તા.૧૪ ઓગષ્ટ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ જો પુનર્જન્મ હોય તો ‘ એ શીર્ષક હેઠળનું શ્રી એન. વી. ચાવડાનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમની વાત તદ્દન...
હાલમાં આપણા દેશમાં સંસદ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં હોબાળો હોવો એ સામાન્ય વાત છે. આ સત્રમાં પણ અત્યાર સુધીમાં ઘણા કલાકો...
ભારતને આઝાદ થયે ૭૪ વર્ષ પૂરાં થઇ ગયાં છે. લોકોની, લોકો વડે અને લોકો માટેની આઝાદીની પરિકલ્પના શું ખરેખર સાકાર થઇ છે...
એક કબૂતર ને કબૂતરીનું જોડું આકાશમાં ઊડી રહ્યું હતું.કબૂતર એકદમ ભગવાનનો ભક્ત હતો.ભગવાનમાં ખૂબ જ આસ્થા. સતત પ્રભુનામ લે.પ્રભુનામ લેતાં લેતાં તેઓ...
અન્ય તમામ ભારતીયોની જેમ હું પણ એવું માનીને મોટો થયો છું કે 15 મી ઓગસ્ટ એ દિવસ છે, જયારે 1947 માં સ્વતંત્ર...
સરકારે વર્તમાન નાણાકીય વર્ષ 2021-22માં દેશ સમક્ષ 400 અબજ ડોલરનો માલ નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જે કોરોના પહેલાની નિકાસ કરતા લગભગ...
આજે દેશ 74મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે અને 75 વર્ષમાં પ્રવેશ કર્યો છે. દરેક ગલી મહોલ્લામાં, શાળાઓ, સોસાયટીઓ, જાહેર સ્થળોએ...
જાંબુઘોડા: બોડેલી તાલુકાના અને જાંબુઘોડા અભયારણ્યમાં ગીચ જંગલમાં આવેલ અને આજુબાજુ ડુંગરોની હારમાળા ઓની વચ્ચે બિરાજેલ હનુમાન દાદા ની અતિદુર્લભ એક જ...
ડભોઇ: ડભોઇથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત નીપજ્યું હતું.જાણવા મળતી માહિતી પ્રમાણે ડભોઇ થી કેવડિયા...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામના ચેકપોસ્ટ ઉપરથી પોલીસે એક ટ્રકમાં ઠસોઠસ અને ક્રુરતા પુર્વક બાંધી રાખેલ અને કતલખાને લઈ જવાતી...
લીમખેડા: દાહોદના જિલ્લાના લીમખેડા ડીવાયએસપી કચેરીના તાબા હેઠળ આવેલા લીમખેડા, ધાનપુર, અને સીંગવડ સહિત ત્રણ તાલુકા માં છેલ્લા બે વર્ષ દરમિયાન ઝડપાયેલો...
મલેકપુર : મહીસાગર જિલ્લાના લુણાવાડા નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી ફોરેસ્ટ કેમ્પસના પટાંગણ ખાતે ૭૨માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૧ની ઉજવણી ગુજરાત વિધાનસભાના મુખ્ય...
આણંદ : લુણાવાડાના ભાયાસર ગામે આવેલા મારુતિ સુઝુકી કારના શો રૂમની જગ્યા શ્રી સરકાર કરવા કલેક્ટરે હુકમ કરતાં ચકચાર મચી ગઈ છે....
નડિયાદ: નડિયાદ શહેરમાંથી પસાર થતી મોટી નહેરમાં શનિવારે બપોરના સમયે એકાએક જળસ્તર વધી ગયું હતું. રેલ્વે બ્રિજના પેરાફીટ સુધી પાણીનું સ્તર આવી...
વડોદરા: પાણીગેટ પોલીસ કસ્ટડીમાંથી એક માસ પૂર્વે નાસી છૂટનાર રીઢા આરોપીને ક્રાઈમબ્રાંચના પીએસઆઈ કે.જે.વસાવા, અમુલભાઈ કનકસિંહ રવિભાઈ સહિતની સતર્ક ટીમે આબાદ ઝડપી...
વડોદરા: શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગારધામ પર દરોડા પાડી 6 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે રૂ. 10,650ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી...
વડોદરા : શહેરના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આવેલ નંદલાલ જ્વેલર્સના પિતા, પુત્રની ત્રિપુટીએ કેટરિંગના અને લેબર કામના વેપારીને પ્રોફિટની લાલચ આપી સોનાના દાગીના...
વડોદરા: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર હવે સ્વચ્છ સર્વેક્ષણ 2021 માં દેશનું પ્રથમ વોટર પ્લસ સિટી જાહેર થઇ ચૂકયું છે ત્યારે વડોદરાને...
વડોદરા : પાલિકા આવાસ મકાનોમાં કરેલા ડ્રોની યાદી બદલી કૌભાંડના આચરવાનો મામલે વધુ વિવાદિત બની રહ્નાં છે.જોકે ભ્રષ્ટ અધિકારીઓને પરત લેવાનું પણ...
વડોદરા: પાલિકાની ઢોર પાર્ટીઍ ગાય સર્કલ પાસેથી ગાય સહિત ત્રણ ઢોરને પકડીને ગોપાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. વડોદરા મહાનગર પાલિકાના ઢોર ડબ્બા...
શહેરની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત છ ગ્રાન્ટેડ કોલેજને સરકારે પ્રાઇવેટ યુનિ. સાથે ભેળવી દેતાં વિતેલા કેટલાય દિવસથી સુરત સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતમાં...
જિંગા ઉછેર માટેનો 4.74 કરોડનો માલ ખરીદી 2.59 કરોડ રૂપિયા નહીં ચૂકવતાં એક્વાકલ્ચરનો વેપાર કરતા વેપારીએ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી....
નવી સિવિલ હોસ્પિટલના ગેટ ઉપર બે દારૂડિયા મારામારી કરતા હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. આ બંને દારૂડિયા મોબાઈલ ચોર હોવાનું...
વીર નર્મદ યુનિવર્સિટીમાં સાડાત્રણ દાયકા દરમિયાન ભારે સન્માન સાથે નોકરી કરનારા વરિષ્ઠ સારસ્વત અને અર્થશાસ્ત્રી ડો.કિરણ પંડયાની વડોદરા ગ્લોબલ યુનિ.માં કુલપતિ તરીકે...
બોમ્બે હાઇકોર્ટે તાજેતરમાં જાહેર થયેલ માહિતી ટેકનોલોજી નિયમો, ૨૦૨૧ના એક ભાગના અમલીકરણ પર વચગાળાનો મનાઇ હુકમ આપ્યો છે જે ભાગ તમામ ઓનલાઇન...
દેશ આ વર્ષે કોરોના વાયરસની પુનરાવૃત્તિની વિનાશક અસરોમાંથી બહાર આવવાનો બાકી છે અને આ વધુ કાળજી અને સાવધાનીનો સમય છે. એમ રાષ્ટ્રપતિ...
સુરત: વેસુ વિસ્તારમાં ઓમકારસૂરિજી આરાધના ભવનમાં પંન્યાસ પ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં સાયણના સંગીતાબેન હિતેશકુમાર શાહની માસક્ષમણ (30 ઉપવાસ)ની તપશ્ર્વર્યા નિમિતે તપના...
આજે હૈતીમાં ૭.૨ મેગ્નીટ્યુડનો ભૂકંપ આવ્યો હતો જેનું ઉદગમબિંદુ રાજધાની પોર્ટ ઓફ પ્રિન્સના પશ્ચિમે ૧૨૫ કિમી દૂર હતું. હૈતીના નવા વડાપ્રધાન એરિઅલ...
શહેરમાં કોરોનાનું સંક્રમણ હાલ નહીવત પ્રમાણમાં છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પ્રતિદિન પાંચથી પણ ઓછા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. શનિવારે શહેરમાં...
26 વર્ષ પહેલાં સુરતમાં 12 હજારની વિડીયો અને કેસેટ ભાડે લઇ જવાનું કહી ચોરી કરવાના કેસમાં વેશ બદલી રહેતા યુવકને ક્રાઇમ બ્રાન્ચે...
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
તા.૧૪ ઓગષ્ટ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ જો પુનર્જન્મ હોય તો ‘ એ શીર્ષક હેઠળનું શ્રી એન. વી. ચાવડાનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમની વાત તદ્દન સાચી છે કે અન્ય ધર્મો પુનર્જન્મમાં માનતા નથી અને પુનર્જન્મનો ખ્યાલ માત્ર વર્ણવ્યવસ્થાને સાચી ઠેરવવા ઉપજાવી કાઢવામાં આવ્યો છે. હકીકતમાં પૂર્વ જન્મ, પુનર્જન્મ, સ્વર્ગ – નરક આ બધું કલ્પનાથી વિશેષ કંઈ જ નથી. આપણા પોતાનાં સ્વજનો, જેઓ આ દુનિયા છોડી ગયા છે તેઓ અત્યારે ક્યાં છે તે કોઇ કહી શકતું નથી અને તે જ રીતે આપણે આગલા જન્મમાં ક્યાં હતા તે પણ કોઇ કહી શકતું નથી. તેનો અર્થ જ એવો થાય કે પૂર્વ જન્મ અને પુનર્જન્મ જેવું કશું છે જ નહીં. આ બધી ભ્રામક માન્યતાઓ છે.
તે જ રીતે સ્વર્ગ – નરક જેવું કશું હોતું નથી. સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે જે ખરાબ કામો કરતા હોય તે બધા નરકમાં જાય અને સારાં કામો કર્યાં હોય તે બધા સ્વર્ગમાં જાય. પણ તમે વર્તમાનપત્રોમાં અવસાન નોંધ વાંચશો તો કોઈ પણ અવસાન નોંધમાં સ્વર્ગસ્થ એવું જ લખેલું જોવા મળશે. મતલબ નરકમાં કોઇ જતું જ નથી. એનો અર્થ એવો થાય કે આ દુનિયામાં સ્વર્ગ અને નરકમાં જેઓ માને છે તેમની દૃષ્ટિએ મરનાર દરેક વ્યકિત સારાં કામો જ કરતી હતી. ખરેખર એવું હોય છે ખરું? ના. સ્વર્ગ અને નરક એ પણ એક કલ્પના જ છે. સ્વર્ગ અને નરક બેમાંથી કોઈ પણ, કોઈએ જોયું નથી અને જોઈ શકવાના નથી કારણકે હકીકતમાં તેવું કશું હોતું જ નથી. આવી ભ્રામક માન્યતાઓ સમાજમાંથી દૂર થવી જોઈએ. સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.