નવી દિલ્હી: TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં (nushrat jaha become mom)એ પુત્ર (baby boy)ને જન્મ આપ્યો છે. અભિનેતા યશ દાસગુપ્તા અભિનેત્રી (actress)ને હોસ્પિટલ...
સુરત : પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ (katargam)માં રહેતી અને બે સંતાનની માતા (mother)ને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના સંતાનોને પણ પિતા (father)ની જવાબદારી...
શહેરા: શહેરા તાલુકાના ડોકવા ગામ પાસેના જંગલમાં ત્રણ યુવાનોને છોકરીની છેડતી કરી હોવાને લઈને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના...
શહેરા: શહેરાના કેશવ ગ્રાઉન્ડ પાસેથી મામલતદાર એ રોયલ્ટી પાસ વગર રેતી ભરીને જતી હાઈવા ગાડી પકડી પાડી હતી. મામલતદાર દ્વારા ખાન...
ગોધરા: રાજ્યમાં હાલ પાછલા વરસાદની અનિયમિતતા વધી છે.બીજી તરફ રાજ્યમાં ચોમાસામાં અપેક્ષિત પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી.જેની સીધી જ અસર હાલ રાજ્યના જળાશયો...
નડિયાદ : ખેડા જિલ્લામાં જુગારીઓ સક્રિય થયા છે. પોલીસ દ્વારા અલગ અલગ ૧૮ સ્થળે દરોડા પાડીને ૧૧૦ શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડી,...
નડિયાદ: વસો પોલીસની ટીમે બાતમીના આધારે ટુંડેલ ગામની સીમમાં ઓવરબ્રિજ નીચેથી બે શખસોને ચોરીના મોબાઇલ ફોન સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે અમદાવાદ...
વડોદરા: ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં 100 થી વધુ મસ્જીદો બનાવવામાટે સલાઉદ્દીન આણી મંડળીએ 7.27 કરોડ રૂપિયા ફંડીગ કર્યાના ચોંકાવનારા ઘટસ્ફોટે તો હજુ...
વડોદરા: સ્માર્ટ સીટીમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છૅ. ગત રાત્રે નોકરી પરથી છૂટીને ઘરે જઈ રહેલા મહાનગર પાલિકાના મેયર ઓફિસમાં ફરજ બજાવતા...
વડોદરા: અગાઉના ઝઘડાની અદાવત રાખીને શ્રમજીવીને એકટીવાની ટક્કર મારીને હુમલાખોર ત્રિપુટીએ લાકડાના દંડાથી ફટકારીને માથુ ફોડી નાખ્યુ હતુ. વારસીયા મેલડી માતાના મંદિર...
આણંદ : આણંદ જિલ્લો એનઆરઆઈ હબ છે અને અહીંના લોકો યેનકેન પ્રકારે વિદેશ જવા ધમપછાડા કરતાં હોય છે, ત્યારે કેટલાક લેભાગુઓ જુદા...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા રસ્તામાં અડચણરૂપ વાહનો તથા દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે રોડ પર...
વડોદરા : શહેરના ગોરવા વિસ્તારના ઠગ દંપતીએ ગાડીઓના માલિકોને કંપનીમાં ગાડીઓ મૂકાવવાની લાલચ આપીને તેમની ગાડીઓ લઇને સગેવગે કરી દીધી હતી. ભાડુ...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા હોર્ડિંગ્સ, ગેંટ્રી ગેટ,યુનિ પોલ, કીયોસ્ક બોર્ડ નો વ્યવસાય કરતી ડીફોલ્ટર એજન્સીઓ ના બાકી નાણાં ની વસુલાત કરવામાં...
સંજય લીલા ભણશાલીની અત્યંત મહત્વાકાંક્ષી વેબસિરીઝ ‘હીરામંડી’માં સોનાક્ષી સિંહા કામ કરશે એ સમાચાર બીજા કોઇથી વધારે સોનાક્ષી માટે ય મોટા છે. ભણશાલીની...
જે પોતાને ટોપ સ્ટાર માનતા હતા તે બધાનું સ્ટારડમ વિત્યા દોઢ વર્ષથી ‘હોલ્ડ’ પર છે. ઓલિમ્પિકમાં ભાલો ફેંકવા પહેલાં નીરજ ચોપરા પોતાને...
ગયા અઠવાિડયે અનિલ કપૂરની દિકરી રીઆના લગ્ન હતા અને તેમાં વટ હતો કપૂર દિકરીઓનો. બોની કપૂરની દિકરી અંશુલા અને ખુશી, જાન્હ્વી કપૂર,...
દિલ્હીમાં ફિલ્મ ‘’બેલ બોટમ’’ ની ટિમ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરીને આવી ગઈ છે, ત્યાં લારા દત્તાનો લુક રિવિલ થયો. લારા દત્તા ઇન્દિરા...
નીલ નીતિન મુકેશ દેખાય છે હેન્ડસમ, યુરોપ-અમેરિકાનો હોય એવો. અભિનય પણ સારો કરે છે ને છતાં તેને ધારી સફળતા નથી મળી. જોકે...
નિમ્રત કૌરનું કહેવું છે કે કોરોના મહામારીને કારણે હું લાઇફનો આભાર માનતા શીખી છું. કોરોનાએ લોકોની લાઇફ પર બ્રેક લગાવી દીધી છે....
શ્રીનિધી શેટ્ટી હજુ ઓળખ બનાવી રહી છે પણ જેમ કેટલાંક ખીણનાં પંખી હોય તો કેટલાંક શિખરના પંખી હોય. શરૂઆત કયાંથી કરો તે...
કેન્દ્ર સરકારની તિજોરીનું તળિયું દેખાઈ રહ્યું છે. સરકાર પાસે આઇ.ટી. કે જી.એસ.ટી.નું રિફંડ આપવાનાં ફદિયાં નથી. લોકડાઉનને કારણે દેશનો જીડીપી તળિયે પહોંચ્યો...
આપણા દેશની જનતા ત્રાહીમામ પોકારી ગઇ છે. લોકોનો જઠરાગ્નિ પણ ઠરી ગયો હશે, શું?! ભ્રષ્ટાચાર, ભૂખમરો, બેકારી, મોંઘવારી વગેરેએ માઝા મૂકી છે,...
રાહુલ ગાંધી પોતાનું નામ કાઢવા નવા નુસ્ખા પ્રયોગમાં લાવે છે. કેટલી વાર માથું ફાટી જાય તેવું વકતવ્ય જાહેરમાં કરે છે. ખોટા નિવેદનો...
જાપાન ઉપર વિશ્વયુદ્ધમાં બે પરમાણું બોંબ ઝીંકાયા તેથી તબાહ થઇ ગયા પણ આજે વિશ્વના ટોચના ચીન, અમેરિકા અને ઇંગ્લેન્ડના દેશો પણ આશ્ચર્ય...
ન્યાય, સત્ય, પ્રામાણિકતા, ફરજ, માનવતા, ચારિત્ર્ય, પ્રેમ, સમભાવ વગેરે મૂલ્યોનું જીવનમાં મહત્ત્વ સમજવાને બદલે આપણે ટીલાં-ટપકાં જેવાં પ્રતીકો સાથે ભજન-આરતી, નમાજ, પૂજા,...
કામધંધામાં વ્યસ્ત લોકોને પ્રભુસ્મરણનો પણ સમય મળતો નથી. હાલ શ્રાવણ માસ ચાલે છે. કથાશ્રવણ કરવા પણ ફરકતા નથી. પરંતુ જયારે આપત્તિ કે...
હાલમાં જ આપણા દેશમાં સૌથી મોટી સ્ક્રેપ પોલીસીની જાહેરાત થઈ. આ પોલીસીને ‘કચરામાંથી કંચન’ના અભિયાન તરીકે ગણાવી શકાય.આ પોલીસી મુજબ ફક્ત વેપાર...
જીમ કોર્બેટ એક મહાન શિકારી તરીકે પ્રખ્યાત હતા.તેમના જીવનનો એક પ્રસંગ છે.ગામમાં એક વ્યક્તિને હૈજા [કોલેરા] ની બીમારીથી અને ગામમાં બધાને લાગ્યું...
આપણા માનસને, માનસિકતાને ઘડવામાં અનેક પ્રકારનાં પરિબળો કામ કરતાં હોય છે. ખાસ કરીને કુમળી વયે આરોપાયેલા ઘણા ગુણો ગજવેલ સમા બની રહે...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
નવી દિલ્હી: TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં (nushrat jaha become mom)એ પુત્ર (baby boy)ને જન્મ આપ્યો છે. અભિનેતા યશ દાસગુપ્તા અભિનેત્રી (actress)ને હોસ્પિટલ (hospital) લઈ આવ્યા હતા. નુસરત જહાંના આ સમાચાર પછી, ચાહકો સાથે, સેલેબ્સ પણ તેને અભિનંદન આપી રહ્યા છે.
નુસરત જહાંના બાળકની ડિલિવરી (child delivery) પાર્ક સ્ટ્રીટ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં થઈ હતી. બાળકના જન્મ પહેલા અભિનેત્રીએ હોસ્પિટલમાંથી પોતાની એક તસવીર પણ શેર (share photo) કરી હતી. આ પોસ્ટની સાથે તેમણે લોકોને સકારાત્મકતાનો સંદેશ આપ્યો. ફોટોમાં નુસરત મેકઅપ વગર જોવા મળી હતી અને કેપ્શનમાં લખ્યું હતું – ‘વિશ્વાસને ડરથી ઉપર રાખો.’ બાળકના જન્મ બાદ નુસરત જહાં અને તેનો પુત્ર બંને સ્વસ્થ છે. અભિનેતા યશ દાસગુપ્તા હોસ્પિટલમાં અભિનેત્રીની સંભાળ રાખવા માટે હાજર છે. ભૂતકાળમાં, અભિનેત્રીની ગર્ભાવસ્થાને લઈને ઘણો વિવાદ થયો હતો. તેના પતિ નિખિલે કહ્યું હતું કે તેને આ અંગે કોઈ માહિતી નથી, તે તેનાથી અલગ રહે છે.

નુસરત જહાંએ જણાવ્યું હતું કે વર્ષ 2019 માં તુર્કીમાં બિઝનેસમેન નિખિલ જૈન સાથે થયેલા તેના લગ્ન અહીં માન્ય નથી. તેણીએ કહ્યું કે તેમનું અલગ થવું ઘણા સમય પહેલા થયું હતું, પરંતુ મેં તેના વિશે વાત કરી નથી કારણ કે હું મારી ખાનગી જિંદગીને મારી પાસે રાખવા માંગતી હતી. જણાવી દઈએ કે નુસરત જહાં વર્ષ 2019 માં પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તે લોકસભા ચૂંટણી દરમિયાન ટીએમસીમાં જોડાયા હતા. તેમણે પ્રથમ વખત ચૂંટણી લડી અને મોટી સંખ્યામાં મત મેળવીને જીત્યા. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન “ખિલાડી”, “શોત્રુ”, “ખોકા 420”, “લવ એક્સપ્રેસ” જેવી મહાન ફિલ્મોમાં અભિનય કર્યો છે.
નુસરતે લોકસભાની શપથમાં ખોટી જાણકારી આપી : ભાજપ સાંસદ
અગાઉ સંસદમાં પણ નુસરત જહાં વિવાદી હતા. આ વિવાદ જે પત્રથી ઉદભવ્યો તે લોકસભા સ્પીકરને લખવામાં આવેલા પત્રમાં ભાજપ સાંસદ સંઘમિત્રા મૌર્યએ કહ્યુ કે નુસરત જહાંએ લોકસભામાં શપથ લેવા દરમિયાન પોતાનું પૂરુ નામ નુસરત નૂરી જહાં જૈન જણાવ્યું હતું, જ્યારે તેણે મીડિયાની સામે જે ખુલાસો કર્યો તેનાથી સવાલ ઉઠી રહ્યાં છે કે તેણે લોકસભામાં શપથ લેવા દરમિયાન ખોટી જાણકારી આપી હતી કે કેમ.

પત્રમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આમ તો આ નુસરતનો અંગત મામલો છે. તે ઈચ્છે તેમ પોતાનું જીવન પસાર કરે પરંતુ લોકસભામાં આવી જો તે શપથ લેવા સમયે લગ્ન જેવા ખોટી જાણકારી આપે છે તો ચોક્કસપણે આ એક ગુનો છે અને આ મામલે કાર્યવાહી થવી જોઈએ. ભાજપ સાંસદ સંઘમિત્રા મૌર્યએ આ સાથે નુસરત જહાંના મામલાને એથિક્સ કમિટીની પાસે મોકલવાની માંગ કરી છે.