છેલ્લાં પાંચ દિવસથી ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેન્સલ થવાના લીધે હજારો મુસાફરો અટવાયા છે. દેશના અનેક એરપોર્ટ પર કલાકો સુધી મુસાફરોએ રઝળવાનો વારો આવ્યો...
પંચમહાલના ઘોઘંબા તાલુકાના રણજીતનગર GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા, ગ્રામજનોમાં ફેલાયેલા ગભરાટ બાદ કંપનીની સ્પષ્ટતા વહેલી સવારે ધુમાડાના ગોટેગોટા જોઈ...
સુડાનના અર્ધલશ્કરી દળો (રેપિડ સપોર્ટ ફોર્સિસ RSF) એ દક્ષિણ-મધ્ય સુડાનના દક્ષિણ કોર્ડોફાન રાજ્યના કાલોગી શહેરમાં એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો. ડોકટરોના...
આવકવેરાના કાયદામાં ફેરફાર પછી સરકારનું ધ્યાન કસ્ટમ ડ્યુટી સિસ્ટમમાં ફેરફાર પર છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે શનિવારે એક કાર્યક્રમમાં આ અંગે...
છેલ્લા ચાર દિવસમાં દેશભરમાં 1,000 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને મોટી અસુવિધા થઈ રહી છે. ઘણા...
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ પર ફરી એકવાર તણાવ વધ્યો છે. બંને દેશો વચ્ચે ચમન સરહદ ક્રોસિંગ પર ભારે ગોળીબાર થયો. અફઘાન...
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદ જેવી ડિઝાઇનમાં મસ્જિદ બનાવવાના નિર્ણયે રાજકીય તોફાન ઉભું કર્યું છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ...
ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળી છે. ભારતીય ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલ સંપૂર્ણપણે ફિટ છે. ગરદનની ઈજામાંથી સ્વસ્થ થયા બાદ તેણે...
ગઇકાલે જામનગરમાં સભા દરમ્યાન આમ આદમી પાર્ટીનાં વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર એક શખ્સે જૂતુ ફેંકીને હુમલો કર્યો હતો. આ મુદ્દે આમ...
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં આજે એક વિવાદાસ્પદ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે 1992માં અયોધ્યામાં તોડી...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચ આજે (6 ડિસેમ્બર) વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ...
ઇન્ડિગો કટોકટીને કારણે સેંકડો ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. દરમિયાન, ઉડ્ડયન મંત્રાલયે અનેક એરલાઇન્સ દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર હવાઈ ભાડા વધારાને સંબોધવા માટે...
ઇન્ડિગો એરલાઇનમાં ચાલી રહેલી ભારે ગડબડ અને સતત વિલંબને કારણે સામાન્ય મુસાફરો ઉપરાંત સેલિબ્રિટીઓ પણ નારાજ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર...
વહેલી સવારે ધુમાડાના ગોટેગોટા દેખાતા લોકોમાં ભયનો માહોલ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ (GFL) કંપનીમાં ફરી...
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત પાંચમા દિવસે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. સ્ટાફની અછત, ટેકનિકલ મેનેજમેન્ટ ગડબડ અને ઓપરેશનલ ટીમ...
કેન્દ્ર સરકારે જીએસટી માં ઘટાડો કર્યો એ આવકારદાયક વાત છે, વિપક્ષની માંગણી સંતોષવી પડી. આ વાતને આજે બે મહિના થાય છે,ખરું. હવે...
કોઈપણ ક્ષેત્રની મોટી કંપનીઓ જે કંપનીઓની જીવા દોરી ખરેખર નાના વેપારીઓ જ છે એ જ શાખ અને ક્રેડિટ ખરાબ કરવાનું કામ એ...
બોલિવુડમાં દિવાળી દરમિયાન કુલ ચાર કલાકારોએ અંતિમ વિદાય લીધી. સૌથી પહેલા જાણીતા બે હાસ્ય કલાકારો અસરાની, સતીષ શાહ ગયા. પોતાની વિશિષ્ટ કલાથી...
હાલમાં જ વરિષ્ઠ રાજકારણી અને વર્તમાન સુરત જનરલ હોસ્પિટલના ચેરમેન દ્વારા મ્યુ. કમિશનરને ચૌટાબજારમાંથી કાયમી ધોરણે દબાણ હટાવવા અંગે લેખિત રજુઆત કરવામાં...
દેશભરમાં ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ અને વિલંબ થતાં મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હજારો મુસાફરોને છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થતા એરપોર્ટ પર કલાકો...
અખબારી અહેવાલો મુજબ 10 સંસ્થા અને જાગૃત નાગરીકોએ દબાણ અને નશાખોરીની ફરિયાદ કરતા 15 દિવસથી નિકાલ ન આપતા ધારાસભ્યએ લેખિતમાં ઉકેલ લાવવા...
કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી સંસદભવનમાં એક રખડતા કૂતરાને સાથે લઇ ગયા હતાં. એમણે એ પછી એક ટીપ્પણી એ પણ કરી હતી કે...
આશ્રમમાં અભ્યાસ પૂરો કરીને જઈ રહેલા શિષ્યોનો વિદાય સમારંભ હતો. આજે ગુરુજીનું છેલ્લું પ્રવચન સાંભળવા મળવાનું હતું. બધા શિષ્યો ગુરુજીના શબ્દો સાંભળવા...
સમાચાર માધ્યમોમાં જોવાં મળેલાં આ મથાળાં ભલે ચીલા-ચાલુ લાગે પણ આ વખતે સાર્થક અને સચોટ છે. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતીનની આ...
ભારતમાં કેટલાંક મુખ્યમંત્રી એવાં છે કે જેની કોઈ જોડ નથી અને એમનો કોઈ તોડ નથી. કારણ કે એ ખુદ જડતોડમાં પારંગત છે....
ભારતમાં એવિએશનના ઈતિહાસમાં જે સ્થિતિ હાલમાં સર્જાઈ છે તેવી ક્યારેય સર્જાઈ નહોતી. ડીજીસીએ તાજેતરમાં એવો નિર્ણય લીધો હતો કે દરેક ક્રુ મેમ્બરને...
યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ શાંતિ યોજના નિષ્ફળ ગઈ છેત્યારેરશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારત મુલાકાત...
શિક્ષણ બોર્ડ દ્વારા કરાયેલા છબરડા બાદ ભૂલ સુધારી : પરિપત્ર જાહેર કર્યો જાહેર રજા ના દિવસે પણ પરીક્ષાનું સમયપત્રક તૈયાર થતા વાલીઓ...
વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને રાજ્ય પોલીસવડાએ વડોદરા કચેરીની મુલાકાત કરી વડોદરા તારીખ 5રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા રેન્જ આઈજી કચેરીની વાર્ષિક ઇન્સ્પેક્શનને...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાત માટે ભારત આવ્યા છે. આજે (શુક્રવાર, 5 ડિસેમ્બર) પુતિનની મુલાકાતનો બીજો દિવસ છે. પુતિને રાજઘાટ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
છેલ્લાં પાંચ દિવસથી ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેન્સલ થવાના લીધે હજારો મુસાફરો અટવાયા છે. દેશના અનેક એરપોર્ટ પર કલાકો સુધી મુસાફરોએ રઝળવાનો વારો આવ્યો છે. અનેક મુસાફરો ફ્લાઈટ્સ રદ થવાના લીધે પરેશાન થઈ રહ્યા છે ત્યારે હવે સરકારે આ મામલે મધ્યસ્થી કરી છે અને ઈન્ડિગોને રવિવાર સુધીમાં એટલે કે આવતીકાલે 7 ડિસેમ્બર સુધીમાં તમામ મુસાફરોને રિફંડ આપવા આદેશ કર્યો છે.
ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં સર્જાયેલા તાજેતરના વિક્ષેપો અને રદ થયેલી ફ્લાઇટ્સને કારણે દેશભરના હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. વધતી ફરિયાદો અને મુસાફરોની તકલીફને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગો એરલાઇન્સને કડક સૂચના આપી છે કે મુસાફરોને તમામ બાકી રિફંડ 7 ડિસેમ્બર રવિવારની રાત્રે 8 વાગ્યા સુધીમાં પરત કરવામાં આવે.
મંત્રાલયે ઇન્ડિગોને સ્પષ્ટ જણાવ્યું છે કે આ પરિસ્થિતિમાં મુસાફરો પાસેથી કોઈપણ રિશેડ્યુલિંગ ફી વસૂલ ન થાય. જો કોઈ મુસાફર પોતાની ફ્લાઇટ ફરીથી બુક કરે છે તો તેની માટે કોઈ પણ વધારાનો ચાર્જ નહીં લેવાય. મંત્રાલયે સૂચના આપી છે કે જો આ આદેશનું પાલન ન થાય તો એરલાઇન સામે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે છે.
સ્પેશિયલ પેસેન્જર સપોર્ટ અને રિફંડ સેલ બનશે
મુસાફરોની રિફંડ પ્રક્રિયા ઝડપથી પૂરી થાય તે માટે ઇન્ડિગો પાસે સ્પેશિયલ પેસેન્જર સપોર્ટ અને રિફંડ સેલ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સેલ સીધા જ અસરગ્રસ્ત મુસાફરોનો સંપર્ક કરશે અને તેમને રિફંડ, રિબુકિંગ અથવા અન્ય વ્યવસ્થામાં મદદ કરશે.
ખોવાયેલ સામાન 48 કલાકમાં પહોંચાડવાનો આદેશ
ફ્લાઇટ રદ અને વિલંબને કારણે કેટલાક મુસાફરોના સામાન ખોવાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે. આ માટે મંત્રાલયે ઇન્ડિગોને કડક સૂચના આપી છે કે મુસાફરોના ખોવાયેલ તમામ લગેજ 48 કલાકની અંદર મુસાફરના ઘરે પહોંચાડવામાં આવે.
સાથે જ મુસાફરોને તેમના સામાનની ટ્રેકિંગ માહિતી અને ડિલિવરી સમય અંગે સતત અપડેટ આપવામાં આવશે. જો સામાનને નુકસાન થયું હોય અથવા મળવામાં વિલંબ થાય તો યોગ્ય વળતર પણ આપવામાં આવશે.
જરૂરિયાતમંદ મુસાફરો માટે ખાસ વ્યવસ્થા
મંત્રાલયે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, અપંગ મુસાફરો, વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટે વધારાની મદદ અને માર્ગદર્શન આપવા ઇન્ડિગોને સૂચના આપી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ખાતરી આપી છે કે પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને એરલાઇનને શક્ય તેટલી વહેલી તકે કામગીરી સામાન્ય પર લાવવા સૂચના આપવામાં આવી છે.