હાલમાં દેશમાં કોરોના વેક્સીનીશેનની (Covid-19 Vaccine) પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે. દેશના કરોડો નાગરિકોએ રસીના બંને ડોઝ લઈ પોતાની જાતને સુરક્ષિત...
પોતાની ફિલ્મો સિવાય બોલીવુડ (Bollywood) અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) પોતાની સ્ટાઇલિશ લાઈફ સ્ટાઇલ (Life style) માટે હમેશ હેડલાઇન્સ (headlines)માં રહે છે. આ...
સુરત: (Surat) બિહારથી સુરત ફ્લાઇટમાં આવીને એટીએમ કાર્ડનું (ATM Card) ક્લોનિંગ (Cloning) કરી તેમાંથી લાખો રૂપિયા ઉપાડી લેનાર ઠગને ડિંડોલી પોલીસે બિહારથી...
સરહદ વિવાદ (border controversy)ને લઈને ચીન (china) સાથે ચાલી રહેલ ઝઘડા વચ્ચે ભારતીય સેના (Indian Army)એ પૂર્વ લદ્દાખ (Ladakh)ના ફોરવર્ડ એરિયામાં પ્રથમ...
ગયા અઠવાડિયે ગુલાબ વાવાઝોડાની આડઅસરના લીધે ડીપ ડિપ્રેશન સર્જાયું હતું, (Gulab Cyclon Effect Heavy Rain In Gujarat, Maharashtra, Madhyapradesh) જેના લીધે ગુજરાત,...
રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ તેનું કેટલું પાલન થાય છે તે સૌ કોઈ જાણે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ-વાપીમાં દારૂબંધી જેવું કશું...
લોકો વિમાનની મુસાફરી એટલા માટે કરતા હોય છે કે તેઓ ઓછા સમયમાં પોતાનાં ગંતવ્ય સ્થાને પહોંચી શકે. આ માટે સ્થાનિક લોકો ઘરેથી...
પશ્ચિમના દેશો કરતાં પણ ભારતમાં હૃદયરોગના મિડલ એજનાં દર્દીઓ વધુ જોવા મળી રહ્યાં છે. જો આપણે જાગીએ નહીં તો કેન્સર પછી હૃદયરોગ...
એક માણસ જિંદગીથી થાકેલો અને હારેલો આમથી તેમ રખડતો હતો.પોતાના જીવનમાં રહેલી અગણિત મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો.એક દિવસ...
ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખનાર ખાનગી ઈમારતો પાસે મસમોટા દંડ ઉઘરાવવામાં આવે છે પરંતુ સરકારી ઈમારતો પર કોઈ ધ્યાન રાખતું નથી. રોજ...
ભાજપ ગમે એટલા લોચા મારે, નાલાયકીનું પ્રદર્શન કરે તો પણ આ સ્પર્ધામાં ગાંધી કુટુંબથી આગળ નહીં નીકળે શકે. કોઇ લાયકાત વગરના (માત્ર...
દુબઈ : આજે ભારત (India) વિશ્વમાં સૌથી ખુલ્લા દેશો પૈકી એક છે અને તે મહત્તમ વિકાસ આપે છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર...
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 ને અંશત: નાબૂદ કરી તેને રાજયના સ્તર પરથી કેન્દ્રશાસિત પ્રદેશના સ્તરે ઉતારવાની ઘટનાને બે વર્ષ...
સપ્ટેમ્બર મહિનો પુરો થતા ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે કે દેશમાં આ વખતે ચોમાસુ સામાન્ય રહ્યું છે. હવામાન વિભાગે ચોમાસામાં વરસાદ...
સુરત: ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FogWa) દ્વારા શુક્રવારે શહેર પોલીસ કમિશનર અજય તોમરને (Surat Police Commissioner Ajay Tomar)આવેદનપત્ર આપી કાપડ...
આણંદ : આણંદના અડાસ ગામે રહેતી 21 વર્ષિય પરિણીતાને સાસરિયાએ ત્રાસ આપતાં કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે તેના...
યુપી (UP)ના ઔદ્યોગિક શહેર કાનપુર (Kanpur)માં પત્ની (wife) અને બાળક (children) સાથે એક વેપારીની હત્યા (merchant murder)થી સામાન્ય લોકોની સાથે પોલીસ (police)...
સુખસર: સુખસર માર્કેટયાર્ડ ખાતે જન આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાજપના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.આ...
દેશના સૌથી સ્વચ્છ અને નિરોગી ગામની ઉપાધિ મેળવનાર પાલનપુરના પીપળી ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi live streaming pipli) આજે ગાંધીજીના...
દાહોદ: સંજેલી પંચાયત દ્વારા વાંચનાલયનો પંચાયત સભ્યો અને ગ્રામજનોને અંધારામાં રાખીને ફરસાણના વેપારી અને સંજેલીના પ્રખ્યાત કરિયાણાના વેપારીને બારોબાર ઠરાવ કરી...
કાલોલ: કાલોલ શહેરમાં ગુરૂવારે રાત્રે પાલિકા કચેરીના પાછળના વિસ્તારમાં આવેલી અને ખુબ જુની તો નહીં પરંતુ ભ્રષ્ટાચારના ભોગે મહદઅંશે જર્જરિત બની ગયેલી...
દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ પોલીસ મથકની નજીક માં પંચેલા ગામે રહેતા એપીએમસીના ચેરમેન તેમજ આ વિસ્તાર ના ભાજપના અગ્રણી ને ત્યાં...
કાવઠ પાટીયા નજીક શુક્રવારના રોજ વહેલી સવારે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ આઈશર અને આઈ૨૦ કાર સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો....
નવી દિલ્હી : પેટ્રોલ અને ડિઝલમાં ફરીથી ક્રમશ: 25 પૈસા અને 30 પૈસા પ્રતિ લીટરનો વધારો (petrol diesel price hike) કરાતા શુક્રવારે...
વડોદરા: હરિયાણા રોકતકની યુવતી પર લાંબા અરસાથી પાશ્વી બળાત્કાર ગુજારનાર વાસનાભૂખ્યા હેમંત રાજુ ત્રંબકલાલ ભટ્ટને લઈને ક્રાઈમ બ્રાંચે દિવાળીપુરા તથા આજવા રોડ...
સુરત: સુરત મનપાના લિંબાયત ઝોનમાં અધિકારીઓ રાજકીય હાથા બની રહ્યા હોવાથી એક પછી એક વિવાદ ઊભા થઇ રહ્યા છે. પે એન્ડ પાર્કના...
સુરત: સુરત (Surat) આવકવેરા વિભાગ (IT Dept) પાસે એક વિચિત્ર કિસ્સો આવ્યો છે જેમાં સુરતના જાણીતા મહિલા ડોક્ટર (Lady doc)ના નામે ટીડીએસ...
સુરત: મનપા (SMC)ની સામાન્ય સભામાં સિનિયર નગરસેવક પર દારૂ પીવાના ટાઇમની એટલે કે 6.45ની કોમેન્ટ કરીને વિવાદમાં આવેલા તેમજ શાસક પક્ષના દંડક...
વડોદરા : કિશોરીની છેડતી મુદ્દે બેકોમના ટોળા સામ સામે આવી ગયા હતા.સગીરાની સગાઇ હોવા છતાં ઋષભ મોબાઇલ નંબર માંગવા વારંવાર પીછો કરી...
સુરત: કોરોના (Corona) પછી ચાઇના (China)માં પાવર ક્રાઇસિસ (power crisis) અને પર્યાવરણના પ્રશ્નોને લઇ ટેક્સટાઇલ સહિતનાં સેગમેન્ટમાં 45 ટકા પ્રોડક્શન નીચું (production...
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડશે
શાબાશ કુમાર કાનાણી
સંસદની અંદર બેઠેલાઓ કરડે છે, કૂતરાંઓ નહીં
જીવનમાં કેવા બનવું જોઈએ
ભારત અને રશિયા વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય- એક પંથ અનેક કાજ
અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ : ન ભૂતો, ન ભવિષ્યતિ
અણઘડ નિર્ણય લઈને દેશમાં વિમાની સેવામાં અંધાધૂંધી સર્જનાર ડીજીસીએ સામે કાર્યવાહી જરૂરી
મોદી અને પુતિન વચ્ચેની મંત્રણાઓ દુનિયાનો ઇતિહાસ બદલી શકે તેવી છે
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
હાલમાં દેશમાં કોરોના વેક્સીનીશેનની (Covid-19 Vaccine) પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે. દેશના કરોડો નાગરિકોએ રસીના બંને ડોઝ લઈ પોતાની જાતને સુરક્ષિત કરી લીધા છે, પરંતુ શું રસીના બંને ડોઝ લીધા બાદ અમરત્વ પ્રાપ્ત થઈ જાય છે. કેરળ, મહારાષ્ટ્ર સહિત દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યાં છે. હજુ ગઈકાલે જ ગુજરાતમાં 16 કેસ નોંધાયા છે. સુરતમાં છેલ્લાં દસ દિવસમાં 3થી વધુ એપાર્ટમેન્ટને કલસ્ટર જાહેર કરી સીલ કરવામાં આવી છે. તો શું કોરોનાની રસી અસરકાર નથી.
વળી, રસી લઈ લીધી હોય તો ક્યારેય કોરોના થવાનો ભય રહેતો નથી એ વાતમાં કેટલી સચ્ચાઈ છે. એક ચર્ચા એવી છે કે રસીના બંને ડોઝ લઈ લીધા બાદ એક બુસ્ટર ડોઝ (Booster Dose) લેવો પડશે. તો આ ડોઝ કયારે લેવાનો, તે ક્યાંથી મળશે જેવા અનેક સવાલો મનમાં ઉભા થાય છે, ત્યારે આજે દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ (AIIMS Director Dr. Randeep Guleria) વેક્સીનની અસર, બુસ્ટર ડોઝ વિશે કેટલાંક તથ્યો રજૂ કર્યા છે.
એક કાર્યક્રમને સંબોધતા ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, હાલમાં દેશમાં જે સ્પીડથી વેક્સીનેશન ચાલી રહ્યું છે, તે જોતાં દેશના તમામ નાગરિકોને આ વર્ષના અંત સુધીમાં રસી મુકી દેવામાં આવે તેવી શક્યતા છે. આવતા વર્ષે પણ વેક્સીનેશન કેમ્પ ચાલશે તેથી બાકી રહી ગયેલા નાગરિકો તેનો લાભ લઈ શકશે. ડો. ગુલેરિયાએ કહ્યું કે ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે વેક્સીન લીધા બાદ ઈન્ફેકશન થવાનો ડર કાયમ માટે દૂર થાય છે. તો ના એવું નથી. વેક્સીન લીધી હોય તો મૃત્યુનો ડર ઘટી જાય છે.

શું કોરોનાના નવા વેરિયેન્ટ પર રસી અસરકારક છે?
બીજી લહેરથી જ કોરોનાના વેરિયેન્ટમાં ઘણો બદલાવ આવ્યો છે. અનેક પ્રકારના વેરિયેન્ટ દેખાઈ રહ્યાં છે, જેમાં ડેલ્ટા, ડેલ્ટા પ્લસ સામેલ છે. કેટલાંક ઠેકાણે મ્યૂ, સી-1, 2 વેરિયેન્ટ પણ જોવા મળી રહ્યાં છે. પરંતુ હજુ સુધી આ વેરિયેન્ટ્સ ઘાતક કે વધુ અસરકારક હોવાના પુરાવા મળ્યા નથી. ડો. રણદીપ ગુલેરિયાના મતે નવા વેરિયેન્ટ્સ વધુ અસર નહીં છોડી રહ્યાં હોય તેથી એવું માની શકાય કે રસી અસરકારક સાબિત થઈ રહી છે.
શું બુસ્ટર ડોઝ માટે ટ્રાયલ લેવામાં આવશે, તે મુકવો જરૂરી છે?
હાલમાં તો વેક્સીનના બંને ડોઝ નાગરિકોને મળી રહે તે પ્રાથમિકતા હોવી જોઈએ. બુસ્ટર ડોઝની ચર્ચાને હાલમાં કોઈ સ્થાન નથી. જ્યાં સુધી બુસ્ટર ડોઝની કોને જરૂર પડશે તે પ્રશ્ન હોય તો જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેઓએ બુસ્ટર ડોઝ મુકાવાનો રહેશે એમ ડો. ગુલેરિયાએ કહ્યું હતું. વળી, બુસ્ટર ડોઝ કયો આપવો જોઈએ તે પણ એક પ્રશ્ન છે. જે વેક્સીન લીધી છે તેનો જ બુસ્ટર ડોઝ કે અન્ય કોઈ વેક્સીનનો તે હજુ સ્પષ્ટ નથી. ડો. ગુલેરિયાએ કહ્યું કે, હાલમાં બુસ્ટર ડોઝ અંગે કોઈ સાયન્ટિફીક ટ્રાયલ થઈ નથી. તે તે અંગે કશું પણ કહેવું વહેલું ગણાશે.

સ્કૂલ ખોલી દેવી જોઈએ કે નહીં? તહેવારોમાં શું રાખવાની સાવચેતી?
એક અઠવાડિયામાં નવરાત્રિ શરૂ થઈ રહી છે, ત્યાર બાદ લાગલગાટ દોઢ મહિના સુધી તહેવારોની મોસમ ચાલશે. લોકો એકબીજાને મળશે. તેથી સંક્રમણ વધવાનો ડર રહેલો છે, તેથી લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ એમ ડો. ગુલેરિયાએ જણાવ્યું હતું. આ સાથે જ ડો. ગુલેરિયાએ સ્કૂલ ખોલવા અંગે કહ્યું કે, દેશમાં અનેક શહેરોમાં સ્કૂલો રીઓપન થઈ રહી છે. તે સારી બાબત છે. દોઢ-બે વર્ષથી બાળકો શાળાએ ગયા નથી. તેઓની ફિઝીકલ એક્સરસાઈઝ થઈ નથી. શાળા, વાલી અને વિદ્યાર્થીઓ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તતાથી પાલન કરે તો સ્કૂલો અવશ્ય ખૂલવી જોઈએ.