નવી દિલ્હી, ગાંધીનગર, તા. 14 અરબી સમુદ્ર (ARABIAN SEA)માં ઉદભવેલું ડિપ્રેશન 17મીએ ‘અતિ તીવ્ર વાવાઝોડા’ (CYCLONE)માં ફેરવાશે અને એક દિવસ બાદ ગુજરાતના...
મુંબઇ : ભારતીય ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (captain kohli) અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા (anushka shrma)એ કોરોના રાહત...
પેટ્રોલ અને ડિઝલના ભાવો (petrol diesel price) આજે સમગ્ર દેશમાં રેકોર્ડ (record in country) ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. આ સપ્તાહમાં આજે...
બીલીમોરા : ગણદેવી તાલુકામાં વર્ષનું પ્રથમ ‘તૌકતે’ વાવાઝોડું (tauktae cyclone) આવવાની સંભાવના (probability) છે. જેને કારણે ગણદેવીનાં 10 અને જલાલપોર તાલુકાનાં 26...
માંડવી: કોરોના કાળ (CORONA PANDEMIC)માં ઉદ્યોગ-ધંધાને ગંભીર અસર થઈ છે. ત્યારે ખેતી ક્ષેત્રે પણ ખેડૂતો (FARMERS)એ આર્થિક પાઈમાલ વેઠવાની નોબત આવી છે....
કોરોનાની મહામારી (corona pandemic)એ સમગ્ર રાષ્ટ્રને હચમચાવી નાખ્યું છે. એક તરફ શબની કાર્યવાહી અટકવાનું નામ નથી લઈ રહી, તો બીજી તરફ આ રોગચાળાએ...
‘લવ યુ જિંદગી’ ગીત પર ઝૂમતી અને હિંમત સાથે ઉત્સાહનો દાખલો આપતી એક છોકરીની જિંદગી આખરે તેનો સાથ છોડી ગઈ. ‘લવ યુ જિંદગી’ના...
દેશના 10 રાજ્યોમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકોર્માઇકોસિસ (mucormycosis) નામના જીવલેણ રોગથી કોરોના દર્દીઓ (corona patients)નું સંકટ વધ્યું છે. તંદુરસ્ત કોવિડ ઇન્ફેક્ટિવ્સની દૃષ્ટિ...
surat : રાજ્ય સરકારે આજે ધોરણ-10 એસએસસી ( ssc) ની પરીક્ષામાં માસ પ્રમોશન જાહેર કરતાં વિદ્યાર્થીઓ ગેલમાં આવી ગયા છે.રાજ્યમાં કોરોનાએ (...
દેશમાં ભારત બાયોટેકની કોવિસીન ( covaxin) અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકની કોવિશિલ્ડ ( covishield) ઉપરાંત, હવે રશિયાની સ્પુટનિક વીની ( sputnik v) રસી ( vaccine)...
navsari : નવસારી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસ ( corona virus) નું સંક્રમણ અટકાવવા માટે ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી...
surat : રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ ગુરુવારે ગુજરાતની તમામ ચેમ્બર ઓૅફ કોમર્સ સાથે વિડીયો કોન્ફરન્સથી કોરોના સંક્રમણ ( corona) ની બીજી...
ગોવાના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ઓક્સિજન ( oxygen) નો અભાવ ફરી એકવાર લોકોનાં મોતનું કારણ બની ગયો છે. ગોવાના મેડિકલ કોલેજ હોસ્પિટલ (...
surat : શહેરમાં માર્ચ–2020થી ફેલાયેલી કોરોના ( corona) મહામારીમાં સુરત મહાનગરપાલિકાના 22 હજાર જેટલા કર્મચારીઓ તથા કામદાર ભાઈ–બહેનો પોતાના જીવના જોખમે પણ...
surat શહેરમાં કોરોના ( corona) ની મહામારીએ સેંકડો લોકોને અજગરી ભરડામાં લેતા મોતના મુખમાં ધકેલ્યા છે. કોરોનાને કારણે કલેક્ટર દ્વારા તમામ નાગરિક...
ફેસબુક ( facebook) પર મિત્રતા કરીને દિલ્હીની એક મહિલા સાથે 28 મિત્રોએ સાથે મળીને ગેંગરેપ ( gangrape) કર્યો હતો. આ ઘટના 3...
કોરોના( corona) સંક્રમણ નો ભોગ બનેલું અમેરિકા હવે આ રોગને હાથતાળી આપી રહ્યું છે. યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (cdc)...
surat : કોરોના ( corona) સંક્રમણની બીજી લહેર ડાઇંગ-પ્રોસેસિંગ ઉદ્યોગ પછી વિવિંગ ઉદ્યોગ માટે પણ ઘાતક પૂરવાર થઇ છે. ફેડરેશન ઓફ ગુજરાત...
સુરત : સુરત શહેરમાં કોવિડ ( covid) કરતાં અત્યંત ખતરનાક અને ભયાનક ગણાતો 600 કરતાં વધારે મ્યૂકરમાઇકોસિસ ( mucormycosis) ના કેસ લોકોને...
સુરત: એક તરફ લોકોને વેક્સિન (CORONA VACCINE) મળતી નથી, વેક્સિનનો પુરતો પ્રમાણમાં જથ્થો આવી રહ્યો નથી. જેના કારણે લોકોને બીજા ડોઝ માટે...
‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન હેઠળ રાજ્ય સરકાર દ્વારા હવે કોરોનાની સંભવિત ૩જી લહેરની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે....
સુરત: રાજ્યના આરોગ્ય વિભાગ (STATE MINISTRY OF HEALTH)નાં અગ્રસચિવ જયંતી રવિ (JAYANTI RAVI)એ આજે રાજ્યભરનાં ઉદ્યોગ સંગઠનો (INDUSTRIAL ASSOCIATION)ના આગેવાનો સાથે ગુરુવારે...
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. ગુરૂવારે નવા 10,742 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 15 મૃત્યુ સાથે રાજ્યમાં...
સુરત: કોરોના સંક્રમણની બીજી લહેર (CORONA SECOND WAVE) ડાઇંગ-પ્રોસેસિંગ ઉદ્યોગ પછી વિવિંગ ઉદ્યોગ (INDUSTRY) માટે પણ ઘાતક પુરવાર થઇ છે. ફેડરેશન ઓફ...
રાજ્યમાં કોરોનાના કેસો ૭.૧૪ લાખને પાર કરી ગયા છે અને ૮૭૩૧ દર્દીઓએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે ત્યારે રાજય સરકારે કોર ગ્રુપની...
સુરત : સુરત (SURAT) શહેરમાં કોવિડ (COVID) કરતાં અત્યંત ખતરનાક અને ભયાનક ગણાતો મ્યૂકરમાઇકોસિસ (MUCORMYCOSIS)ના 600 કરતાં વધારે કેસ લોકોને થયો હોવાનો...
કોરોનાના કપરા સમયમાં રાજ્યની પ્રજા પર પડતા પર પાટુ સમાન નવા મ્યુકરમાઈકોસિસ રોગે સમગ્ર રાજ્યમાં કાળો કેર વર્તાવ્યો છે. તેવામાં મ્યુકરમાઈકોસિસ માટે...
અંકલેશ્વર: ભરૂચ (BHARUCH)ની COVID-19 હોસ્પિટલ પટેલ વેલફેરના ICU કોરોના (CORONA ICU) સેન્ટરમાં લાગેલી આગ (FIRE)માં 16 દર્દી અને 2 ટ્રેઇની નર્સ હોમાઈ...
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે....
દમણ : દમણ અને દીવ (DAMAN & DIV)ની સરકારી હોસ્પિટલ (GOVT HOSPITAL)ને ભારત સરકારે ખાસ સુવિધા આપી છે. હોસ્પિટલમાં કોરોનાની સારવાર (CORONA...
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
વડસર બ્રિજ ઉપર બે બાઈક સવાર વચ્ચે નજીવો અકસ્માત, બોલાચાલીથી ટ્રાફિક જામ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્વાધ્યાય પરિવારના અધ્યક્ષા પૂજ્ય દીદીજીને ‘D.Litt.’ ની માનદ પદવી અર્પણ કરાઇ
નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં ભારે ગંદકી, દુર્ગંધ ફેલાઈ
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, સોનાના ભાવે પણ રેકોર્ડ તોડ્યો
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નવી દિલ્હી, ગાંધીનગર, તા. 14 અરબી સમુદ્ર (ARABIAN SEA)માં ઉદભવેલું ડિપ્રેશન 17મીએ ‘અતિ તીવ્ર વાવાઝોડા’ (CYCLONE)માં ફેરવાશે અને એક દિવસ બાદ ગુજરાતના દરિયાકાંઠે (GUJARAT SEA SHORE)થી પસાર થશે એ, ભારતીય હવામાન વિભાગે (Indian Meteorological Department) જણાવ્યું હતું.
હવામાન સ્થિતિ ડીપ ડિપ્રેશનમાં સઘન બની છે અને શનિવારે સવાર સુધીમાં તે વાવાઝોડામાં ફેરવાશે અને શનિવારે રાત સુધીમાં અતિ તીવ્ર વાવાઝોડું બનશે. 16-19 મે દરમ્યાન તે અતિ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને પવનની ઝડપ કલાકે 150-160 કિમી/કલાકની રહેશે જે વધીને 175 કિમી/કલાક થઈ શકે છે. 18મીની સવાર સુધીમાં તે ગુજરાત કાંઠે પહોંચશે. તમિલનાડુ, કર્ણાટક, ગોવા, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ (HEAVY RAINFALL)ની આગાહી છે. 18મીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

આ સંભિવત વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના સમુદ્રમાં દરિયાઈ કરંન્ટમાં જોવા મળી રહી છે. રાજ્ય સરકારે કચ્છ, જામનગર, પોરબંદર, મોરબી, જુનાગઢ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં માછીમારોને દરિયો ખેડવા નહીં જવાની સલાહ આપી છે. એટલુ જ નહીં દરિયામાં ગયેલા તમામ માછીમારોને પરત બોલાવી દેવામાં આવ્યા છે. આગામી 18 મેના રોજ આ વાવાઝોડુ સૌરાષ્ટ્ર અને કચ્છના સાગરકાંઠે ટકરાય તેવી સંભાવના છે. તકેદારીના પગલા રૂપે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ સહિતના જિલ્લાઓમાં સાગરકાંઠે એલર્ટ જારી કરાયું છે.

ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા સૌરાષ્ટ્રના સંભિવ અસર પામનારા જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ સંદેશો આપી દેવાયો છે, અહીંથી સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સંભવિત નુકસાન થવાની ભીતિના પગલે ૧૫ જેટલી એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ખાસ કરીને સાગરકાંઠાના આ જિલ્લામાં મામલતદાર અને તલાટીઓને ફરજ પર હાજર રહેવા પણ જણાવવામાં આવ્યુ છે. જાફરાબાદમાં ભયસૂચક ૧ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. એટલુ જ નહીં દરિયો ખેડવા ગયેલી માછીમારોની બોટને પરત લાવવા પ્રયાસ ચાલી રહ્યા છે. કચ્છમાં પણ માછીમારી માટે ગયેલી બોટને પર લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
મ્યાનમારે નામ આપ્યું
તૌકતે નામ મ્યાનમારે આપ્યું છે જેનો અર્થ ગરોળી થાય છે અને આ વર્ષનું આ પહેલું વાવાઝોડું છે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે રાજ્યનું વહીવટી તંત્ર આ વાવાઝોડા સામે સંપૂર્ણ રીતે સુસજ્જ છે. “તૌકતે” અનુસંધાને હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્વનું ડિપ્રેશન છે તે તા.૧૫ મીમેના રોજ સાયકલોનમાં પરિણમે તેવી પુરી સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓના કેટલાક ગામોમાં આ વાવાઝોડાની અસર થાય તેવી સંભાવના છે. જો આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે અથડાશે તો હાલના અનુમાન મુજબ 140 થી 150 કિમી/કલાકની ગતિથી વાવાઝોડાનો પવન રહેશે તેવું આઈ.એમ.ડી. વિભાગનું અનુમાન છે. એટલું જ નહી સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટી તંત્ર દ્વારા દરિયો ખેડવા ગયેલા માછીમારોને આવતીકાલ સુધીમાં પરત આવવાનો સંદેશો પણ પહોંચાડી દઇ માછીમારો પરત આવે ત્યાં સુધીની ફોલોઅપ કામગીરી પણ ચાલી રહી છે.
રિયાકિનારાના વિસ્તારોના લોકોને જરૂરીયાતના સમયે સ્થાળાંતર કરાવવા તથા કોવિડ પ્રોટોકોલ સાથે સલામત સ્થળે લઈ જવા માટે તથા આશ્રય સ્થાનો પરની સુવિધા, વિજળી, પાણી, સલામતી સહીતની તમામ પ્રાથમિક સુવિધાઓ અગોતરી સુનિશ્વિત કરવા માટે આજે 4:30 કલાકે મુખ્ય સચિવ અનીલ મુકીમની અધ્યક્ષતામાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, રાજ્યના પોલીસ વડા સહિતના તાત્કાલિક સેવાના રાજ્યક્ષાના અધિકારીઓ સાથે તથા સંભવિત અસરગ્રસ્ત 14 જિલ્લાના કલેક્ટરો, મ્યુ. કોર્પોરેશનના કમિશ્નરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજીને તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી.