રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય આ વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક રૂ. 2 કરોડ...
અયોધ્યામાં આજે 11 ડિસેમ્બર ગુરુવારે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત હતો. આ અકસ્માતમાં રામ લલ્લાના દર્શન કરવા જઈ રહેલી બોલેરો ટ્રેક્ટર ટ્રોલી...
વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરોએ એક કલાકની ભારે જહેમત ઉઠાવવી પડી : ( પ્રતિનિધિ )વડોદરા,તા.11 વડોદરામાં વન્યજીવો પોતાનું વાતાનુકુલીત વાતાવરણ છોડી રહેણાંક...
યુદ્ધના ધોરણે કામગીરી કરીને પોલીસે અને ફાયર વિભાગે માર્ગ પૂર્વવત કર્યો; કોઈ જાનહાનિ નહીં, પણ વાહનચાલકો અટવાયા વડોદરા::વડોદરા પાસેથી પસાર થતા નેશનલ...
ગાંધીનગર : રાજ્યમાં પ્રવાસન સુવિધાઓને વધુ આધુનિક, સુવ્યવસ્થિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ...
ગોવાના નાઇટક્લબમાં ગઈ તા. 6 ડિસેમ્બર શનિવારે લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાના મુખ્ય...
ગાંધીનગર : આજે બુધવારે રાજયમાં કચ્છના નલિયામાં ઠંડીમાં વધારો થયો છે. ખાસ કરીને રાજયમાં આજે બુધવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. કચ્છના નલિયામાં...
અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકાના પોપટપરા વિસ્તારમાં લગ્ન સમારંભમાં ખોરાકી ઝેરની અસર થવા પામી છે. જમ્યા પછી અંદાજિત 400 લોકોને તેની અસર થઈ...
કારમાંથી વિદેશી શરાબના કવોટરીયા મળી આવ્યા : બુલેટ ચાલકની હાલત ગંભીર, શ્રી હરિ ટાઉનશીપ પાસેનો બમ્પર નહિ દેખાતો હોવાના આક્ષેપ : (...
ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના બધા જ તાલુકાઓનો સમ્યક અને સમતોલ...
માછલી અને કાચબાના અસ્તિત્વ પર સંકટ, બંધ બોરિંગ શરૂ કરવા અથવા નવા બોર બનાવવા તાકીદ અગાઉની રજૂઆતો અવગણાતા બાળુભાઈ સુર્વેનો મ્યુનિસિપલ કમિશનરને...
( પ્રતિનિધિ )વડોદરા,તા.10 ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટોને લઈને મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. ફ્લાઇટ રદ કરાતા મુસાફરોના વિવિધ પ્રસંગો અને હોસ્પિટલના કામો પણ...
નિવૃત પ્રમુખે શિક્ષક સંઘના હોદ્દેદારોએ કરેલા આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા જુદાજુદા જિલ્લામાં જઈ હોદ્દાની રૂહે ચૂંટણીને પ્રભાવીત કરે છે : મૃગેન્દ્રસિંહ સોલંકી...
નલીન પટેલ તથા હરમુખ ભટ્ટ વચ્ચે પ્રમુખ માટે જંગ જામશે ઉપપ્રમુખ માટે નેહલ સુતરીયા સહિતના ચાર ઉમેદવારો વચ્ચે રસાકસીપ્રતિનિધિ વડોદરા તા.10વડોદરા વકીલ...
દાહોદ: ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના સીમલીયા ગામની 24 વર્ષીય પરણીતાએ પોતાના પતિ દ્વારા કરાતી મારકૂટ, ઝઘડા અને જાનથી મારી નાખવાની ધમકીઓથી પરેશાન...
સાંકડો રોડને કારણે જીવલેણ અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યા જીવલેણ અકસ્માત થાય તે પહેલા તાત્કાલિક પગલા લેવાની માંગ ( પ્રતિનિધિ )વડોદરા,તા.10 વડોદરાના...
ટેન્ડર વિના જ ત્રણ બ્રિજ પાછળ ₹1.73 કરોડનો ખર્ચ! સ્થાયી સમિતિને માત્ર જાણ કરાઈ વડોદરા પાદરા નજીક ગંભીરા ગામ પાસે બ્રિજ ધરાશાયી...
દેવગઢબારિયા: નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો સત્તાસંઘર્ષ હવે હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદાથી સમાપ્ત થયો છે. ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા તત્કાલીન પ્રમુખ ધર્મેશ...
દાહોદ પોક્સો કોર્ટનો કડક ચુકાદો: દાહોદ: દાહોદ જિલ્લામાં દસ વર્ષીય સગીરાનું અમાનવીય રીતે અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરનાર કુટુંબી સગાને દાહોદની...
મૃતદેહ પર ઇજાના નિશાન પડેલા હોવાના કારણે હત્યા કરાઇ હોવાની આશંકા તાલુકા પોલીસ દ્વારા લાશને પીએમ માટે ગોત્રી હોસ્પિટલ લવાઈ પ્રતિનિધિ વડોદરા...
ભાજપ નેતા અને એક્સ-આર્મીમેન વિરુદ્ધ કલેક્ટર-કમિશનરને ફરિયાદ; ‘હું નેતા છું, તમારો કેસ નહીં લેવાશે’ તેવી ધમકી! વડોદરા શહેર નજીક રણોલી ખાતે આવેલી...
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ સાત માળની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે 10 ડિસેમ્બર સવારે મોટી આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી....
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’ને લઈને જૂનાગઢમાં તીવ્ર વિરોધ ઉભો થયો છે. આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત...
લોકસભામાં ચૂંટણી સુધારા પર બે દિવસીય ચર્ચા યોજાઈ હતી. આજે બુધવારે ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ, રવિશંકર...
ગોવાના આર્પોરામાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઇટ ક્લબમાં ગઈ તા. 6 ડિસેમ્બરે લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા બાદ ક્લબના...
રોયલ્ટી બંધ હોવા છતાં ગાડીઓ ક્યાંથી ભરાય છે? – લોકોમાં ચર્ચા પ્રતિનિધિ : બોડેલી છોટાઉદેપુરના ખાણ-ખનીજ વિભાગની નસવાડી નજીક આવેલી ધામસિયા ચેકપોસ્ટ...
સામાન્ય રીતે શનિ અને રવિવારે શેરબજાર બંધ રહેતું હોય છે, પરંતુ આવતા વર્ષે એક રવિવાર એવો હશે જ્યારે શેરબજાર ખુલશે અને વેપાર...
સાવલી, તા. 10: સાવલી તાલુકાના ઝુમખા ગામની સીમમાં આજે સવારે ખેતરમાં પાણી મૂક્તા યુવાન ખેડૂત જગદીશભાઈ પરમાર (34) ને વીજ કરંટ વાગતા...
ઈન્ડિગોનું સંકટ હજુ સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી. આજે બુધવારે પણ 300થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી. દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં પણ ઈન્ડિગો સંબંધિત...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરને ‘વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ 2025’થી સન્માનિત કરવાની જાહેરાત બાદ રાજકીય હલચલ મચી ગઈ...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય
આ વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક રૂ. 2 કરોડ અને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો ATVT અન્વયે વાર્ષિક રૂ. 1 કરોડ મળી કુલ રૂ. 3 કરોડની વાર્ષિક ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે
–
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના બધા જ તાલુકાઓનો સમ્યક અને સમતોલ વિકાસ થાય તેવા વિકાસલક્ષી અભિગમ સાથે આ વિકાસશીલ તાલુકાઓ પણ લાંબા અને ટૂંકા ગાળાના વિકાસ આયોજનથી ઝડપભેર સર્વાંગી વિકાસ સાધી શકે તે માટે માનવ વિકાસ સૂચકાંકના 44 સામાજિક અને આર્થિક નિર્દેશાંકોના આધારે વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાની પરંપરા છે.
આ નવા વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 2 કરોડ તથા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો(ATVT)-વિકાસશીલ તાલુકા યોજના અન્વયે વાર્ષિક રૂ. 1 કરોડ; એમ સમગ્રતયા કુલ 3 કરોડ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે.
મુખ્યમંત્રીએ પ્રગતિ અને વિકાસની સતત હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં જરૂરિયાત અનુસાર તાલુકા વિભાજન કરીને નવા 17 તાલુકાઓની રચના કરી છે. આ નવરચિત તાલુકાઓમાંથી જે તાલુકાના કુલ ગામો પૈકીના 50%થી વધારે ગામો જુના વિકાસશીલ તાલુકાઓમાંથી તબદીલ થઈને નવા તાલુકામાં સમાવિષ્ટ થયા હોય તેવા તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
તદ્દઅનુસાર, જે નવા 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવામાં આવ્યા છે તેમાં કદવાલ (જિ. છોટાઉદેપુર), ઉકાઈ (જિ. તાપી), ગોવિંદ ગુરુ લીમડી (જિ. દાહોદ), સુખસર (જિ. દાહોદ), ચીકદા (જિ. નર્મદા), રાહ (જિ. વાવ થરાદ), ધરણીધર (જિ. વાવ થરાદ), ઓગડ (જિ. બનાસકાંઠા), હડાદ (જિ. બનાસકાંઠા), ગોધર (જિ. મહીસાગર), નાનાપોંઢા (જિ. વલસાડ)નો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાભિમુખ નિર્ણયને પરિણામે રાજ્યની સર્વગ્રાહી વિકાસ યાત્રામાં આ નવા 11 વિકાસશીલ તાલુકાઓ પણ પોતાનું વધુ ઉત્કૃષ્ટ યોગદાન આપી શકશે.
——-