ઔદ્યોગિક નગરી અંકલેશ્વર-ઝઘડિયા થઈને નર્મદાનું જિલ્લા પેલેસ રાજપીપળાને જોડતી બ્રોડગેજ રેલવે હાલ બંધ હોવાથી ફરીવાર ચાલુ કરવા લોકમાંગ ઊભી થઇ છે. આ...
તેલંગાણાના દવાના ઉત્પાદક દ્વારા ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસની સારવાર માટે વપરાતી દવા CUVICON બ્રાન્ડની બનાવટી દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત સુરત અને...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરમાં બુધવારે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ અમદાવાદમાં આગામી તા.12મી જુલાઈ – અષાઢી બીજના રોજ...
રાજયમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન 776 બાળકો એવા છે કે જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા છે. આ બાળકોને સહાય આપવા માટે આજથી...
ઉમરગામ, સાપુતારા: મોંઘવારીના (Inflation) વિરોધમાં કોંગ્રેસે (Congress) ઉમરગામમાં જનચેતના યાત્રા રેલી કાઢતા પોલીસે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી હતી. બાદમાં તમામને જામીન ઉપર...
રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘણા ઓછા થઈ રહ્યાં છે. ઘણા મહિનાઓ પછી છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નોધાયું નથી....
સુરત: (Surat) સુરત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદે જાણે વિદાય લઇ લીધી હોય તેમ આકરો તડકો અને ગરમી અનુભવાઇ રહી છે. પરંતુ હવે...
ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્રની મોદી સરકારમાંથી 14 જેટલા મંત્રીઓએ રાજીનમા આપી દીધા છે ત્યારે કેબીનેટના (Cabinet) આજે સાંજે કરાયેલા વિસ્તરણ દરમ્યાન નવા 43...
નવી દિલ્હી: (Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) નવી સેના તૈયાર થઈ ગઈ છે. સંસદ ભવનમાં મોદી સરકારના નવા મંત્રીમંડળનું (Cabinet) વિસ્તરણ...
મુંબઈ: (Mumbai) રાજકીય સમ્માન સાથે ભારતના પહેલા સુપરસ્ટાર અને ‘ટ્રેજેડી કિંગ’ દિલીપકુમારને સુપુર્દ-એ-ખાક (Burial ceremony) કરવામાં આવ્યા છે. તેઓનું બુધવારે 7 જુલાઈ...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) ના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ( CM MAMTA BENARJI) કોલકાતા હાઈકોર્ટે ( KOLKATTA HIGHCOURT) મોટો ઝટકો આપ્યો છે....
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ( PM NARENDRA MODI) કેબિનેટ કેવી હશે, તેની પ્રથમ તસવીર સામે આવી છે. મોદી મંત્રાલયમાં 43 નામ પાક્કા છે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( pm narendra modi) મંત્રીમંડળનું વિસ્તરણ આજે સાંજે થશે. 43 જેટલા નામ સામે આવ્યા છે જે મંત્રી પદના શપથ...
સુરત : સુરત મનપામાં ( surat smc) નવા શાસકો સાથે નવી કારની ખરીદી કરવાની દરખાસ્ત સ્થાયી સમિતીના એજન્ડામાં રજૂ કરવામાં આવી છે.મનપાના...
યોગગુરુ બાબા રામદેવે ( YOGGURU BABA RAMDEV) એલોપેથિક સારવાર અને ડોક્ટરો ( DOCTER) મુદ્દે ફરી એક વખત મોટું નિવેદન આપ્યું છે. તેમણે...
રશિયાથી ખરીદેલી બોફોર્સ તોપના મામલે દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર છેલ્લે સુધી કિચડ ઊડતું રહ્યું હતું તેવી હાલત વર્તમાન પ્રધાન...
વિચક્ષણ તંત્રી અને સાથોસાથ અતિ લોકપ્રિય નવલકથાકાર હરકિસન મહેતાનો ‘મૉસ્ટ ફૅવરિટ’ એટલે કે બહુ માનીતો શબ્દ હતો : ‘જોગાનુજોગ’. …ક્યારેક કથામાં અણધાર્યો...
શશિ થરૂરે તેમના નિયતક્રમ મુજબ ફરી એક નવો શબ્દ પ્રયોજ્યો. શબ્દ છે : ‘પોગોનોટ્રોફી’. નવા નવા શબ્દોનો બંધબેસતો ઉપયોગ કરીને શશિ થરૂર...
સાઈકલનાં પેડલ જોર અને જોશથી ચલાવતાં નિહાર આજે મૂડમાં હતો. કેમ ન હોય? આખરે આજે કેટલા દિવસોની ઇચ્છા પૂરી થઇ હતી. આજે...
આકાશવાણીની નોકરી એટલે અનાયાસે જ ગુજરાતના સાક્ષરો, સારસ્વતો વિદ્વાનોને મળવાનો સુયોગ. 1984 માં હું આકાશવાણીમાં જોડાયો ત્યારે ગાંધીવિચારના મૂલ્યો સાથે જીવતી એક...
આદમ અને ઈવના જમાનામાં શું થતું હતું તે અંગે અટકળો કે કલ્પના કરી શકીએ કે પછી તેનાથી પણ પ્રાચીન કામોત્તેજક ભાવભંગિમાઓ ધરાવતી...
જીવનમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. એક હંમેશાં નીરસ, થાકી ગયેલા, નખાઈ ગયેલા અને હતાશાથી દોરાયેલા આવા લોકો નકારાત્મક વિચારોથી એવા...
SURAT : વરાછા ( varacha) માં સોસાયટીમાં જ રહેતી એક યુવકે સોસાયટીમાં જ રહેતી સગીરાને મળવા માટે બોલાવીને તેના ફોટા પાડી લીધા...
ઓક્સિજન ઓછો થઈ ગયો, ઓક્સિજનની ખૂબ જરૂર છે વગેરે જેવા શબ્દો આપણે હાલ કોરોનાકાળમાં ખૂબ સાંભળ્યા. શરીરમાં શું ફક્ત ફેફસાંને ઓક્સિજનની જરૂર...
અકસ્માતવાળી ટ્રકની બોડી વધારવામાં આવેલ હોવાનું જણાવી તેમ જ અકસ્માત સમયે ટ્રકમાં માન્ય ક્ષમતા કરતાં વધુ માલ ભરેલ હોવાની એટલે કે ટ્રક...
surat : સુરત મનપા દ્વારા મંગળવારે કતારગામથી સિંગણપોર ચાર રસ્તા તેમજ સિંગણપોર-ચાર રસ્તાથી સિંગણપોર ગામે સિંગણપોર ગામથી કોઝવે સુધીના ટી.પી. રસ્તા (...
પંકજ, મારી કંપનીએ અમેરિકામાં બ્રાન્ચ ખોલી છે. તેઓ મને એ બ્રાન્ચના મેનેજર તરીકે ‘ઈન્ટ્રા કંપની ટ્રાન્સફરી એલ-૧ વિઝા’ ઉપર અમેરિકા મોકલવા માગે...
લારી ચાલતી હોય કે સ્થિર તેની સાથે રહેવું કે તેની પાસે ઊભા રહેવું તે બહુ હિંમત માગી લેતું કામ હોય છે. રસ્તા...
સ્થળાંતર કરતા પ્રાણીઓની પ્રજાતિઓ કેવી પ્રજાતિઓ છે? સ્થળાંતર કરતા પ્રાણીઓની પ્રજાતિઓ એવી પ્રજાતિઓ છે કે જે અમુક નિશ્ચિત વર્ષના જુદા જુદા સમય...
પાદરા: પાદરા જંબુસર રોડ પર વડુ નજીક MGVCL ની ઓન ડ્યુટી બોલેરો ગાડી અને એકટીવા ને અકસ્માત થતા બે પાદરા ના ટેલિફોન...
વડોદરા જિલ્લા પંચાયતની બેઠકોનું જાહેરનામું: અનામત અને બિન-અનામત બેઠકોનું લિસ્ટ જાહેર
હોળી-ધૂળેટી પહેલા સુરતમાં કડક નિયમો: જાહેર સ્થળે રંગ-કાદવ ફેંકવા પર પ્રતિબંધ, ઉઘરાણી કરશો તો કાર્યવાહી
બરોડા ડેરી જંગ: કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા, ફોર્મ ભરાતા પહેલા જ રાજકારણ તેજ
ઈન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયાનું પરિણામ જાહેર
BSNL ડિરેક્ટરની ‘શાહી’ મુલાકાત વિવાદમાં: જ્યોતિરાદિત્ય સિંધિયા એ કડક વલણ અપનાવી અધિકારીને નોટિસ ફટકારી
સ્થાયી સમિતિ ચેરમેને ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી
સુરતમાં ધોળા દિવસે 35 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: છારાનગર ગેંગના 2 ઝડપાયા, 19.13 લાખ જપ્ત
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની દુકાનો મેળવવાની સુવર્ણ તક, 1 લાખથી 4.80 લાખ સુધીની અપસેટ વેલ્યુ નક્કી
વડોદરા: ઉનાળા પહેલા જ તંત્રએ પાણીની લાઈનોમાં લિકેજના ‘થીગડા’ મારવાનું છોડ્યું ?
બરોડા ડેરીની ચૂંટણીમાં ગરમાવો: દીનુ મામાએ ભાસ્કર પટેલને આપી ખુલ્લી ચેલેન્જ, 25 કરોડના માનહાનિના દાવાની ચીમકી
ઓલપાડના કારેલીમાં SOGનો મોટો દરોડો: 55.493 કિલો ગાંજા સાથે 4 આરોપી ઝડપાયા, 7 વોન્ટેડ જાહેર
ધો.10ની “હોલ ટિકિટ” લેવા જતાં વિદ્યાર્થીને કાળ ભરખી ગયો: બાઇક સ્લિપ થતાં પિકઅપ વાહન નીચે કચડાયો
1 એપ્રિલ 2026થી દેશભરમાં E20 પેટ્રોલ ફરજિયાત: જૂના વાહનો પર શું પડશે અસર?
મ્યુનિસિપલ કમિશનરની સમીક્ષા બેઠક : વિકાસકાર્યોમાં બેદરકારી દાખવનારા અધિકારીઓને અલ્ટીમેટમ
સીબીએસઈ ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર સરળ નીકળ્યું, વિદ્યાર્થીઓ મોજમાં : સારો સ્કોર થવાની શક્યતા
નડિયાદમાં પોલીસ કસ્ટડીમાં પોક્સોના આરોપીએ ગળું કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
અનિલ અંબાણીને ઝટકો: RCOM ફ્રોડ કેસ ગરમાયો, અનિલ અંબાણીની 3,716 કરોડની પ્રોપર્ટી જપ્ત
બોડેલીના ઢોકલીયા રેલવે ફાટક પાસેના દબાણો દૂર કરવા તંત્ર સક્રિય, દુકાનદારોને બે દિવસની નોટિસ
પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન મહિલા PSI પર હુમલો, ઉમેદવારે ખાખી વર્ધીમાં કોલર પકડી ઝીંક્યો લાફો
PSLVની સતત નિષ્ફળતા બાદ ISRO સક્રિય, નિવૃત્ત વૈજ્ઞાનિકોની નિષ્ણાત સમિતિ બનાવાઈ
ભાજપ શાસકો તળાવ ગળી ગયાઃ પાલ લેકમાં મોટું ઘાસ ઊગી નીકળ્યું, એક ટીપું પાણી નથી
નસવાડી તાલુકાના જૂના તણખલા ગામે પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી એક માસથી પાણી બંધ
નરેન્દ્ર મોદી પહોંચ્યા ઇઝરાઇલ: પીએમના તેલ અવીવ પહોંચતા પહેલા જ અમેરિકાએ 11 રેપ્ટર જેટ્સ તૈનાત કર્યા
30,000ની લાંચ લેતા ઝડપાયા અધિકારી, દરોડામાં ભુવનેશ્વર ફ્લેટમાંથી 4 કરોડ રોકડ જપ્ત
ગોધરામાં વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવી
છેડતી અને પોક્સોની ખોટી ફરિયાદ : હાલોલ સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો, ફરીયાદી સામે કાર્યવાહીનો આદેશ
જેતપુરપાવીમાં ટ્રાફિકમાં અડચણરૂપ લારી-ગલ્લાઓ હટાવાયા, હોળી પહેલા કાર્યવાહીથી વેપારીઓમાં રોષ
તુષાર ઘેલાણી કેસ ગરમાયો: પૂનમ ભદોરિયાએ કોર્ટમાં વ્હોટ્સએપ ચેટ્સ અને વિદેશ પ્રવાસનાં પુરાવા મૂક્યા
વિજય દેવરકોંડા વેડ્સ રશ્મિકા મંદાના: ઉદયપુરમાં બે વિધિથી થશે શાહી લગ્ન, 4 માર્ચે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન
બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ : વિદ્યાર્થીઓએ બેઠક વ્યવસ્થા નિહાળી
ઔદ્યોગિક નગરી અંકલેશ્વર-ઝઘડિયા થઈને નર્મદાનું જિલ્લા પેલેસ રાજપીપળાને જોડતી બ્રોડગેજ રેલવે હાલ બંધ હોવાથી ફરીવાર ચાલુ કરવા લોકમાંગ ઊભી થઇ છે. આ રેલવે ટ્રેકથી ભરૂચ અને નર્મદા જિલ્લા માટે કડીરૂપ સેતુબંધ સમાન છે. આ જ જગ્યાએ રજવાડા સમયે લગભગ નવ દાયકા પહેલાં નેરોગેજ ટ્રેનો ચાલતી હતી. થોડા સમય પહેલા સમયની માંગને લઈને અંકલેશ્વર, ઝઘડિયાથી લઈને રાજપીપળાની નેરોગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કર્યા બાદ રેલવે ચાલુ કરવામાં આવી હતી. જેનો લાભ ઔદ્યોગિક નગરી અંકલેશ્વર સહિત વિસ્તારમાં નોકરિયાત વર્ગને થતો હતો. જો કે, કોવિડ-19ના લોકડાઉનના પ્રારંભે બંધ થવાનું ગ્રહણ લાગતાં રોજબરોજ મુસાફરી કરનારાની ભારે કફોડી હાલત થઇ છે. જો સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેવડિયા માટે મુંબઈગરા માટે ટ્રેનવ્યવહાર વડોદરા, ડભોઇથી શરૂ કરી શકે તો અંકલેશ્વર-રાજપીપળા નિયમિત રેલવે ચાલતો વ્યવહાર બંધ કરવું કારણ યોગ્ય નથી.
અંકલેશ્વરથી ઝઘડિયા રાજપીપલા સુધી આ રેલવે લાઇન પર અંકલેશ્વર, ઉદ્યોગનગર, ડઢાલ, બોરીદ્રા, ગુમાનદેવ, ન્યૂ ગુમાનદેવ, ઝઘડિયા, અવિધા, રાજપારડી, ઉમલ્લા, જૂના રાજુવાડિયા, આમલેથા, તરોપા અને રાજપીપળા સહિત કુલ ૧૪ સ્ટેશન આવેલાં છે. આમ તો અગાઉ રેલવેને રાજપીપળાની આગળ કેવડિયા સુધી લંબાવવામાં આવે તો 100 ટકા ઓક્સિજનયુક્ત ઇકો પોઈન્ટ ડિસ્ટ્રિક્ટ પેલેસ તેમજ કેવડિયાનું નવું નજરાણું સ્ટેચ્યુ ઓફ યુનિટી ટુરિઝમ તરીકે વિકસતા સુરતીઓ, મુંબઈવાસીઓ આ વ્યવહારથી ઉમદા સવલત બની શકે છે. જો કે, બીજા વ્યવહાર માટે કેવડિયાને વડોદરા ડભોઇ સાથે રેલવે સેવાથી જોડવામાં આવ્યું છે. અંકલેશ્વર રાજપીપળા રેલવેનું વિસ્તૃતીકરણ કરી કેવડિયા સાથે જોડાય તો અંકલેશ્વરની આગળ મુંબઈ તરફની ટ્રેન સેવાનો લાભ પણ મળી શકે તેમ છે.
ઉપરાંત આ રેલવે બંને જિલ્લાની મુસાફર જનતા તેમજ અંકલેશ્વર, ઝઘડિયા જીઆઈડીસી સહિત ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં કામે જતા કામદાર વર્ગને પણ રાહત થાય તેમ છે. લોકડાઉનના પ્રારંભે બંધ કરી દેવાતાં રેલવે ફરીથી ચાલુ કરીને આખા દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત ટ્રેનો દોડાવાય તો મુસાફરોને યોગ્ય લાભ મળી શકે. આ વ્યવહાર જો વિઝનથી વિચારે તો કેવડિયા સુધી લંબાવે તો કેવડિયાથી ડાયરેક્ટ મુંબઈ સુધીની ટ્રેન વ્યવહાર શરૂ કરી આવકનું એક સાધન બની શકે એમ છે. ભરૂચ અને નર્મદા જિલ્લા સાથે જોડતી કડીસમાન આ અંકલેશ્વર-રાજપીપળા રેલવે સેવાને વિસ્તૃત બનાવાય તોજ આ વિસ્તારની જનતા તેનો યોગ્ય લાભ લઇ શકે. સમગ્ર મુદ્દે સ્થાનિક નેતાઓ ઉચ્ચ સ્તરે રજૂઆત કરે તો ધાર્યું પરિણામ મળી શકે એમ છે.