પાકિસ્તાન એનો આઝાદી દિવસ ૧૪ મી ઓગસ્ટે મનાવે છે. આપણે ૧૫ મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન મનાવીએ છીએ. પાકિસ્તાનના આઝાદીના દિવસે સરહદ ઉપરના...
‘ચાર્જિંગ પોઇન્ટ’માં ‘ખીલી અને લાકડાના જોડાણ’ લેખમાં હેતા ભૂષણે તારનાર સાથે જોડાઇ જવાનો સંદેશ ઉદાહરણ આપી સમજાવ્યો છે. પાણી ભરેલા વાસણમાં ખીલી...
આખરે ઓલમ્પિકમાં સુવર્ણચંદ્રક મળ્યો અને આપણે સૌ આનંદવિભોર થઈ ગયા. ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા ભારતમાં હવે આત્મસંતોષની વધુ એક લહેર આવી. હકીકતમાં...
એક દિવસ એક છોકરો પોતાના પપ્પાની સાથે મેળામાં ગયો અને તેણે ત્યાં આકાશમાં ઊડતા ફુગ્ગા જોયા.આકશમાં ઊંચે ઊંચે ઊડતા રંગબેરંગી ફુગ્ગાઓ નાનકડા...
‘ગરજે ગધેડાને બાપ કહેવો’ અને ‘ગરજ સરી એટલે વૈદ વેરી’ આ બન્ને લોકોક્તિમાં માણસની ગરજાઉ વૃત્તિનો બરાબર અંદાજ મળી રહે છે. રખે...
આખા જગતમાં સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે અમેરિકાએ આ રીતે એકાએક અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચવાનો નિર્ણય શા માટે લીધો? અમેરિકા...
જેટલી તપાસ સંસ્થા છે તે તમામને સ્વાયત્તા હોવી જોઈએ. પરંતુ કમનસીબે તેવું થતું નથી. ભારતમાં લોકશાહી છે પરંતુ તેમાં પણ કેટલીક સંસ્થાઓ...
દાહોદ: દેવગઢબારિયા નગર તેમજ તાલુકામાં ખાતર ના વેપારી ઓ દ્વારા જાણે ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતી હોય તેમ ખેડૂતો પાસેથી ખાતરની થેલી...
કાલોલ: કાલોલ શહેરના કોલેજ વિસ્તારમાં આવેલી ઓમકારેશ્વર સોસાયટી, શુભાલય સોસાયટી સહિત અનેક સોસાયટીઓ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા દર વર્ષે વકરતી જાય...
નડિયાદ: ખેડાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહની ત્રણ દિવસીય જન આશિર્વાદ યાત્રા બુધવારે ખેડા જિલ્લામાં પ્રવેશી તે વખતે જિલ્લાના ભાજપના હોદ્દેદારો તેમજ...
આણંદ : આણંદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા મંદી, મોંઘવારી અને મહામારીને મુદ્દો બનાવી જનચેતનાનો કાર્યક્રમ તાલુકે – તાલુકે યોજ્યો હતો. જેમાં સરકારના વિકાસ...
આણંદ : બોરસદ તાલુકાના ખેડાસા ગામના લોકો દશા માની મૂર્તિનું વિસર્જન માટે વાલવોડ ગામના મહીકાઠે બુધવારના રોજ વહેલી સવારે ગયાં હતાં. જ્યાં...
આણંદ : અડાસ ખાતે અંગ્રેજોના ગોળીબારમાં શહિદ થયેલા પાંચ સપુતોને બુધવારના રોજ ભાવાંજલિ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 18મી ઓગષ્ટ,1942ના રોજ બનેલી...
વડોદરા : કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાની એકલતાનો લાભ લઇ નિર્દયતા પૂર્વક એક સાથે 6 નરાધમોએ સામુહિક...
વડોદરા : શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સીએચ જ્વેલર્સ ના જનરલ મેનેજરે દોઢ વર્ષના ગાળામાં ગ્રાહકોના નામના બોગસ ક્રેડિટ સ્લીપ બનાવી શોરૂમમાંથી 4...
વડોદરા : આગામી રક્ષાબંધનના પર્વને લઈ રાખડી બજારોમાં ગત વર્ષ કરતા થોડી સારી ઘરાકી જોકે મંદીના મંડાણ વર્તાયા છે.ઘરાકી નહીં થતા રાખડીના...
વડોદરા: 66 વર્ષના દર્દી કે જેઓ ડાયાબીટીસ અને બીપીની બીમારીથી પીડાતા હતા, તેઓને ઇમરજન્સીમાં બેન્કર્સ ઓપી.રોડ ખાતે લાવવામાં આવ્યા. તેઓને જમણી બાજુ...
વડોદરા: એમ.એસ.યુનિ.માં ઓફ લાઈન વર્ગો શરૂ થઈ ગયા હોવાથી વિધાર્થીઓ હવે તેમને જણાવેલ સમયે કોલેજોમાં આવી રહ્યા છે. ત્યારે બહારગામથી આવતા વિધાર્થીઓને...
વડોદરા: જય સાંઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી શહેરની આઠ થી દસ હજાર પ્રતિમાઓનું પવિત્ર મહીસાગર નદીમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું...
પૂર્વી અફઘાનિસ્તાનમાં તાલિબાને દેખાવકારો પર હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 3નાં મોત થયાં હતાં. દેખાવકારોએ તાલિબાની બેનર હટાવીને અફઘાનિસ્તાનનો ઝંડો મૂકવાની...
દસ-દસ દિવસ સુધી ઘરે પૂજા-અર્ચના કર્યા બાદ ગઈકાલે મોડી રાતથી દશામાની પ્રતિમાનું વિસર્જન શરૂ કરવામાં આવ્યું હતું. મોટાભાગના ભક્તો દ્વારા ઘરે જ...
કેન્દ્રની આયુષમાન ભારત યોજના હેઠળ એપ્રિલ 2020થી જુલાઇ 2021 દરમ્યાન રૂ. 2800 કરોડથી વધુના 20 લાખથી વધુ ટેસ્ટ્સ અને 7.25 લાખ કોવિડ-19...
દેશમાં કોરોના વાયરસનો ચેપ ફેલાવાની સ્પીડનો સંકેત આપતો આર વેલ્યુ અર્થાત રિપ્રોડક્ટિવ વેલ્યુ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં એકથી વધુ રહ્યા પછી કેરળ અને...
શહેરમાં બુધવારના રોજ વરસાદની રિ-એન્ટ્રી થઈ હતી. થોડા દિવસોના વિરામ બાદ ફરીથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરમાં આજે લાંબા સમય બાદ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ખાદ્ય તેલ- ઓઇલ પામ પર રાષ્ટ્રીય મિશન (NMEO-OP) તરીકે ઓળખતા ઓઇલ પામ પર નવા...
કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણના નેતૃત્વમાં નીકળેલી જન આશીર્વાદ યાત્રા દરમિયાન આજે સીએમ વિજય રૂપાણી મધ્યગુજરાતમાં ફાગવેલ ધામ ખાતે પહોચ્યાં હતાં. એટલું જ...
રાજ્યના ખેડૂતોને મલ્ટિપર્પઝ ઉપયોગ હેતું ડ્રમ તેમજ પ્લાસ્ટિકના ટબની ખરીદી માટે સહાય આપવાની રાજ્ય સરકારની યોજના અમલી છે. આ યોજના અંતર્ગત પ્લાસ્ટિકનું...
ગુજરાત પર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ આગામી પાંચ દિવસ એટલે કે તા.23મી ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ...
નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul) પર તાલિબાનો (Taliban)એ કબજો કર્યો ત્યારથી ગોળીબારનો અવાજ સંભળાયો નથી, પરંતુ સમય પસાર થવા સાથે...
પીએમ નરેન્દ્ર મોદી આગામી 20 ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સોમનાથમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. મોદી દ્વારા...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
પાકિસ્તાન એનો આઝાદી દિવસ ૧૪ મી ઓગસ્ટે મનાવે છે. આપણે ૧૫ મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન મનાવીએ છીએ. પાકિસ્તાનના આઝાદીના દિવસે સરહદ ઉપરના આપણા જવાનો અને પાકિસ્તાનના જવાનો ખુશી – ખુશીના ભાવ સાથે મીઠાઇઓની આપ-લે કરે છે અને એકબીજાને મુબારકબાદી પાઠવે છે. હવે આપણા વડા પ્રધાન મોદીના વિચાર મુજબ ૧૪ મી ઓગસ્ટના દિવસને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવાનો રહેશે. આમ જોઇએ તો આવી વિભાજન વખતની વિભીષિકાઓને ખરેખર ભૂલવી જ રહી.
એવી કરુણ યાતનાઓને સ્મૃતિમાં લાવવાથી શું ફાયદો થાય?! ભૂતકાળમાં ઘટેલી આવી દુ:ખનાં પોટલાં સમાન વિભીષિકાઓને કાયમને માટે મગજમાં ઊંચકીને ફરવાથી શું મળવાનું આપણને?! જે કરુણ વિભીષિકાઓ ઘટી ગઇ છે એમનું ‘માતમ’ કરવાથી ઉલટાનું, પાકિસ્તાનમાં ભારત માટે નફરતનું વાતાવરણ ફેલાશે કે બીજુ કાંઇ?! અને પેલી ૧૪ મી ઓગસ્ટે સરહદ પર જવાનો વચ્ચે આપ-લે થતી મીઠાઇઓ અને મુબારકબાદીઓનું શું સમજવું?! એક બાજુ આપણે મિત્રતાનો હાથ લંબાવીએ છીએ, પાકિસ્તાન તરફ અને બીજી બાજુ આપણે વિભાજન વખતની વિભીષિકાઓને યાદ કરીને, રૂઝાયેલા ‘ઘા’ ઉપર નમક તો નથી ભભરાવવા જઇ રહ્યા ને?!
આપણી આ પ્રકારની ઉજવણીથી તો માત્ર, પાકિસ્તાનમાં આપણા પ્રત્યે એક જાતની દુશ્મનાવટ જ વધુ જામશે ને? જે કાંઇ વિભાજન વખતે બન્યું છે એ હવે ‘ના બન્યું બનવાનું’ નથી. માટે એ બધાને ભૂતકાળની ઘટનાઓ તરીકે લઇને એમને કાયમને માટે દફનાવી દેવી જ જોઇએ. બીજું, આપણે ત્યાંની હાલની અને આવનારી પેઢી, આવી વિભાજનની વિભીષિકાઓને સ્મૃતિમાં તો શું, કાને ધરવાય રાજી હોય એવું લાગતું નથી. તો પછી એમાંથી પ્રેરણા લેવાની વાતો તો માત્ર વાતો જ રહેવાની ને?! હવે તો એમ થાય છે કે આપણે એક યા બીજા પ્રકારની ઉજવણીઓમાંથી કયારે ઊંચા આવીશું?!
સુરત – બાબુભાઇ નાઇ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.