આણંદ : આણંદના સામરખા ગામે રહેતા યુવકે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી ગયો હતો. બાદમાં દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે...
કાલોલ: પંચમહાલ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી પોલીસને ખાનગી રાહે મળેલી બાતમી મુજબ આઠેક દિવસ પહેલા વેજલપુરના મહાદેવ ફળિયામાં થયેલી ચોરીમાં...
દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના તોયણી ગામેથી એક વ્યક્તિની ઈકો ફોર વ્હીલર ગાડી ચાર જેટલા ઈસમોએ ભાડા ઉપર ફેરવી આપવા...
કાલોલ : દેવપુરાનો દેવ એટલે ધર્મેશીયા દેવ.ધર્મેશીયા એટલે ધર્મનો ઈશ્વર. સદૈવ સૌનું માત્ર ધરમ એટલે કે સારું જ કરનારો ઈશ્વર. ગુજરાત રાજ્યની...
વડોદરા : મહાનગર પાલિકાનું ઓડિટ વિભાગનું કરોડો રૂપિયાનું નવું કૌભાંડ સામે આવ્યું છે. ટેલીફોન કંપનીના ઓએફસી કેબલ નેટવર્ક તેમજ મોબાઇલ ટાવર ઉભા...
ગૃહમંત્રી અમિતા શાહે તાજેતરમાં જ કહ્યું કે 2024માં નરેન્દ્ર મોદી જ પુન: વડાપ્રધાન બનશે? તેના અનુસંધાનમાં કહેવાનું કે એનાથી શું ફરક પડશે?...
તા.૨૪ ઓકટોબર ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં તંત્રીલેખવાળા પાના પર શ્રી બકુલભાઈ ટેલરે એકદમ સત્ય હકીકત વર્ણવતાં લખ્યું કે અધ્યક્ષ બદલવાથી કોંગ્રેસની દશા બદલાવાની...
ભારતમાં વી.વી.આઈ.પી. કલ્ચરનો દંભ કલ્પના બહારનો છે. આ શ્રેણીમાં સમાવેશ થતા મહાનુભાવો પોતાનાં સ્ટેટસને, પોતાની રહેણીકરણીને ,પોતાના અલગ અને દંભી વર્તનથી તેઓ...
“ડાઉન ટુ અર્થ” શબ્દપ્રયોગ મહાજન માટે કરવામાં આવે છે. આનો અર્થ “જે તે વ્યક્તિ હંમેશાં જમીન સાથે જોડાયેલા રહ્યા.” અહીં માનવમૂલ્યોની વાત...
સુરત: હજુ દાયકા પહેલાં સુરત એરપોર્ટ પર માત્ર હવાઈપટ્ટી હતી. ઢોર-ઢાંખર રખડતાં હતાં. એકાદું વિમાન આવી પડે તો લોકોને કુતૂહલ થતું હતું....
પૃથ્વીની ઉત્પત્તિ અને વિનાશ વિશે અનેક વાતો વહે છે. આકાશી પ્રકોપ પ્રલય આણી શકે છે. ધર્મગ્રંથોમાં નૂહ નબીના કાળમાં પ્રલયકારી મહાપૂર આવ્યું...
એક સંત હતા.નિરંતર અતિ આનંદમાં રહે. હંમેશા ખુશખુશાલ હોય અને મોઢા પર હરિનામ હોય અને આંખોમાં માત્ર પરપ્રેમ છલકાતો હોય.આ સંત પાસે...
કેટલાક ભ્રમ એટલા સોહામણા હોય છે કે એને પાળવાની અને પંપાળવાની મઝા આવે. આપણી આંખ મીંચી દેવાથી સૂરજના અસ્તિત્વને નકારવાનો આનંદ જુદો...
ઈન્ટરનેટના યુગમાં એક ક્લીક પર તમામ માહિતીઓ મળી રહી છે, તે ક્યારેક આર્શીવાદ સમાન તો ક્યારેક શ્રાપરૂપ સાબિત થઈ રહી છે. ખાસ...
માન ગયે ઉસ્તાદ. આજે હવે જગતને ખબર પડી હશે કે મુઠ્ઠી હાડકાંનાં માનવીને મારી નાખવાના અનેક પ્રયત્નો કરવા છતાં, છેવટે એક દિવસ...
કોઈપણ વ્યક્તિની જાસૂસી કરવી તે યોગ્ય નથી. તેમાં પણ જો સરકાર દ્વારા જાસૂસી કરવામાં આવે તો તે અપરાધજનક છે. તાજેતરમાં પેગાસસ સોફ્ટવેર...
વડોદરા : શહેર નજીક આવેલ મકરપુરા અને વરણામા રેલવે લાઈન વચ્ચે મંગળવારે મોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેકટરીના માલિક અને તેમના પૂત્રએ...
આર્યન ખાન ડ્રગ કેસમાં (Aryan Khan Drugs Case) NCBના સાક્ષી કિરણ ગોસાવીની (Kiran Gosavi) ધરપકડ કરવામાં આવી છે. પુણે પોલીસ કમિશનરે કહ્યું છે...
વડોદરા : મહાનગર પાલિકાની સામાન્ય સભામાં અઘોરા મોલ નો મુદ્દે વિરોધ પક્ષના નેતા અમી રાવત ફ્લોર પર બેસી ગયા હતા. અગોરા બિલ્ડર...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં રોગચાળો દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી પાણીની સમસ્યા મુદ્દે સભા ઉગ્ર બની હતી....
વડોદરા: રાજ્યના નર્મદા શહેરી વિકાસ વિભાગના પૂર્વ મંત્રી યોગેશ પટેલે કોરોનાના કપરા કાળમાં વડોદરાની ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી બેફામ રીતે રૂા.1880 કરોડ...
વડોદરા: શહેરના વાઘોડીયા રોડ પર રહેતી પરિણીતાના વર્ષ 1999માં લગ્ન થયા હતા. પરણીતાને સંતાનમાં એક 21 વર્ષીય અને એક 13 વર્ષીય એમ...
વડોદરા: વડોદરા શહેરમાં વસતા એક ગરીબ પરિવારના સભ્યનું નિધન થતા સામાજિક કાર્યકર દ્વારા અંતિમ ક્રિયાની તમામ મદદ પુરી પાડી માનવતાનું ઉમદા ઉદાહરણ...
વડોદરા: દિવાળીના તહેવારોને અનુલક્ષીને વડોદરાથી દાહોદ ,ગોધરા ,વધુ પ્રમાણમાં મુસાફરો પોતાના વતન જતા હોવાથી એસટી વિભાગ દ્વારા વધુ બસો દોડાવવાનો નિર્ણય કરાયો...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. જેમાં વડોદરા મનપામાં 5, સુરત મનપામાં 4, આણંદમાં 3, રાજકોટ મનપામાં 2,...
Diwali decoration-3
Diwali decoration-2
Diwali decoration-1
આજે કેબિનેટ બેઠક બાદ રાજય સરકારના પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, સરકારનું મન એકદમ ખુલ્લું છે. ગઈકાલે રાત્રે ખુદ ગૃહ...
સુરત: (Surat) આ વખતે કેન્દ્ર સરકારના સ્વચ્છતા મિશનમાં (Swachhata Mission) વરસો પછી બીજા નંબરે આવ્યા બાદ જાણે તંત્રવાહકોએ સફાઇ મુદ્દે ફરી નાદારી...
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપતા ભોજપુરી સ્ટાર પવન સિંહ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો, ફરિયાદ આપી
ખુદ પોલીસે ચોરીના રૂપિયા ચોરને આપ્યા, રીલ પણ બનાવી, આ રીતે ભાંડો ફૂટ્યો
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નશાના વેપલા પર તવાઈ, કોડીન સીરપ વેચતો એજન્ટ ઝડપાયો!
છત્તીસગઢ: 1 કરોડનું ઈનામ ધરાવતો કુખ્યાત નક્સલી અને 11 સાથીઓએ આત્મસમર્પણ કર્યું
શહેરમાં વધુ એક ગુંડાગીરીનો વીડિયો સામે આવ્યો
અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડયા
યુકેમાં રહેતા NRI મહિલાને વડોદરામાં મોટો ફટકો: 15 તોલા સોનાના દાગીના ભરેલું પર્સ શૉપિંગ દરમિયાન ચોરાયું!
લોકસભામાં વંદેમાતરમ્ પર ચર્ચા, PM મોદીએ કહ્યું, આ ગીતે સ્વતંત્રતાની ચળવળને ઉર્જા આપી
આણંદ : આણંદના સામરખા ગામે રહેતા યુવકે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી ગયો હતો. બાદમાં દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે તેને દસ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ કેદને સજા કરવા હુકમ કર્યો હતો. આણંદના સામરખા ગામના મોટા ફળીયામાં રહેતો સંજય મહેન્દ્ર પરમારે વરસ 30મી સપ્ટેમ્બર, 2017ના રોજ 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પટાવી-ફોસલાવી ભગાડી ગયો હતો. બાદમાં તેને તે પાવાગઢ સહિતના વિવિધ વિસ્તારોમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
બીજી તરફ સગીરાના પરિવારજનોએ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને સંજય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં બંનેને વડોદરા જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યાં હતાં. આ કેસમાં જરૂરી પુરાવા એકત્ર કરાયાં બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી. જ્યાં સરકારી વકીલ એ. કે. પંડ્યાએ 13 સાહેદો અને 13 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખીને સંજય પરમારને દસ વર્ષની જેલ અને રૂપિયા 35 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત બીજી તરફ ભોગ બનનારને રૂપિયા ચાર લાખ વળતર પેટે ચૂકવવા કોર્ટે હૂક્મ કર્યો હતો.