સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરના ઈતિહાસ (History of city)ને ઉજાગર રાખવા માટે શહેરની ઐતિહાસિક ધરોહરો (Heritage)ને ફરીથી ડેવલપ કરવામાં આવી રહી...
સુરત: ડિંડોલીમાં માથાભારે તત્ત્વો (Criminal) એટલા બેફામ બન્યાં છે. હવે પોલીસ પર પણ હુમલો (Attack on police) કરાઈ રહ્યો છે. આ હુમલો...
બીયુ પરમિશન અને ફાયર એનઓસી વગર બેરોકટોક ચાલતી ઈસ્તપતાલો, એન્ટી કરપ્શન હ્યુમન રાઈટસ કમિશન-એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ-પોલીસ-પ્રેસ જેવા પાટિયા કે સ્ટિકર કાર પર...
1935માં સમાજવાદી વિચારધારાનો ઉદય થયો ત્યારે કોંગ્રેસમાં નેતાઓ જેવા કે જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા, જવાહરલાલ નહેરૂ જેવાઓ હતા. આઝાદી બાદ જયપ્રકાશ-રામ...
એક સોળ વર્ષનો કોલેજીયન છોકરો.ઘરમાં ગરીબી.પૈસાની અછતને કારણે માતા પિતાના રોજના ઝઘડા.દાદીની માંદગી.પિતાને માથે કરજ.ચિંતાથી છૂટવા માટે દારૂની આદત.યુવાન ઘરની પરિસ્થિતિથી સાવ...
જે થવાનું હોય તે થાય, આખ્ખર શ્રાવણના પવિત્ર માસમાં આવી તો ગયા! કોઈએ ધક્કો માર્યો હોય ને, શ્રાવણમાં પડ્યા હોય એવું અમુકને...
જો આપણે ગુજરાતના ગામેગામ થાંભલા રોપી દઈએ, દરેક તાલુકા કક્ષાએ મોટી ગ્રીડ સ્થાપી દઈએ, લોખંડના વીજ પ્રવાહ વહન કરનારા વાયરો લગાવી દઈએ,...
ગયા વર્ષના શરૂઆતથી જ વિશ્વભરના દેશોમાં કોરોનાવાયરસનો રોગચાળો ફેલાવા માંડ્યો તેના પછી કેટલાક બહુ પ્રચલિત બનેલા શબ્દોમાંનો એક શબ્દ લૉકડાઉન છે. રોગચાળાને...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરે અંગત અદાવત રાખી પોતાના વિસ્તારમાં જ રહેતાં એક વેપારી યુવક ઉપર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો...
આણંદ : સંતરામપુર તાલુકાના ભમરી ગામે બીડી પીવા રોકાયેલા યુવકને દુકાનદારે ગળુ દબાવી માથુ પછાડી હત્યા કરી નાંખી હતી. યુવકે અગાઉ દુકાનદારનો...
પાદરા: પાદરા વડુ પંથકમાં શ્રાવણના પ્રથમ દિવસે હર હર મહાદેવના નાદથી શિવમંદિરો ગુંજી ઉઠ્યા હતા. શ્રાવણ માસ ની શરૂઆત થતા જ લોકો...
ડભોઇ: ડભોઇ તાલુકા ના કરનાળી ગામે નર્મદા નદી ત્રિવેણી સંગમ ખાતે બે યુવકો ડૂબી જતાં સ્થાનિક તરવૈયા ઓ ની મદદ થી તેઓની...
વડોદરા: શહેરમાં દિવસે દિવસે ગુનાખોરી રેશિયો ચિંતાજનક ઉંચો જઇ રહ્યો છે. એકતરફ શહેરમાં નિંદ્રાધીન પોલીસના કારણે સતત ચોરીના બનાવો બની રહ્યા છે....
વડોદરા: શહેરના તરસાલી વિસ્તારની દેસાઇનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા એસ.ડી. વાઘેલાનો પુત્ર મેહુલ ધો-11 સાયન્સમાં મકરપુરા ONGC ગેટની સામે આવેલી ફોટોન સ્કૂલમાં...
વડોદરા : ગુજરાતમાં પેટ્રોલ પંપની સામે શનિવારે સેન્ટ્રલ જીએસટી ના અધિકારીઓ એ રાજ્યવ્યાપી દરોડા પાડયા હતા.જેમા વેટ નંબર રદ થયા પછી પણ...
વડોદરા: સુખધામ પ્રોજેકટમાં સેંકડો લોકો અત્યારે દુ:ખધામમાં મિલકત બુક કરાવી હોય તેવી પારાવાર પરેશાની ભોગવી રહયા છે. ચાર માસ પૂર્વે પોલીસ કમિશનર...
ભરૂચ: નબીપુરમાં એક ઠેકાણે ગૌ-વંશ ગેરકાયદે કતલખાના પર મહિલા પીએસઆઈએ રેડ કરતા પહેલા બે વાછરડાને કતલ કરીને મોત નીપજાવી કાઢ્યું હતું.એ જગ્યા...
વડોદરા: દેશ હોય યા પરદેશ વતનની યાદ કોણે ના આવે પરદેશ જાકે પરદેશીયા ભૂલના જાના એ ઉક્તિનુસાર કેનેડાના મેનિટોબા ના વિનીપેક માં...
ઇંગ્લેન્ડ સામે 12મી ઓગસ્ટથી શરૂ થનારી લોર્ડસ ટેસ્ટ માટે ભારતીય ટીમ લંડન રવાના થઇ ગઇ હતી. જ્યારે ઇજાગ્રસ્ત ખેલાડીઓનું સ્થાન લેનારા સૂર્ય...
શિલ્પા શેટ્ટી અને તેની માતા કરોડો રૂપિયાની ઠગાઈના કેસમાં ફસાઈ રહ્યા છે. શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીએ આયોસિસ સ્લિમિંગ સ્કિન...
કોરોનાકાળમાં મહામારીના વિકરાળ સ્વરૂપને જોઈ ચૂકેલા સુરતમાં હવે સુરત મનપાની ટીમના અથાક પ્રયાસો તેમજ અન્ય કોઇ પણ શહેરો કરતાં વધુ સારી રીતે...
સુરતના રેલવેના પ્રશ્નો માટે સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને સાંસદ તેમજ હાલમાં રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોષ દ્વારા આજે...
ડેડિયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે 400 લોકોની મંજૂરી સામે 1600 લોકોની જન મેદની એકત્ર કરવા બદલ ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા...
શહેરમાં છેલ્લા પખવાડિયાથી પણ વધારે સમય થયો વરસાદે જાણે વિદાય લીધી છે. ધરતીપુત્રો માટે દુ:ખના સમાચાર છે કે હજી આગામી 10 દિવસ...
પૃથ્વી એટલી ગરમ થઇ રહી છે કે એક દાયકામાં તાપામન એટલી હદે ઉછળશે કે તે ગરમીની તે સપાટી વટાવી જશે જ્યાં તાપમાનને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદ્ય તેલોની આયાત પર દેશનું અવલંબન ઘટાડવા માટે આજે ખાદ્ય તેલ અને ઓઇલ પામ પર એક રાષ્ટ્રીય મિશનની...
ગાંધીનગર: સ્ટેટ જીએસટી તંત્રના ઈન્ટેલfજન્સ ટીમ દ્વારા રાજ્યભરમાં 104 જેટલા પેટ્રોલ પમ્પો પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં વેટ રજીસ્ટ્રેશન વિના...
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક મોડી રાત્રે ટ્રકચાલકે કાબુ ગુમાવતા ઝુપડા પર ફરી વળતાં ત્યાં સૂઇ રહેલા ગરીબ શ્રમજીવી પરિવારના આઠ...
વ્યારા: વિશ્વ આદિવાસી દિવસ (World treble day)ની ઉજવણી સાથે તાપી જિલ્લા (Tapi district) કોંગ્રેસ સમિતિ દ્વારા સામાજિક ક્રાંતિ અભિયાનની શરૂઆત કરતા પ્રદેશ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. સોમવારે કોરોનાના સૌથી વધુ કેસ રાજકોટ મનપામાં 5, અમદાવાદ મનપામાં 3, સુરત...
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરના ઈતિહાસ (History of city)ને ઉજાગર રાખવા માટે શહેરની ઐતિહાસિક ધરોહરો (Heritage)ને ફરીથી ડેવલપ કરવામાં આવી રહી છે.
સુરતની મધ્યસમાં આવેલા ગોપીતળાવ (Gopi talav)ને પણ મનપા દ્વારા ડેવલપ (Develop) કરાયા બાદ 16મી સદીમાં બનેલા સુરતના ઐતિહાસિક કિલ્લા (Historical Castle)ને પણ રિસ્ટોરેશન કરી ડેવલપ કરવામાં આવ્યો છે. બે વર્ષ પહેલાં કિલ્લાના પ્રથમ ફેઇઝને પૂર્ણ કરી ખુલ્લો પણ મૂકી દેવાયો છે. જ્યારે બીજા ફેઇઝનું રિસ્ટોરેશન પણ પૂર્ણ થવાના આરે હોવાથી આગામી બે-ત્રણ માસમાં તેનું પણ લોકાર્પણ થઇ જશે તેવી શક્યતા મનપા કમિશનર (Municipal commissioner) બંછાનિધિ પાનીએ વ્યક્ત કરી છે. રૂ.21.73 કરોડના ખર્ચે કિલ્લાના ફેઝ-1નું કામ પૂર્ણ કરાયું હતું. બીજા ફેઇઝમાં 40 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે.

કિલ્લામાં ગ્રાઉન્ડ વત્તા બે ફ્લોર છે. જેમાં ઈન્ફોર્મેશન એન્ડ ઓરિએન્ટેશન રિમ, તુગલક એરા, બ્રિટિશ કાફેટેરિયા બનાવાયું છે. જ્યારે બીજી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ વત્તા બે ફ્લોર છે. જેમાં મુગલ ગેલેરી, ડચ કોર્ટ રૂમ ગેલેરી, રામપર્ટ, કૈનોન ગન ડિસ્પ્લે વગેરે છે. અને ત્રીજી બિલ્ડિંગમાં બ્રિટિશ, આર્મેનિયમ ગેલેરી, સુરતનો ઈતિહાસ વગેરે પણ આકર્ષણનાં કેન્દ્ર છે.

મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, બીજા ફેઇઝ અંતર્ગત કિલ્લાના પાંચ બુર્ઝ પૈકી ચાર બુર્ઝનું રિસ્ટોરેશન થઇ ચૂક્યું છે. હવે છેલ્લા બુર્ઝનું કામ ચાલુ છે. મનપાન કમિશનરે જણાવ્યું હતું કે, કિલ્લાના રિસ્ટોરેશનમાં સિમેન્ટનો ઉપયોગ કરાયો નથી.

કિલ્લાને અસ્સલ જૂના કિલ્લા જેવો લૂક આપવા ખાસ મહેનત કરવામાં આવી છે. જેમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને મહારાષ્ટ્રના ખાસ બ્લોક લેસરનો ઉપયોગ કરાયો છે. તેમજ કિલ્લાના રેમ્પ પણ પહેલાના જેવા જ અસ્સલ બનાવાયા છે. કિલ્લામાં રંગીન શીશાનો પણ ખાસ ઉપયોગ કરાયો છે. જેથી જૂના જમાનાના બાંધકામનો લૂક દેખાય.

હિસ્ટોરિકલ ફર્નિચરની જેમ જ લાકડાંનો ઉપયોગ કરી દાદરા વગેરે બનાવાયા છે. આ કિલ્લો 1540માં ખુદાવંતખાન દ્વારા તૈયાર કરાયા બાદ અહીં મોગલો, ડચ, ફીરંગી વગેરે આવીને ગયા અને સમયાંતરે તેમાં ફેરફાર થતા રહ્યા તેના નકશા પણ મળી આવ્યા છે. જેનું ડિજિટલાઇઝેશન કરી લોકોને જોવા માટે મુકાશે.
