આપણા દેશમાં અનેક દેવાલય, શિવાલય, તીર્થધામો, યાત્રાધામો આવેલાં છે અને તેની શ્રધ્ધા આસ્થાપૂર્વક દર્શન કરવા જોઇએ. પરંતુ આજની યુવા પેઢી તો તીર્થધામોને...
આપણી પાસે આઈ બી કસ્ટમ ઈ ડી સી આઈ ડી એ ટી એસ સમગ્ર દેશમાં ફેલાયેલું પોલીસ તંત્ર છે. આ બધી સંસ્થાઓ...
યુનેસ્કોએ જાહેર કરેલા આંકડા મુજબ ભારતની ભ્રષ્ટ અને સડેલી સિસ્ટમથી કંટાળીને દર વર્ષે દસ લાખ આસપાસ વિદ્યાર્થીઓ વિદેશ સેટલ થવાના પાકા ઈરાદા...
એક દિવસ હ્યુમન સાઈકોલોજીના લેક્ચરમાં પ્રોફેસરે વર્ગમાં આવીને કહ્યું, ‘આપણે હ્યુમન સાઈકોલોજી ભણીએ છીએ એટલે કે માનવમન અને મગજનો અભ્યાસ કરીએ છીએ.આજે...
‘માનવસંસ્કૃતિ નદીકાંઠે પાંગરી હતી.’ આ વિધાન અને તેની સચ્ચાઈ આપણે સૌ અભ્યાસક્રમમાં ભણી ગયાં છીએ. માયસોરના પર્યાવરણવિદ્ પી. જગનાથન હવે જણાવે છે...
આમ તો બધા દેશપ્રેમી છે, રાષ્ટ્રવાદી છે, તેમની રગેરગમાં એવું ગરમ લોહી વહે છે, જે દેશ માટે ખપી જઈને વહાવી દેવા તૈયાર...
ભાજપ (BJP)ના સાંસદ વરુણ ગાંધી (Varun Gandhi) સતત ખેડૂતોના મુદ્દે (farmers point) અવાજ ઉઠાવી રહ્યા છે. લખીમપુર (Lakhmipur incident) મુદ્દે અગાઉ ટ્વીટ...
નોટબંધી અને જીએસટીને કારણે દેશમાં શરૂ થયેલો મંદીનો માહોલની કળ હજુ લોકોને વળી નથી ત્યાં ધીમેધીમે પેટ્રોલ-ડિઝલ અને હવે સીએનજી તેમજ પીએનજીના...
ડોદરા: મહાનગરપાલિકા દ્વારા 15 દિવસમાં ઢોર મુક્ત શહેર બનાવવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ભાજપ કાર્યાલય ખાતે ૧૫૦ જેટલા પશુપાલકો સાથે...
ગોધરા : આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રસ્તા ઉપર ખાનગી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરમાવવામાં...
વડોદરા : શહેરના ચકચારી હાઈપ્રોફાઈલ ગોત્રી દુષ્કર્મ કેસમાં જુનાગઢથી ઝડપાયા બાદ રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી...
વડોદરા: યુવતીની ફરિયાદના આધારે પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી. શહેરના ઓપી રોડ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની...
વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં પિયરમાં રહેતી પરણીતાને લગ્ન જીવન દરમિયાન પતિએ માનસિક અને શારીરિક ત્રાસ આપી હેરાન કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો...
વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી 37 વર્ષીય પરણીતા12 વર્ષની દીકરી સાથે બહેનના ઘરે રહે છે. અને ઘરકામ કરી પોતાનું અને...
આણંદ : ઉમરેઠના આશીપુરા ગામે રહેતા 46 વર્ષિય આધેડે એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે...
નડિયાદ: ખેડાના ધરોડામાં શિકાર કરવાને લઇને બે મિત્રો વચ્ચે થયેલી તકરારનો કરૂણ અંજામ આવ્યો હતો. જેમાં તકરાર બાદ ઉશ્કેરાયેલા મિત્રએ ધારિયાનો એકજ...
સુરત : કાપોદ્રામાં એક 8 વર્ષના માસૂમ બાળક (Child)ને રમાડવાનું કહીને સોસાયટીના નાકા ઉપર મુકેલા બાકડા (bench) ઉપર બેસાડીને 70 વર્ષના વૃદ્ધે...
આણંદ : આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે બાતમી આધારે ઉમરેઠના ધુળેટા ગામની સીમમાં જલદ કેમિકલ નહેરમાં ઠલવતા ચાર શખસને રંગેહાથ પકડી...
દાહોદ : દાહોદ શહેરમાં આવેલ ગરબાડા ચોકડી સ્થિત પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલતી હતી અને આ કામગીરી છેલ્લા કેટલાંક સમયથી બંધ હોવાનું...
દાહોદ: સાતમી ઓક્ટોમ્બરના રોજ એટલે કે, આજથી માં આદ્યાશક્તિ માં અંબેના નોરતો એટલે કે, નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દાહોદ શહેર...
કાલોલ: કાલોલના ડેરોલ સ્ટેશન રોડ વિસ્તારમાં તેજલ વે બ્રીજ પાસે બુધવારે બપોરના સુમારે એમજીવીસીએલ (જીઈબી )દ્વારા કરાતી કામગીરી દરમ્યાન મશીન દ્વારા ખાડો...
ગોધરા: શહેરા ખાતે આવેલા પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જંગી જથ્થો બારોબાર કાળા બજારમાં સરકી જતો હોવાની ચોંકાવનારી બાતમીઓના આધારે...
સુરત : કોરોના(Corona)કાળમાંથી માંડ માંડ બહાર આવેલા રાજ્યના લોકોને આ વખતે નવરાત્રિ (Navaratri)માં મન ભરીને ગરબે (Garba) ઘૂમવાનો ઉત્સાહ હતો. પરંતુ હજુ...
આવતીકાલ ગુરૂવારથી નવરાત્રી શરૂ થઇ રહી છે, ત્યારે રાજ્યમાં સોસાયટી, ફ્લેટમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ કોરોનાને કારણે ચુસ્ત ગાઈડલાઈન...
રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા છે ત્યારે શેરી ગરબાને કોરોનાની આચારસંહિતાના અમલી કરવાની શરતે મંજૂરી અપાઈ છે. જો કે રાજ્યમાં કોમર્શિયલ ગરબાની મંજૂરી...
કોલસાનો જથ્થો મર્યાદિત હોવાથી વીજ ઉત્પાદનમાં કાપ આવશે, તેવી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ઉત્તર ગુજરાતનાં ગામોમાં પાવર કટ અંગે કરેલી જાહેરાત...
રાજ્યમાં હવે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. એન્ટી સાયકલોનિકલ સરકયૂલેશન તેમજ ભેજનું પ્રમાણ ઘટ્યું છે, તેના પગલે ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન આજથી જ...
રાજ્યમાં બુધવારે સૌથી વધુ અમદાવાદ મનપામાં 6 કેસ સહિત કુલ નવા 21 કોરોનાના કેસ નોંધાયા છે. આ ઉપરાંત વલસાડમાં 5, સુરત મનપામાં...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરમાં આવેલી ડાઇંગ મિલ તેમજ ટેક્સટાઈલ (Textile) માર્કેટને અચાનક કરાયેલા ભાવવધારાથી ઘણી મોટી અસર પડી છે અને મંદી અને મોંઘવારીના...
ચીને (China) ચેતવણી આપી હતી કે ત્રીજું વિશ્વ યુદ્ધ કોઈ પણ સમયે શરૂ થઈ શકે છે, (Third World War) આ પહેલાં તેણે...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
આપણા દેશમાં અનેક દેવાલય, શિવાલય, તીર્થધામો, યાત્રાધામો આવેલાં છે અને તેની શ્રધ્ધા આસ્થાપૂર્વક દર્શન કરવા જોઇએ. પરંતુ આજની યુવા પેઢી તો તીર્થધામોને પણ પીકનીક હોય તેમ સમજે છે. શિર્ડી કે સાંઇબાબા, તિરૂપતિ બાલાજી, બાબા અમરનાથ, વૈષ્ણોદેવી,ગુજરાતનું જલારામ બાપુનું મંદિર, શકિતપીઠ અંબાજી, ડાકોર, પાવાગઢ, માઉન્ટ આબુ આ બધા સ્થળે યાત્રિકોની ભીડ રહે છે. પરંતુ તીર્થધામોનો મલાજો પણ જળવાતો નથી. કેટલાંક યાત્રિકો તીર્થધામોમાં હોટલમાં રોકાઈને મદિરાપાન કરતા હોય છે. રંગરેલિયાં મનાવતાં હોય છે. માંસાહારનું સેવન કરતા હોય છે તે ઉચિત નથી. અલબત્ત દમણ-ગોવા, દીવ એ પર્યટક સ્થળો છે. ત્યાં મિજબાની મનાવો કે મૌજ-મઝા કરો તે અલગ વાત છે. પરંતુ પવિત્ર તીર્થધામોને અપવિત્ર ન બનાવો કેમકે તીર્થધામ યાત્રાધામ એ પિકનીક પોઇન્ટ નથી. આથી તેની ગરિમા જળવાવી જોઇએ.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.