદ્યોગપતિ સાથે ₹30 કરોડની છેતરપિંડી કરવાનો...
છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા ઈન્ડિગો કટોકટીને કારણે, શનિવારે 800 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આ વલણ છઠ્ઠા દિવસે પણ...
યુનાઇટેડ સ્ટેટ્સના હવાઇયન ટાપુઓમાં સ્થિત વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક કિલાયુઆ ફરીથી જાગી ગયો છે. આગ અને લાવા અને રાખની જ્વાળાઓ 400...
ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર અને ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ આખરે પોતાના અંગત જીવન અંગે ચાલી રહેલી અફવાઓ પર મૌન તોડ્યું છે. મંધાનાએ પોતાના...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ગાંધીનગર : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા તરીકે પ્રમુખસ્વામી મહારાજની વરણીને ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડે સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ભવ્ય અને દિવ્ય સમારોહ યોજાયો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજના ગુણોમાંથી જીવનનો સાર કાઢી શકાય અને જીવનને ઉપયોગી વાતો અપનાવી શકાય એમ છે. સાબરમતી નદીના કિનારે પણ પ્રમુખ સ્વામીના જીવનના ૭૫ ગુણો નૌકાઓના માધ્યમથી પ્રદર્શિત કરાયા છે, જે લોકોને જીવન જીવવાનો રસ્તો પ્રદર્શિત કરવાનું કામ કરે છે. પ્રમુખસ્વામી મહારાજના જીવન અને યોગદાનની દ્રષ્ટિએ જોઈએ તો, તેમણે એક તરફ તો આધ્યાત્મ અને વૈષ્ણવ દર્શનને વ્યાપક બનાવ્યું અને વ્યાપક બનાવવા કરતાં પણ વધુ મોટું કાર્ય તેને વ્યવહારુ બનાવવાનું કર્યું. તેમણે ભક્તિ અને સેવા બંનેને એકબીજા સાથે જોડીને, ‘નરમાં જ નારાયણના દર્શન કરવાના’ આપણા વેદ વાક્યને કશું જ બોલ્યા વગર ચરિતાર્થ કરવાનું કામ કર્યું છે.

શાહે કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજે કરુણાના માધ્યમથી બીજા જીવનો ઉદ્ધાર કરવાની આપણી વર્ષો જૂની ઋષિ સંસ્કૃતિને પ્રસારીને ન કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય, પરંતુ સમગ્ર સનાતન ધર્મ માટે બહુ મોટું કામ કર્યું છે. સનાતન ધર્મના અનેક સંપ્રદાયોમાં સંતનું તત્વ સંચિત કરવાનું કામ તેમણે કોઈ ઉપદેશ આપ્યા વગર કર્યું અને સંત સમાજની સન્યાસ વ્યવસ્થાને સુદ્રઢ કરી. શાહે કહ્યું હતું કે, ધીરે ધીરે સમાજમાં ભાગવત શ્રદ્ધા ઘટતી જતી હતી, ત્યારે પ્રમુખસ્વામી મહારાજ અને તેમના હજારો સંતોએ પોતાના આચરણથી સનાતન ધર્મ માટે સંદેશ ફેલાવીને એ શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી છે.