એક દિવસ ગુરુજીએ સમજાવ્યું, ‘બધા ધર્મગ્રંથો અને શાસ્ત્રોનો સાર એક જ છે.જો તમે તે સાર સમજી લેશો અને તેનું પાલન કરશો તો...
ચીનના વિદેશ મંત્રી વાંગ યી તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. જો કે તેઓ ભારત આવતાં પહેલાં પાકિસ્તાન જઈને આવ્યા હતા અને PoK...
ઈમરાન ખાનની સત્તા બચશે કે જશે? આ મુદ્દે સટ્ટો લગાડવાનો હોય તો લોકો ‘બચશે’ના પક્ષે રહે કે ‘જશે’ના પક્ષે? પાકિસ્તાનની રાજકીય અસ્થિરતા...
કાઠમંડુ: લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી પોતાની આંખો દેખાડી રહેલો ચાઈનીઝ ડ્રેગન હવે નેપાળમાં લુમ્બિની સુધી રેલવે લાઈન અને રોડ બનાવવા જઈ રહ્યો...
ગાંધીનગર: અમદાવાદ એરપોર્ટ (Ahemdabad airport) પરથી દુબઈ (Dubai) લઈ જવાતા દાણચોરીના હીરા જપ્ત કરવામાં આવ્યા છે. તેની કિંમત લગભગ 1 કરોડ છે....
મહારાષ્ટ્ર : મહારાષ્ટ્ર (Maharashtra) નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ (Raj Thackeray) શનિવારે રાજ્ય સરકારને મસ્જિદોમાં (Mosques) વગાડતા લાઉડસ્પીકર (Loud speaker ) સામે...
સુરત: (Surat) એક્સીસ બેંકના એટીએમના કાર્ડ રીડરની (ATM Card Reader) સાથે સ્કીમર મશીન લગાવી એટીએમïમાં પૈસા ઉપાડવા માટે આવતા લોકોના કાર્ડના ડેટા...
સુરત: (Surat) વેસુ ખાતે એસએમસી આવાસમાં હત્યાની (Murder) ઘટના પ્રકાશમાં આવી હતી. યુવકની હત્યા હસી મજાક બાદ થયેલા ઝઘડામાં તેના બે મિત્રોએ...
સુરત: (Surat) વરાછામાં ધૂળેટીના દિવસે બીજા માળેથી પટકાયેલા યુવકનું આકસ્મિક રીતે મોત થયુ ન હતું, પરંતુ પ્રેમસંબંધમાં (Love Affair) તેને બીજા માળેથી...
પલસાણા: (Palsana) પલસાણાના શેઢાવ ગામની સીમમાં નિયોલ-શેઢાવ રોડ ઉપરથી કડોદરા પોલીસે (Police) મોપેડ પર વિદેશી દારૂનો (Alcohol) જથ્થો લઈ જનાર શખ્સને ઝડપી...
રાજપીપળા: (Rajpipla) સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) પર રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે 2 એપ્રિલના રોજ સુરતની સ્નેહી જીવન...
તમારા સપનાઓની યાદી લાંબી થઈ ગઈ છે અને તમે પણ તેમને પૂરા કરવા માટે કેબીસીની રાહ જોઈ રહ્યા છો, તો હવે તમારા...
નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયાએ આર્થિક સંબંધોને વેગ આપવા માટે આર્થિક સહયોગ અને વેપાર કરાર પર શનિવારે હસ્તાક્ષર કર્યા. આ હેઠળ ઓસ્ટ્રેલિયા...
અમદાવાદ: પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની (AAP) નજર ગુજરાતમાં (Gujarat) આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Assembly Election) પર છે....
મોસ્કો: રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે છેલ્લા 38 દિવસથી યુદ્ધ(war) ચાલી રહ્યું છે. યુદ્ધના પગલે યુક્રેનમાં જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહી દેખાઈ...
સુરત: (Surat) હેકરો દ્વારા હવે હેકિંગ માટે પણ નવી તરકીબો શોધવામાં આવી રહી છે. આ વખતે એમેઝોનના (Amazon) પિકઅપ બોયને ટાર્ગેટ બનાવીને...
સુરત: (Surat) સુરત મનપાના ફાયર વિભાગને (Fire Department) તક્ષશિલા અગ્નિકાંડ બાદ વધુમાં વધુ અદ્યતન બનાવવા માટે શ્રેણીબંધ પગલાઓ લેવાયા છે. ત્યારે હવે...
સ્ત્રી અને પુરુષ સિક્કાની બે બાજુઓ છે અને સંસાર રથ ચલાવવાની જવાબદારી બંનેની એક સમાન રહેલી છે. વર્ષોથી પરંપરા ચાલી આવતી હતી...
ભાવનગર: ભાવનગરના (Bhavnagar) તળાજા (Talaja) તાલુકાની એક ઘટના સામે આવી છે જ્યાં પત્નીએ (Wife) પતિને (Husband) જીવતો સળગાવી હત્યા (Murder) કરી નાખી...
કોલંબો: શ્રીલંકા(Sri Lanka)ના રાષ્ટ્રપતિ(President) ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં ઈમરજન્સી(Emergency) લાગુ કરવામાં આવી છે. સુરક્ષા દળોને તાત્કાલિક અસરથી શંકાસ્પદોની ધરપકડ અને અટકાયત કરવાનો અધિકાર...
નવી દિલ્હી: રશિયા(Russia) અને યુક્રેન(Ukrain) વચ્ચે છેલ્લા 38 દિવસથી યુદ્ધ(war) ચાલી રહ્યું છે. આ યુદ્ધના પગલે વૈશ્વિક સ્તરે અનેક અસરો થવા પામી...
સુરત: અડાજણમાં રહેતો યુવક પત્ની સાથે મિત્રના ઘરે અમરોલી ગયો હતો. જ્યાં પોતે, મિત્ર અને મિત્રની પત્ની બહાર નીકળ્યા હતા. યુવકની પત્ની...
યુવતી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જોબ કે નોકરી મેળવવા માટે પસંદગી પામે ત્યારે મા-બાપની ખુશી વધી જાય છે કારણ કે ઘરમાં આર્થિક...
નવસારી: નવસારીના (Navsari) જલાલપોરની એક ખાનગી શાળામાં ઓનલાઈન (Online) મટીરિયલ માટે વિદ્યાર્થી અને શિક્ષકનું એક વ્હોટ્સએપ ગ્રુપ (Whtasapp Group) બનાવવામાં આવ્યું હતું જ્યાં...
સુરત: સુરત(Surat)માં મોબાઈલ(Mobile) ચોરો(Thief) બેફામ બન્યા છે. રસ્તા(Road) પરથી પસાર થતા લોકો હોય કે પછી રિક્ષામાં બેસેલા મુસાફરો લોકો તમામને મોબાઈલ ચોરી...
વહાલા વિદ્યાર્થી મિત્રો,2022માં શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે બોર્ડની પરીક્ષાઓ સમયસર શરૂ થઇ ચૂકી છે. આપ સૌએ પણ પૂરતી તૈયારીઓ સાથે પરીક્ષાઓ આપવાનું શરૂ...
રમઝાન માસ મોટે ભાગે કાળઝાળ ગરમી ઓકતા ઉનાળામાં આવે. અહીં પુષ્કળ ગરમી અને પાણીની પણ મનાઈ. ખૂબ આકરા ઉપવાસ! પણ રોજા ખૂલે...
કેમ છો?મજામાં?હોળાષ્ટક પૂરા થતાં ફરી લગ્નની શરણાઈઓ વાગશે. લગ્ન માટે મુરતિયા શોધવા એ આજે પેરન્ટ્સ માટે પડકાર છે. જો કે લગ્ન થઇ...
સુરત: ગુજરાતના 77 આઈપીએસ અધિકારીઓની સાગમટે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. ઉષા રાડાને સુરતના ડીસીપી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે જ્યારે સુરત...
આણંદ : આણંદ શહેરના સલાટીયા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત 240 આવાસ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે, પાલિકા અને કોન્ટ્રાક્ટર...
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ – Day 3 – સવારથી અત્યાર સુધી શું બન્યું
લકડીપુલ પર રફતારનો કહેર; બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને હવામાં ફંગોળી!
ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે, પીએમ મોદીએ નેતન્યાહૂ અને UAEના પ્રમુખને ફોન કરીને કરી ચર્ચા
ગુજરાત STI નીતિ 2026–2031ની જાહેરાત – ₹1000 કરોડનું ‘સ્વદેશી અનુસંધાન ફંડ’ રચાશે
ગુજરાતને રૂ. 17,366 કરોડનું રેકોર્ડબ્રેક બજેટ ફાળવવામાં આવ્યું : અશ્વિની વૈષ્ણવ
‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપ તરફ ભારત દોડી રહયું છે – અશ્વિની વૈષ્ણવ
અમદાવાદમાં દુર્લભ, મોંઘાદાટ વિદેશી પ્રાણી-પક્ષીઓના વેચાણનું રેકેટ
યુદ્ધને કારણે અખાતી દેશોમાં 3000 ગુજરાતી ફસાયા
3 દિવસમાં રાજ્યમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રી વધશે
ચીપથી ચેમ્પિયન બનવા ગુજરાતની દોડ : મુખ્યમંત્રી
જગતના મુસ્લિમોનો સર્વમાન્ય નેતા કોણ?
સુમુલ ડેરીએ ગાય-ભેંસના દૂધના ભાવમાં વધારો કર્યો, અઢી લાખ પશુપાલકોને હોળી પહેલા આનંદ
ડોનાલ્ડ ટ્રમ્પ કાગળનો વાઘ બની જાય અને પ્રમુખ તરીકેની સત્તાઓ ગુમાવે તેવી પરિસ્થિતિ આકાર લઈ રહી છે
શહેરાના નાકુડી રોડ પરથી વન વિભાગે ગેરકાયદે લાકડા ભરેલી ટ્રક ઝડપી
ઓછી ફી અને ઊંચી શિષ્યવૃતિને કારણે વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ કરવા ઇરાન જાય છે
ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો; 6 લાખ કરોડનું નુકસાન
રેસ્ટોરન્ટના ભાવો બાબતે અવાજ ઉઠાવ્યો
આયુષ્ય કર્મ
બદલાતું હવામાન
વૈદિક હોળી
સમૂહ લગ્નો આજની આવશ્યક્તા
અમિતનગર પાસે લાખો લિટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં હોમાયું
ચર્ચાના કેન્દ્રમાં ચુકાદો, વિશ્વાસ અને પારદર્શિતાનો પ્રશ્ન
ઈરાન-યુદ્ધ 4 અઠવાડિયા સુધી ચાલશે, સાઉદી અરેબિયા પણ જોડાશે: ટ્રમ્પનું મોટું નિવેદન
બાપુના મંદિરનો મેળો
કામ પતાવવું
ભારતીયોની સલામતી માટે સરકાર સજ્જ, મોદીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક
પ્રભુદર્શન પણ પ્રોફેશનલ!
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ ભારત માટે લાભદાયક પણ ચિંતાજનક છે
યુદ્ધ ત્રીજા દિવસે તીવ્ર; ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ઇરાક સુધી, બગદાદમાં અમેરિકન સૈનિકો નિશાને

એક દિવસ ગુરુજીએ સમજાવ્યું, ‘બધા ધર્મગ્રંથો અને શાસ્ત્રોનો સાર એક જ છે.જો તમે તે સાર સમજી લેશો અને તેનું પાલન કરશો તો જીવન સુમધુર બની જશે.’ એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, આટલા બધા જુદા જુદા ઊંડા ગહન ગ્રંથોમાંથી એક જ સાર?!’ ગુરુજી બોલ્યા, ‘હા, માત્ર એક સૌથી મહત્ત્વનો સાર બધા ધર્મગ્રંથો સમજાવે છે તે છે જીવનમાં મન –વચન-વર્તન-કર્મથી કોઈના હ્રદયને પીડા ન આપવી.કોઈના દિલને આપણા કોઈ પણ વ્યવહારથી જરા પણ દુઃખ ન પહોંચે તે માટે સજાગ રહેવું સાચો ધર્મ છે.કોઇ પણ સંજોગો નિર્માણ થાય, તમારે મન-વચન –કર્મને જાગૃત રહીને સરળ અને મધુર રાખવાં, જેથી કોઈને દુઃખ ન પહોંચે.નિજી સ્વાર્થ અને લાભ માટે કોઈને પણ નુકસાન કે દુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું.મન-વચન-કર્મ પર હંમેશા કાબૂ રાખવો.અકારણ કે સકારણ ક્રોધ ન કરવો ..નિંદા ન કરવી …કડવાં વેણ ન બોલવાં …ઈર્ષ્યા ન કરવી ..નફરત ન કરવી.’
બધા શિષ્યો ગુરુજીની વાત એક ધ્યાન સાંભળી રહ્યા હતા.એક શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, આપની વાત સમજાઈ ગઈ.બધા ધર્મગ્રંથોનો સાર સમજાયો કે આપણાથી કોઈના દિલને દુઃખ થાય તેવું વર્તન જાણે અજાણે પણ કરવું નહિ.પરંતુ ગુરુજી, તમારી વાત યાદ રાખીને ચાલો. વાણી અને વર્તન પર તો કાબૂ રાખી લઈને કોઈને દુઃખ થાય તેવું ન બોલીએ કે પછી તેવું વર્તન પણ ન કરીએ.પણ ગુરુજી આ મનને કાબૂમાં કઈ રીતે રાખવું…મનના વિચારોને કાબૂમાં કઈ રીતે રાખવા …પ્રતિકૂળ સંજોગોમાં આવેશ આવે અને ક્રોધ થઇ જાય તે મનના આવેશને કઈ રીતે કાબૂમાં કરી શકાય? એ તો પરિસ્થિતિવશ આવેશમાં એવા વિચાર અને વર્તન થઇ જ જાય જેનાથી અન્યને દુઃખ પહોંચે.એવું ન થાય તે માટે શું કરવું?’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, તારો પ્રશ્ન એકદમ સરસ છે.આ સાર મેં સમજાવ્યો..તેને સમજવો કદાચ સહેલો છે, પણ અમલમાં મૂકવો સતત યાદ રાખી તે પ્રમાણે વર્તન કરવું બહુ અઘરું છે.મન ધીમેધીમે કેળવાશે, જયારે જયારે એવા સંજોગો સર્જાય કે એમ લાગે કે મનમાં ખરાબ વિચાર પ્રવેશે છે કે ક્રોધ આવે છે ત્યારે ત્યારે ગુરુને અને ઈષ્ટદેવને યાદ કરવા અને તેમને વિનંતી કરવી કે મારા મનને શાંત કરવામાં મને મદદ કરો.ગુરુ અને ભગવદ્ સ્મરણથી મન શાંત થતું જશે અને ખરાબ વિચાર અને ક્રોધ શાંત થઇ જશે.’ ગુરુજીએ શિષ્યોને બધા ધર્મગ્રંથોનો સાર સમજાવી મનને શાંત રાખવાનો સચોટ માર્ગ દેખાડ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.