દાહોદ: રાજયમાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી અન્વયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નિમણુંક હુકમ આપવા માટેનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો...
કાલોલ: સોશિયલ મીડિયાના ફાયદા ઉપરાંત ગેરફાયદાઓ પણ વધી રહ્યા છે. સાંપ્રત સમાજમાં ડિજિટલ મોબાઈલ અને ડિજિટલ સાધનો દ્વારા દુરુપયોગ થવાના કિસ્સાઓ સમાજમાં...
વડોદરા: (Vadodra) સમગ્ર મધ્ય ગુજરાતમાં કરોડો રૂપિયાના દારૂનો જથ્થો સપ્લાય કરનાર કુખ્યાત લાલુ સિંધિને જિલ્લા ક્રાઈમ બ્રાંચે (crime Branch) ઍકસપ્રેસ ટોલનાકા પાસેથી...
વડોદરા: કોરોના મહામારીને કાબુમાં લેવા સતર્ક તંત્રને પડકાર ફેંકતો ભેજાબાજ કોઈપણ રિપોર્ટ વિના કોરોનાના આરટીપીસીઆરના બનાવટી રિપોર્ટ બનાવતો ડીસીબી એ રંગેહાથ ઝડપી...
વડોદરા: શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર નીચેના રોડ પર આડેધડ વાહનો પાર્ક થતા અકસ્માત ની ભય વાહનચાલકોને સતાવી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા થોડા...
વડોદરા: બાલભાવન ખાતે વાહન ચાલક યુવકે બોલાચાલી કરી કાયદા વિરુદ્ધ બચાવ અર્થે બોલાચાલી કરી પણ તેના ખોટા વિરોધથી અટક્યા વિના તેને માસ્કનો...
વડોદરા: વડોદરા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોએ કાળી પટ્ટી પહેરી બ્લેક ડે મનાવી દર્દીઓની સારવારમાં જોતરાયા હતા.જ્યારે ટીપ્પણી કરવા બદલ બાબા રામદેવ વિરુદ્ધ...
ગોધરા: પંચમહાલ જીલ્લાના હાલોલ તાલૂકાના શિવરાજપુર ગામે વર્ષોથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી મુન્નાભાઈ એમબીબીએસને એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો...
વૈશ્વિક મહામારી કોરોના દર્દીઓને એલોપેથી સારવારની સાથે સાથે આયુર્વેદિક સારવાર આપવામાં આવી છે જે સાચા અર્થમાં કારગત નીવડી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ...
રાજ્યમાં ફાયર સેફ્ટીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા આકરા શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મંગળવારે નવા 1,561 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 22 દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે...
ગાંધીનગર: (Gandhinagar) વૈશ્વિક મહામારી કોરોના દર્દીઓને એલોપેથી સારવારની (Treatment of allopathy) સાથે સાથે આયુર્વેદિક સારવાર (Ayurvedic treatment) આપવામાં આવી છે જે સાચા...
સુરત : બાબા રામદેવ દ્વારા એલોપેથીને સ્ટુપીડ સાયન્સ કહેવામાં આવતા મામલો બિચક્યો છે. તેમના આ વિવાદસ્પદ નિવેદન બાદ તા. 1 જૂનના રોજ...
સુરત: (Surat) વીર નર્મદ યુનિવર્સિટીએ (University) પીજી અને યુજીમાં ફાઇનલની અંતિમ સેમેસ્ટરની ઓફલાઇન પરીક્ષા (Exam) યોજવા શરૂ કરેલી ગતિવિધિ ઉપર રાજયના શિક્ષણમંત્રીએ...
નવી દિલ્હી: (Delhi) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi) અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી બેઠકમાં ધોરણ-12 સીબીએસઈ (CBSE) બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો...
દમણ-સેલવાસ: (Daman) સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાંથી વીક એન્ડ (Weekend) અને જાહેર રજાના દિવસોમાં લગાવાયેલો કરફ્યૂ પ્રશાસને હટાવવાનો નિર્ણય લીધો છે....
નવી દિલ્હી: (Delhi) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Ministry Of Health) મંગળવારે દેશમાં ચાલી રહેલા રસીકરણ અંગે સમજૂતી આપી હતી. મંત્રાલયે કહ્યું કે કોવિશિલ્ડના...
શાસક પક્ષ અને વિપક્ષે કુદરતી આફત સમયે એક થઈ જન હિત માટે કાર્ય કરવું જોઈએ. જ્યારે વિધાનસભ્યો કે સંસદ સભ્યોને કોઈ આર્થિક...
હવે દેશ અને દુનિયામાં પરિવર્તન આવશે કે શું પ્રગતિ થશે- પ્રજાની નજર બદલાઇ છે. પ્રેમ લાગણી ઓછી થાય તો વાંધો નથી. હાર...
ગાંધીનગર: (Gandhinagar) ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 12ની (12th Class) પરીક્ષામાં (Exam) રાજ્યમાં આગામી 1 જુલાઈથી કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ...
ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સ એપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સરકાર વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે. સરકાર દ્વારા ગયા ફેબ્રુઆરી...
કેન્દ્ર સરકારે (central govt) પશ્ચિમ બંગાળ (west Bengal)ના પૂર્વ મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાય (secratery bandopadhyay)ને કારણદર્શક નોટિસ (notice) મોકલી છે. કેન્દ્ર સરકારે ત્રણ...
એક દિવસ પ્રવચન બાદ સંત પાસે એક યુવાન આવ્યો. તેણે પૂછ્યું, ‘બાબા, તમે ખૂબ જ જ્ઞાની છો. મારે તમને એક પ્રશ્ન પૂછવો...
નવી દિલ્હી: (Delhi) ધોરણ 12 સીબીએસઈ પરીક્ષાને (12th Exam) લઈ આજે મહત્વનો નિર્ણય થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)...
બીલીમોરા: ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય (MLA) નરેશભાઇ પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયેલી વિવાદાસ્પદ પોસ્ટ ચકચાર મચાવી રહી છે. હેન્ડલરે...
ચીન (China)ના રાષ્ટ્રીય આરોગ્ય આયોગે (National health commission) મંગળવારે માહિતી આપી હતી કે દેશના જિયાંગ્સુ પ્રાંતમાં એચ 10 એન 3 બર્ડ ફ્લૂ...
સુરત: (Surat) સુરતમાંથી વોર્ડ નં-૪ અને વોર્ડ નં-૫ માંથી સ્વચ્છ છબી ધરાવતા યુવા હોદ્દેદારો સહિત ૩૫થી વધુ સક્રીય કાર્યકરો ભાજપ (BJP) છોડીને...
ગાંધીનગર: ગુજરાત સરકાર (Gujarat govt) ના આરોગ્ય અગ્રસચિવ (Health head secretary) ડોક્ટર જયંતિ રવિ (Dr.jayanti ravi)ની બદલી (transfer) કરવામાં આવી છે. વર્ષ...
દિલ તે દિલ છે યાર..! અમુક ચહેરા ફોટામાં જ સારા લાગે, એમ હૃદય પણ ફોટામાં જ સારું લાગે. બાકી છૂટું પાડીને આપ્યું...
સામાન્ય સંજોગો હોત તો આ નવા શૈક્ષણિક સત્રથી ભારતમાં નવી શિક્ષણનીતિ લાગુ થવાની હતી. પણ હવે તો જૂની શૈક્ષણિક નીતિ મુજબ પણ...
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
દાહોદ: રાજયમાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી અન્વયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નિમણુંક હુકમ આપવા માટેનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે દાહોદ જિલ્લામાં પણ નવનિયુક્ત થયેલા ૧૪૮ શિક્ષકોને નિમણુંક આપવા માટેનો કાર્યક્રમ જિલ્લા સેવા સદન ખાતે યોજાયો હતો. જે પૈકી કલેક્ટર વિજય ખરાડીએ ૧૫ શિક્ષકોને નિમણુંક પત્ર આપી શુભેચ્છાઓ આપી હતી.કલેક્ટર વિજય ખરાડીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, નવનિયુક્ત શિક્ષકોએ જિલ્લામાં શિક્ષણના સ્તરને નવી ક્ષિતિજો આપવા પોતાની તમામ શક્તિઓ લગાવી દેવાની છે.
આ માટે વહીવટી તંત્ર હંમેશા તેમની પડખે રહેશે. શિક્ષક વિદ્યાર્થીનું ભાવિ ઘડે છે, શિક્ષક વિદ્યાર્થી માટેની આજીવન પ્રેરણા બને છે. માટે દરેક શિક્ષકે ઉચ્ચ મૂલ્યો અનુસરીને વિદ્યાર્થીઓ માટે આદર્શરૂપ બનવું જોઇએ.અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે ૧૪૮ શિક્ષકોની નિમણુંક કરવામાં આવી છે તેમાં જિવવિજ્ઞાનના ૪, રસાયણશાસ્ત્રનાં ૧, કોર્મસના ૨, કોમ્પ્યુટરનાં ૨, અર્થશાસ્ત્રના ૯, અંગ્રેજીના ૪૩, ભૂગોળનાં ૧, ગુજરાતીના ૧૬, હિન્દીનાં ૧૦, ઇતિહાસનાં ૮, તત્વજ્ઞાનનાં ૪, ભૌતિક વિજ્ઞાનનાં ૨, મનોવિજ્ઞાનનાં ૭, સંસ્કૃતનાં ૧૫, સમાજશાસ્ત્રનાં ૨૪ શિક્ષકોની નિમણુંક કરવામાં આવી છે. જિલ્લા સેવા સદન ખાતે ૧૫ શિક્ષકોને નિમણુંકપત્ર આપ્યા બાદ બાકીના શિક્ષકોને એન.ઇ. જીરૂવાલા પ્રાથમિક શાળા, દાહોદ ખાતે નિમણુંકપત્ર આપવામાં આવ્યા છે.