પશ્ચિમ બંગાળ (west Bengal) વિધાનસભાની ચૂંટણી (Election) બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં ઉગ્ર હિંસા થઈ હતી. સેંકડો લોકોને પલાયન કરવાની ફરજ પડી હતી....
સુરત: (Surat) વન નેશન-વન ટેક્સની ગણતરી સાથે જીએસટીનો (GST) કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદો શરૂઆતથી કાપડ વેપારીઓ (Textile Traders)...
સુરત: (Surat) નવસારી બાદ સુરતમાં પણ બોગસ ખેડૂત (Fake Farmer) બનીને જમીનની ખરીદી કરવાનો રેલો જે રીતે પોદ્દાર બંધુઓ પર આવ્યો છે...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Election) બાદથી શહેરના ઘણા વિસ્તારોમાં ભાજપ (BJP) વિરોધ (Protest) બેનરો લાગી રહ્યા છે. ખાસ કરીને જે વિસ્તારોમાં...
રાજસ્થાન (Rajsthan)ના હનુમાનગઢ (Hanumagadh) જિલ્લાના રાવતસરની ત્રણ સગી બહેનો (3 real sistes)એ સાથે મળીને આરએએસ (Rajasthan Administrative Service) અધિકારી બનીને ઇતિહાસ (History)...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) 16મી જુલાઇએ કેટલાંક મહત્વના પ્રોજેક્ટસનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરનાર છે સાથે જ મહત્વની યોજનાઓ દેશને સમર્પિત...
સુરત: (Surat) સુરત ક્રાઈમ બ્રાંચમાં (Crime Branch) ફરજ બજાવતા એએસઆઈની પત્નીના (Wife) નામે જહાંગીરપુરા ખાતે ગ્રીનપાર્કમાં લીધેલો પ્લોટ નાનપુરા ખાતે રહેતી મહિલાએ...
પ્રભાસ હવે કદાચ એવા ઝનૂને ચડયો છે કે હિન્દી ફિલ્મના સ્ટાર થઇને જ રહેવું. થોડું કારણ ‘બાહુબલી’ની સફળતા હશે કારણ કે હિન્દી...
કરીના કપૂર તો બીજા સંતાન પછી હજુ ય માતૃત્વ માણી રહી છે પણ અનુષ્કા શર્મા દિકરી વામિકા 7 મહિનાની થવા સાથે જ...
આલિયા ભટ્ટના વ્યક્તિત્વમાં ફિલ્મવાળાઓમાં રેર કહેવાય તેવું થોડું ભોળપણ છે. તે નિર્દોષ પ્રકારના વ્યવહારો કરે છે. હા, તેની અભિનેત્રી તરીકેની પ્રતિભા સ્વયં...
અત્યારે તેનું નામ પરિનીથા છે પણ જો તે હિન્દી ફિલ્મમાં સફળ રહી તો ‘થા’નું ‘તા’ થઇ જવું નક્કી છે. પરિણીતા ચોપરાને તેનો...
પહેલી ઈન્ડો – પોલિશ ફિલ્મ “નો મિન્સ નો” નવેમ્બર મહિનામાં રજૂ થશે. વિખ્યાત સિક્યોરીટી એજન્સીના માલિક વિકાસ વર્મા જેમની સિક્યોરિટી કંપનીએ બૉલીવુડના...
તાપસી પન્નુ સાથે ‘હસીન દિલરુબા’ હજુ બીજી જૂલાઇએ જ રજૂ થઇ અને તરત ચર્ચામાં આવી ગઇ, આનો લાભ તાપસીને તો થશે પણ...
વિકી કૌશલે તેની એક જગ્યા ઊભી કરી દીધી છે ને તેનો ભાઇ સની કૌશલ એવી જ જગ્યા ઊભી કરવાની મથામણમાં છે. આજકાલ...
ભરૂચ: (Bharuch) ભરૂચ જીલ્લામાંથી રોજગારી માટે હજારો યુવાનો સાઉથ આફ્રિકામાં (South Africa) સ્થાયી થયા છે. લગભગ ત્રણેક દિવસથી સાઉથ આફ્રિકામાં નીગ્રો પ્રજાતિના...
અલ્પેશ કથિરીયા (Alpesh kathiriya)ને ગુજરાત હાઈકોર્ટે (Gujarat high court) જામીન આપતાં આજે જેલમુક્તિ થઈ છે. ત્રણેક મહિનાથી લાજપોર જેલ (Lajpor jail)માં બંધ...
આજનો યુવાન વ્યસનની ખાડીમાં કેમ દોરાઈ રહ્યો છે? શું તેમને ખબર નથી કે આ વ્યસન શરાબ, ચરસ વગેરે તેમની જિંદગી નર્ક બનાવી...
કીડનીના દર્દથી પિતાની વેદનાથી વાકેફ એવા સુરતી મોઢ વણિક સમાજના અથક સેવાધારી નિલેશભાઇ માંડલેવાલા સાહેબે જીવન માનવસેવા માટે સમર્પિત કરી દીધું છે....
આપણા મહાન દેશ ભારતમાં, કુદરતી સ્રોતો, આપણને કેમ ઓછાં પડે છે? પાણી, વીજળી, અનાજ વગેરેની આપણને કેમ અછત વર્તાય છે? પહેરવાનાં કપડાં,...
હમણાં ગુજરાત સરકારે કોરોનાને કારણે ગુજરાત રાજ્યમાં જે નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં તેમાં થોડી છૂટછાટોની જાહેરાત કરી છે, જેથી પ્રજા થોડી ઘણી...
પોતાના મત ક્ષેત્ર વારાણસી (Varanasi) પહોંચેલા પીએમ મોદી (PM Modi)એ ગુરુવારે 1500 કરોડના પ્રોજેક્ટ્સ (Projects) નું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન, તેમણે પોતાના...
સુરત જેવા આધુનિક સગવડો ધરાવતા શહેરોમાં 2/3 ઈંચ વરસાદ એકધારો પડે એટલે રસ્તાઓ ઉપર ઠેર-ઠેર પાણીનો ભરાવો થાય છે.જેના કારણે લોકોને અને...
સંદેહ અને વિશ્વાસ વચ્ચે કાયમી દુશ્મનાવટ.આમ તો સંદેહ અને વિશ્વાસ જુદા જુદા ગામમાં રહે, કારણ જ્યાં સંદેહ હોય ત્યાં વિશ્વાસ શક્ય નથી...
અન્નનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં ઘણું છે, જેનું પ્રતિબિંબ આપણી ભાષાના વિવિધ રૂઢિપ્રયોગ અને કહેવતોમાં જોઈ શકાય છે. અન્નને લગતી તમામ કહેવતોમાં અન્નનું...
૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીની બેઠકોમાં ઘટાડો થશે અને તે લોકસભામાં સ્પષ્ટ બહુમતી ગુમાવશે એવું સાર્વત્રિક અનુમાન હતું અને એવું અનુમાન કરનારાઓમાં...
દોઢ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ કોરોના વિશ્વનો પીછો છોડતો નથી. એકપણ દિવસ એવો ગયો નથી કે વિશ્વમાં...
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ (test series) શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team) માટે માઠા સમાચારો આવ્યા છે. ભારતીય...
નડિયાદ: નડિયાદ શહેરને કલેક્ટર દ્વારા કોરોનાગ્રસ્ત જાહેર કર્યા બાદ પણ તેની સફાઇ પરત્વે તંત્રની બેદરકારી જોખમી સાબિત થઇ શકે છે. નિયમિત રીતે...
જમ્મુ: બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ જમ્મુ-કાશ્મીરના આર્નીયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બૉર્ડર (IBC) નજીક ઊડતી વસ્તુ (flying object) જોવા મળતા તેના પર ગોળીબાર...
નડિયાદ: ઠાસરા પોલીસે બાતમીના આધારે ખડગોધરાથી વિદેશી દારૂ લઇને જૂનાગઢ તરફ જઇ રહેલી બે કારને ઝડપી લઇ, જૂનાગઢના ત્રણ શખ્સોની અટક કરી...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
પશ્ચિમ બંગાળ (west Bengal) વિધાનસભાની ચૂંટણી (Election) બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં ઉગ્ર હિંસા થઈ હતી. સેંકડો લોકોને પલાયન કરવાની ફરજ પડી હતી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી) ની ટીમે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને કોલકાતા હાઈકોર્ટમાં તેનો અહેવાલ આપ્યો હતો. ગુરુવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યા છે. કોલકાતામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ કહ્યું- ‘પીએમ મોદી સારી રીતે જાણે છે કે યુપીમાં કાયદાનું શાસન નથી. ત્યાં તપાસ માટે તેઓએ કેટલા કમિશન મોકલ્યા છે? હાથરસથી ઉન્નાવ સુધીની અનેક ઘટનાઓ બની છે. પત્રકારોને પણ બક્ષવામાં આવ્યા ન હતા. તેઓ બંગાળને બદનામ કરે છે. બંગાળમાં મોટાભાગની હિંસા ચૂંટણી પહેલા થઈ હતી.

બંગાળમાં ચૂંટણી બાદ હિંસા પર રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) તરફથી કોલકત્તા હાઈકોર્ટને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં ચૂંટણી બાદ હિંસાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે ઘટનાની સુનાવણી રાજ્યની બહાર ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરીને થાય. તો એનએચઆરસીના રિપોર્ટ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, આ બંગાળને બદનામ કરવાનું ષડયંત્ર છે. સોંપવામાં આવેલ અંતિમ રિપોર્ટમાં રાજ્ય તંત્ર પર આકરી ટિપ્પણી કરવામાં આવી છે. 50 પેજના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય પ્રશાસને જનતામાં પોતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. કવિગુરૂ રવીન્દ્રનાથ ટાગોરની ધરતી બંગાળમાં ‘કાયદાનું રાજ’ નથી, પરંતુ અહીં ‘શાસકનો કાયદો’ ચાલી રહ્યો છે.
કમિટીએ કહ્યું કે, રાજ્યમાં ચૂંટણી બાદ થયેલી હિંસા દરમિયાન હત્યા અને દુષ્કર્મ સહિત અનેક કેસ સામે આવ્યા છે. આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવામાં આવે અને તેની સુનાવણી રાજ્યની બહાર થાય. આ સિવાય અન્ય ગંભીર ગુનાઓ માટે એસઆઈટીની રચના કરવામાં આવે. એસઆઈટીનું મોનિટરિંગ કોર્ટ કરે.

મમતા બેનર્જીએ ગુરુવારે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી) ની ટીકા કરી હતી. તેમણે બંગાળ સરકારના મંતવ્યો જાણ્યા વિના એનએચઆરસીના નિષ્કર્ષ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે ભાજપ હવે રાજ્યની છબીને દૂષિત કરવા અને રાજકીય બદલો લેવા તટસ્થ એજન્સીઓનો આશરો લઈ રહી છે. મમતા બેનર્જીએ કહ્યું કે જો સમય આપવામાં આવે તો તે આવતા અઠવાડિયે દિલ્હીની મુલાકાત દરમિયાન વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને મળવા માંગશે.