સરકાર દ્વારા વિવિધ ખેત પેદાશોના લઘુતમ ટેકાના ભાવની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં તે નર્યું જુઠાણું છે. ખરેખર...
જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સયુલ જનરલ ડો. ફૂકહોરી યાસુકાતાએ ગુરુવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી.રૂપાણી સાથેનીઆ બેઠકમાં જાપાનના કોન્સયુલ...
સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. જેમાં બુધવારે મોડી રાતથી સવાર સુધીમાં ખાસ્સો વરસાદ પડ્યો હતો. કુતિયાણામાં બુધવારે રાત્રી ૮...
અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભૂમિપૂજન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂતોની આવક વધે...
કોરોનાની પહેલી કે બીજી લહેર દરમ્યાન રાજયમાં અનાથ થયેલા બાળકો તેમજ માતા કે પિતા બેમાંતી કોઈ એકને ગુમાવનાર બાળકોને સહાય આપવાની મુખ્યમંત્રી...
સુરત: (Surat) ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના રેઈન ગેઝ સ્ટેશનો ઉપર છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વીતેલા...
ENG vs IND 5 મી ટેસ્ટ: ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના જુનિયર ફિઝિયો (physio) યોગેશ પરમારે કોવિડ -19 (COVID-19) માટે સકારાત્મક...
દિલ્હી: (Delhi) વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન (IT Return) ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ...
કેરળ (Kerala)ના એક કેથોલિક બિશપે ગુરુવારે કહ્યું કે રાજ્યમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી છોકરીઓ (Christian girls) “લવ જેહાદ અને નાર્કોટિક જેહાદ”ના જાળ (love...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં આજે પણ વરસાદ યથાવત રહેતા ખેરગામ અને ગણદેવીમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (MP modi) આજે 13 મી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરી રહ્યા છે. કોરોના (corona) રોગચાળાને કારણે, આ સમિટ (Brics summit)...
IPhone 13 સિરીઝ લોન્ચ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. અને એપલની ઇવેન્ટ (Apple event) 14 સપ્ટેમ્બરે છે અને આ દરમિયાન...
સુરત: (Surat) અડાજણના ટી.પી. સ્કીમ નં.૩૧(અડાજણ) એફ.પી.નં.૧૯૮ વાળી જમીન ભાજપના (BJP) વોર્ડ પ્રમુખને માત્ર બે રૂપિયા મીટરના ભાવે ફૂડ કોર્ટ (Food Court)...
સુરત: (Surat) રફ ડાયમંડ (Diamond) ઇમ્પોર્ટર 600 કંપનીઓના 3000 કરોડના બિલ ઓફ એન્ટ્રી પ્રકરણમાં હીરા આયાતકારોને (Importer) રાહત મળવાના સંકેત મળ્યા છે....
ફોર્ડ મોટર કંપની (Ford Motor Company) ભારતમાં કાર (Car) બનાવવાનું બંધ કરશે. કંપની દેશમાં તેના બંને પ્લાન્ટ બંધ કરશે. સૂત્રોએ રોઇટર્સને જણાવ્યું...
નવી દિલ્હી: ભારતીય ટીમ (Indian cricket team)ના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે (Sunil gavaskar) પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ને આ વર્ષે...
મુંબઈ: (Mumbai) દર્શકોમાં ખૂબજ લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ulta Chashma) કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે....
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban)ની વાપસી બાદથી લોકોને દેશ છોડવાની ફરજ પડી છે અને હવે તાલિબાનોએ વચગાળાની સરકાર પણ બનાવી છે, ત્યાર બાદથી...
ભાવનગર: (Bhavnagar) ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ (Shetrunji Dam) બુધવારે મોડી રાત્રે ઓવરફ્લો (Overflow) થયો છે. શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે પણ...
નવી દિલ્હી : ટી-20 વર્લ્ડકપ (T-20 world cup) માટેની બુધવારે જાહેર કરવામાં આવેલી ટી-20 ટીમમાં પસંદગીકારોએ ક્રિકેટ ચાહકો (cricket fans)ને સરપ્રાઇઝ આપતા...
આજકાલ યુધ્ધભૂમિ પરની ફિલ્મો ખૂબ બની રહી છે. ભારત માટે દુ:શ્મન તો ચીન પણ છે. પરંતુ ચીન સાથેની સરહદ પર ખેલાયેલી જંગ...
વાણી કપૂર હમણાં થોડી બેચેન રહે છે. ના, ના પ્રેમભંગ થયા જેવું યા તેનો પ્રેમી કોઈ બીજીને પરણી ગયો હોય એવું તો...
રાધિકા મદાનની બબ્બે વેબસિરીઝ આ વર્ષ દરમ્યાન આવી, એક તો ‘રે’ ને બીજી ‘ફીલ્સ લાઇક ઇશ્ક’. મંદી ચાલતી હોય ને કોઇ સારો...
આમીરખાને નિર્માતા- અભિનેતા તરીકે બનાવેલી ‘લગાન’ ફિલ્મને હમણાં વીસ વર્ષ પૂરા થયા. આ એ ફિલ્મ છે જેનાથી તે નિર્માતા તરીકે અને આશુતોષ...
ટીવી. નું માધ્યમ અનેક ટેલેન્ટનું શો કેસ બની ગયું છે. ફિલ્મવાળાઓ હવે ઘણીવાર ટી.વી.માંથી પોતાના કલાકારો શોધી લે છે. આજકાલ તો ઓટીટી...
સલમાન જેવા સ્ટાર સાથે ફિલ્મો કરવામાં ફાયદા ય છે ને ખોટ પણ છે. જો બીજા નિર્માતાની નજરે ચઢો ને પ્રેક્ષકને ય ગમો...
આણંદ : આણંદ સહિત રાજ્યભરની કોઇ પણ આરટીઓ કચેરીમાં રજીસ્ટ્રેશન થયેલા વાહનોની બોગસ આરસી બુકો બનાવવાનું મસમોટું કૌભાંડ સ્થાનિક ગુના શોધક શાખાએ...
આણંદ: બોરસદ નગરમાં અનેક પાણી ટાંકી હોવા છતા રહીશો દ્વારા પાણીના નળ ખુલ્લા રાખી દેતા પાણીની અછત સર્જાતી હોવાની બુમ ઉઠી રહી...
સંતરામપુર : સંતરામપુરના બસ ડેપોનો વહીવટ મનસ્વી રીતે કરાતો જોવા મળે છે. લોકડાઊન દરમિયાન ગામડાંઓની બસ બંધ કરવામાં આવી હતી. જે પૈકી...
ગોધરા: ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં બુધવારના વરસાદની આવન જાવન શરૂ રહેતા વાતાવરણમાં થોડી ઘણી ઠંડક પ્રસરી હતી. જ્યારે શહેરના અમુક વિસ્તાર સહિત...
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
સરકાર દ્વારા વિવિધ ખેત પેદાશોના લઘુતમ ટેકાના ભાવની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં તે નર્યું જુઠાણું છે. ખરેખર તો એમ. એસ. પી. ખતમ કરવા માટેનું એક ષડયંત્ર છે. ગુજરાતના ખેડૂતો પર ૯૦,૦૦૦ કરોડ કરતા વધુ દેવું છે, ત્યારે ખેડૂતોને તેમની મહેનતની કિંમત આપવી જોઈએ છે. તેવી રજૂઆત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી હતી.
પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર – ભાજપ સરકારની ખેડૂત – ખેતી અને ગ્રામ્ય વિરોધી નીતિના કારણે સતત ખેડૂત અને ખેતી બરબાદ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત બીજી બાજુ પ્રતિહેક્ટર ખેતીનો ખર્ચ ૨૫૦૦૦ રૂપિયા કરતા વધુ થઈ ગયો છે. કેન્દ્રની ભાજપ સરકારની ખેડૂત – ખેતી વિરોધી નિતિના કારણે ખેડૂતની આવક અડધી થઈ ગઈ છે.
ખેતીનો ખર્ચ બમણો થઈ ગયો છે. આ દેશના ખેડૂતો સાથે શું આ સૌથી મોટી છેતરપીંડી નથી ? ડીઝલ, જંતુનાશક દવા, બીયારણ, ખેડૂત ઓજાર, ટ્રેક્ટર પાર્ટસ સહિતમાં સતત ભાવવધારો અને ૧૨ ટકાથી ૧૮ ટકા જીએસટી વસૂલાય રહ્યો છે. ગુજરાતના ખેડૂતો -ખેતી બચાવવા માટે કૃષિના ત્રણ કાળા કાયદા પાછા ખેંચવા અને ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેતીના ઓજારો સહિતની વસ્તુઓ પર જીએસટી નાબુદ કરવી જોઈએ.
પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું હતુ કે ભાજપ સરકારની દરેક યોજના ખેડૂતના હિતના નામે અબજોપતિ – અમીર – ઉદ્યોગગૃહોના ફાયદા માટે જ હોય છે. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હકીકતમાં ”ખેડૂત ફસા જા” યોજના બની ગઈ અને ખાનગી વિમા કંપનીઓએ ૨ લાખ કરોડ રૂપિયા દેશના ખેડૂતો પાસેથી લૂંટી લીધા.
કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ નેતૃત્વ સરકારે વર્ષ ૨૦૦૬-૦૭ થી ૨૦૧૩-૧૪માં વચ્ચે ટેકાના ભાવોમાં ૨૦૫ ટકાનો વધારો કર્યો છે. જ્યારે મોદી સરકારે અનાજમાં ૪૪ ટકા અને ઘઉંમાં માત્ર ૪૩ ટકા વધારો કર્યો છે. દેશના અને ગુજરાતના ખેડૂતો સતત દેવાદાર થતા જાય છે. ગુજરાતના ખેડૂતો પર ૯૦,૦૦૦ કરોડ કરતા વધુ દેવું છે, ત્યારે ખેડૂતોને તેમની મહેનતની કિંમત જોઈએ છે. ભીખ નહિ, ત્યારે દેશ અને ગુજરાતના ખેડૂતો -ખેતી બચાવવા માટે કૃષિના ત્રણ કાળા કાયદા પાછા ખેંચવા અને ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેતીના ઓજારો સહિતની વસ્તુઓ પર જીએસટી નાબુદ કરીને ન્યાય આપવા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ માંગ કરી છે.