તા. 24.5.21ના ગુ.મિ.માં દેશનો વિકાસ કેવી રીતે કરવો અને બીજા આજના વિકાસશીલ દેશો કેવી રીતે આગળ આવ્યા તે ખૂબ ચર્ચા કરીને સૂરતના...
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન (ministry of state for culture and tourism) પ્રહલાદસિંહ પટેલે દિલ્હીના મુખ્યમંત્રી (Delhi cm) અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)...
મોટા ભાગે શહેરોમાં દુકાનદારો સાથે ગ્રાહકો ભાવ બાબતે રકઝક ના કરે, વસ્તુના વેચાણ માટેભ ાવ તાલ ન કરે તે માટે દુકાન કે...
ગાંધીજીના સમયથી ગામડાંઓ ઉપેક્ષિત છે તે આજે કોરોનાની બીજી લહેરમાં સાચું સાબિત થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી સૂત્ર આપી રહ્યા છે કે મારું...
ગુજરાતમાં વિવિધ બોર્ડ, નિગમ, દૂધ સંઘો, સહકારી બેંકો, ટ્રસ્ટો તેમજ કંપનીઓમાં ફરજ બજાવી નિવૃત્ત થતા કર્મચારીઓને ઇપીએસ 95 યોજના હેઠળ હાલમાં વધુમાં...
કોરોના મહામારીને લઈને હાલમાં દેશનું અર્થતંત્ર ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ સમયે સમાચાર આવ્યા કે દુબઈમાં નવો નિયમ આવી રહ્યો છે....
નડિયાદ: કોરોના મહામારીને પગલે હાલ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર બંધ છે. નગરજનો ઉપરાંત બહારથી આવતાં શ્રધ્ધાળુઓને મંદિરમાં પ્રવેશવા પર સંપૂર્ણ...
નડિયાદ: ડાકોરનો એક ઈસમ મોંઘીદાટ ગાડીઓ ઉંચા ભાડે મેળવ્યાં બાદ વાહનમાલિકોને પરત ન સોંપી છેતરપિંડી આચરતો હતો. આ કામમાં તેનો સાથ આપનાર...
આણંદ : આણંદના ગોપાલપુરા ગામે ગપ્પા મારી રહેલા બે શખસ મશ્કરી રહી રહ્યાં હોવાના વહેમમાં બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ...
કાલોલ: કાલોલ નગરપાલિકા દ્વારા તાજેતરમા જ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કાલોલ નગર પાલિકા ના ૧૩ રોડ નું નવીનીકરણ રૂ ૧૪૫ લાખ ના...
આશ્રમમાં એક થોડો ભણવામાં નબળો શિષ્ય હતો.તેને ગુરુજી જે શીખવે તે સમજવામાં અને અભ્યાસ યાદ રાખવામાં બહુ તકલીફ પડતી.ન જલ્દી તેને કંઈ...
કોરોના મહામારીને એક વર્ષ વીતી ગયું છે. પણ શાળા હોય, દવાખાનાં હોય કે પોલીસના કાયદો વ્યવસ્થાના નિયમો હજુ સુધી નાગરિક અધિકારોની લેખિત...
દાહોદ: દાહોદ જિલ્લાના બસ ડેપો બારેમાસ નફો રળી આપે છે. કારણ કે દાહોદ સહિતના ત્રણ ડેપો પરથી રોજી રોટી માટેના રઝળપાટ અવિરત...
નવી દિલ્હી : ટ્વિટર ઇન્ક દ્વારા ભારતમાં તેમના સ્ટાફની સલામતી અંગે ચિંતા વ્યક્ત કર્યા પછી કેન્દ્ર સરકાર (CENTRAL GOVT)નો જવાબ આવી ગયો છે. કેન્દ્ર...
દાહોદ: દાહોદ તાલુકાના ખરેડી અને ગલાલીયાવાડ વિસ્તારમાંથી નીકળતી કડાણા પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ, લીકેજ સર્જાતાં આ પાણીનો મારો આસપાસનાં સેંકડો એકર જમીનમાં...
હાલોલ : હાલોલ શહેરમાં ગત રાત્રી ના અરસામાં ગોધરા રોડ પર ટેલીફોન એક્સચેન્જ ની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા ના એટીએમ મશીનને,...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 521 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 67,364 ઉપર પહોંચ્યો છે.જ્યારે ગુરુવારે પાલિકા...
રોકાણકારો માટે આ વર્ષે દિવાળી (DIWALI) વધારે ધમાકેદાર રહી શકે છે. દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (PAYTM) આ વર્ષે નવેમ્બરાબરમાં...
‘ઘાલમેલવાળા મિડીયા’ એવી પક્ષના એક પ્રવકતા સંબિત પાત્રાની ટકોર સહિતની ભારતીય જનતા પક્ષની ઘણી ટકોરવાળી ટવીટસ ટવીટર પાસે છે. ભારતીય જનતા પક્ષે...
વડોદરા: ગુજરાત સરકાર બે કરોડનો ચૂનો લગાવનાર ગોરખધંધા આચરનાર મનસુખ અને તેના પુત્ર દિક્ષીતે ડીડીઓને મુદ્દત પત્ર રુ કરીને જવાબ રજુ કરવા...
દેશના જાણીતા અને કંઇક વિવાદાસ્પદ એવા યોગગુરુ બાબા રામદેવે હાલમાં એલોપથી ચિકિત્સાપદ્ધતિ અને એલોપથી ડોકટરો વિરુદ્ધ જે ઉગ્ર નિવેદનો કર્યા તેના પછી...
શહેરા : પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલ ત્રણ નંબરની સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવેલ સરકારી ચોખાના જથ્થામાંથી પ્લાસ્ટીકના ચોખા નિકળ્યા હોવાની કાર્ડધારક...
વડોદરા: રાજ્યની તમામ યુનિવર્સીટીઓના બીજા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના વિધાર્થીઓ માટે જાહેર કરવા આવેલ એકેડેમિક પ્રોગ્રેશનનો વડોદરાની એમ એસ યુનિવર્સીટીના વિધાર્થી નેતાઓ...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ પાણી આવતા પહેલાં પાળ બાંધવા પ્રિમોન્સૂનની કામગીરી પાર પાડવા કવાયત હાથધરી છે. જોકે શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા...
સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2019 માં કોસ્ટીક સોડા અને સાયટ્રીક એસીડના વેપારીની સામે ટ્રાન્સપોર્ટરોએ પાંડેસરામાં 12.31 લાખની છેતરપિંડી (Fraud)ની ફરિયાદ (fir)...
સુરત: ઉધના ઝોન (UDHNA ZONE)ની સંકલન મીટિંગ (COORDINATION MEETING)માં ભાજપ (BJP)ના નગર સેવકો વચ્ચેની જુથબંધી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ (PADESARA HOUSING BOARD)ના...
સાગર હત્યા કેસ (sagar murder case)માં આરોપી ઓલિમ્પિક રેસલર સુશીલ કુમાર (Sudhil kumar)ની એક તસવીર (photo from video) સામે આવી છે, જેમાં...
સુરત: કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેર (corona second wave)ને લીધે સુરત (Surat)માં વાહનોના વેચાણમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. જોકે...
સુરત : 50 વર્ષ ઉપરાંતથી કાર્યરત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ (Surat new civil hospital)ની બિલ્ડીંગ હવે જર્જરિત છે. હોસ્પિટલના...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તા. 24.5.21ના ગુ.મિ.માં દેશનો વિકાસ કેવી રીતે કરવો અને બીજા આજના વિકાસશીલ દેશો કેવી રીતે આગળ આવ્યા તે ખૂબ ચર્ચા કરીને સૂરતના ઉદ્યોગપતિ જયોતિન્દ્ર લેખડીયાએ પોતાની કોલમમાં વિસ્તારપૂર્વક લખ્યું છે. એમણે ચીન અને જપાનનો દાખલો ટાંકયો છે કે જે દેશોએ ગામડામાં વિકાસ કરીને દેશને આગળ લાવ્યો છે આજે ચીનની એકેએક વસ્તુ ચીનના ગામડામાં બને છે. ગાંધીજી ભારતની સ્થિતિ સારી રીતે સમજતા હતા. એ વારંવાર કહેતા કે ગામડા અને ખેતીના વિકાસ વગર ભારતનો ઉધ્ધાર નથી. પરંતુ નહેરૂ એનાથી વિરૂધ્ધ જ ચાલ્યા. કાંતણ અને વણાટનો વિકાસ સરદારે ખુદ જાતે પ્રયત્ન કરી બારડોલીના વસવાટ દરમ્યાન કર્યો હતો. બાપુ ગામ કરાડીને પણ ખાદી ગ્રામોદ્યોગ તરીકે વિકસાવ્યો હતો. સરદારે પણ બારડોલીનાં આસપાસના ગામડાઓમાં નેતરની વસ્તુઓના ઉદ્યોગનો વિકાસ કર્યો હતો. બારડોલીના ગામડામાં અરૂના પાતર મોટા પ્રમાણમાં ઉગતા હતા.

તો સરદારે બહેનોને એમાં લગાડી પાતરા બનાવવાનો ઉદ્યોગ વિકસાવ્યોહ તો. આજે પણ બરડોલીના ફરસાણ તરીકે પાતરા વખાણ છે. ગુ.મિ.નો અને ભાઇ લેખડિયાનો પણ આભાર માનવો રહયો. લેખકે અંગ્રેજીમાં અનુવાદ કરીને વડાપ્રધાનને મોકલ્યો છે. માટે આજનો આ કોરોના 19ની મહામારીનો સમય ગામડાના વિકાસ માટે ઉત્તમ સમય છે. કારણ લોકડાઉનોને કારણે શહેરમાં કમાણી માટે આવેલા ગામડાના લોકોને પોતાના ગામમાં જ ગૃહ ઉદ્યોગો વિકસાવવાનું પ્રોત્સાહન સરકાર ધારે તો આપી શકે છે. દરેક રાજયોને ફરજ પાડવામાં આવે કે ગામડા અને ખેતીનો વિકાસ કરે. સંપૂર્ણ વિકાસ માટે ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવો જોઇએ જે ગાંધીજી અને સરદારે કર્યો. ખાલી લોન આપવાથી આ ફકત આર્થિક મદદ કરવાથી ગૃહ ઉદ્યોગો વિકસાવી ન શકાય. શહેરમાંથી પોતાના ગામ તરફ વળેલા લોકો ગૃહ ઉદ્યોગોમાં લગાવી શકાય! ખેતીને વિકસાવવામાં લઇ શકાય. ગૃહ ઉદ્યોગ તથા ખેતીનો વિકાસ કરી મેરા ભારત મહાન બોલવા માટે પ્રયત્ન કરવા જોઇએ.
પોંડીચેર-ડો. કે.ટી. સોની-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.