વાઘોડિયા: જરોદ પોલીસે વિદેશી દારુ ભરેલા કન્ટેનરમાંથી વિદેશીદારુ ઝડપી પાડ્યા બાદ માનીતા બુટલેગરને દારુની પેટીઓ પધરાવતા હોવાનો વિડીયો વાયરલ થયાની તપાસ બાદ...
સંજેલી: સંજેલી નજીક બે એસટી બસ વચ્ચે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. વરસાદી વાતાવરણને પગલે વિઝીબલ્ટી ઓછી અકસ્માત થયાનું અનુમાન લગાવાઈ...
નર્મદા નદીમાં 1,45,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે વડોદરા: સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતા 15 પૈકી 5 દરવાજા બંધ...
સુરત: સુરત જિલ્લાના ખેડૂતોના લાંબા સમયથી ચાલી રહેલા આંદોલન અને જનપ્રતિનિધિઓની સતત રજૂઆતો બાદ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર...
સુરત: શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં પોલીસ કમિશનર કચેરીમાંથી જ બાઈક ચોરીનો બનાવ બનતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. જો કે, ઉમરા પોલીસે...
સુરતઃ કતારગામની શાહ’ સ ઇન્વેસ્ટમેન્ટએ જુદા જુદા સોશીયલ ઇન્ફલુએન્સર નીતીન જાની (ખજુરભાઇ), જાનકી બોડીવાલા, મિત્ર ગઢવીનાઓ પાસે વિડીયો મારફતે કોઈપણ પ્રકારના જોખમ...
સુરત : સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ યથાવત્ રહ્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર ઉમરપાડા સિવાય તમામ...
સુરત: ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા છે. જેના...
સુરત: પનાસ કેનાલ રોડ પર બીકોમની વિદ્યાર્થીની અને નેશનલ લેવલની રમતવીરનું સુરત મહાનગરપાલિકાની કચરાની ગાડી અડફેટે મોત નીપજ્યું હતું. આ ઘટનાએ ન માત્ર વિધિના...
કૈરો, તા. ૩૦: ઇરાની સમર્થિત હુથીઓએ શનિવારે જણાવ્યું હતું કે યમનની રાજધાની સનામાં બળવાખોર-નિયંત્રિત સરકારના વડા પ્રધાન ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયા...
નવી દિલ્હી, તા. સુરક્ષા દળોએ શનિવારે ગુરેઝમાં આતંકવાદીઓમાં ‘માનવ જીપીએસ’ તરીકે જાણીતા બાગુ ખાનને ઠાર કર્યો હતો. બાગુ ખાન, જેને સમંદર ચાચા...
જમ્મુ, તા. ૩૦(પીટીઆઈ): રિયાસી અને રામબન જિલ્લાના ઉંડાણના ગામોમાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવા અને ભૂસ્ખલનની બે ઘટનાઓમાં એક જ પરિવારના સાત...
નવી દિલ્હી, તા. ૩૦(પીટીઆઈ): વિપક્ષ શાસિત રાજ્યોએ જીએસટી રેટ સ્લેબની સંખ્યા અને મોટા પાયે વપરાશની વસ્તુઓ માટેના દરોમાં ઘટાડો કરવા માટે પોતાનો...
નવી દિલ્હી, તા. ૩૦(પીટીઆઈ): ભારતીય વાયુસેના દ્વારા કાળજીપૂર્વક પસંદ કરાયેલા પાકિસ્તાની લશ્કરી લક્ષ્યો પર ૫૦ થી ઓછા શસ્ત્રો છોડવામાં આવ્યા હતા, જેના...
તિયાનજિન (ચીન), તા. 30 (પીટીઆઈ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત દરમિયાન કહ્યું હતું કે,...
તિયાનજિન, તા. ૩૦: સાત વર્ષથી વધુ સમય પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે ચીન હતા, તેમની આ મુલાકાત પર આતુરતાથી નજર...
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને યુક્રેન સંબંધિત તાજેતરના વિકાસ અંગે પોતાના વિચારો શેર કર્યા. પ્રધાનમંત્રી કાર્યાલયે આ માહિતી...
પ્રતિનિધિ બોડેલીછોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના પ્રશ્નો આવ્યા હતા. જ્યારે વાત કરીએ સુખી ડેમની ત્યારે તેમાં પણ...
સાવલી; સાવલી તાલુકામાં પરોઢ થી જ ધોધમાર વરસાદ ચાલુ થતા દિવસ ભર કુલ 40 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે સીઝનનો કુલ 550...
ડેડિયાપાડા, સાગબારા, ભરૂચ: ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે રાજ્યની ઘણી નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ભારે...
પ્રતિનિધિ જાંબુઘોડા જાંબુઘોડા તાલુકા ના જોટવડ ગામના કલ્હરી ફળિયામાં રહેતો આશરે 30 વર્ષીય યુવાન ધર્મેન્દ્રભાઈ ઈશ્વરભાઈ બારીયા શનિવારે બપોરે નદીમાં કૂદી પડતાં...
(પ્રતિનિધિ) વડોદરા તા.30 શહેરમાં લૂંટફાટ કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે. જેમાં શહેરના મકરપુરા વિસ્તારમાં પોતાની પુત્રીને ખાનગી કોચિંગ ક્લાસમાં મૂકીને મોપેડ...
2.40 લાખની 719 બોટલો અને કાર સહિત 3.25 લાખનો મુદ્દામાલ કબ્જેબાજવાના કપિલસિંગ કુંતલની ધરપકડ,રુબિન ઉર્ફે કટે શેખને ભાગેડુ જાહેર કરાયો : (...
શનિવારે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ પૂરાં થતાં પોલીસે ફર્ધર રિમાન્ડ ની માંગણી કરી હતી જેને કોર્ટે નામંજૂર કરતાં આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલાયા...
શિનોર : ઉપરવાસમાં સતત વરસાદ પડતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો થતા તંત્ર દ્રારા...
નસવાડી: છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ થી જિલ્લાની મેણ નદી, હેરણ નદી, ઓરસંગ નદી અને અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે. સતત...
નસવાડી: છોટાઉદેપુર તાલુકાના અત્રોલી ગામે એક મૃતદેહની અંતિમ ક્રિયા માટે તાડપત્રી ઓઢાડીને વિધિ કરવી પડી હતી. જ્યારે ગ્રામજનો દ્વારા વખતો વખત સ્મશાન...
ઇન્ડોનેશિયામાં બેકાબૂ ભીડે સંસદ ભવનમાં આગ લગાવી દીધી છે. આના કારણે ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ...
35 શાળાઓમાં સરસ્વતી માતાજીની મૂર્તિનું લોકાર્પણ તેમજ 10 મધ્યાહન ભોજન શેડનું ખાતમુહુર્ત કરાયું શિક્ષણ સમિતિના અધ્યક્ષ,શાસનાધિકારી સહિત આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા...
(પ્રતિનિધિ) વડોદરા તા.30 અભયમ 181 મહિલા હેલ્પલાઇન બાપોદ વડોદરા દ્વારા ક્રિસ્ટલ સ્કૂલના ટીચર્સ સાથે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 65 જેટલા...
ગાંધીનગર ખાતે સર્વાનુમતે લેવાયેલા નિર્ણયમાં વાઇસ-ચેરમેન પદે સંગ્રામ ચૌધરીની બિનહરીફ વરણી
(પ્રતિનિધિ) આણંદ તા.9
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF – અમૂલ)ના મેનેજિંગ ડિરેક્ટર ડો. જયેન મહેતાની સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના ચેરમેન તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અમૂલફેડ ડેરી, ગાંધીનગર ખાતે યોજાયેલી ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પ્રતિનિધિ સંગ્રામ ચૌધરીને વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ વરણી સાથે જ દેશભરમાં સહકારી ડેરી આંદોલનને વધુ મજબૂત બનાવી ‘સહકારથી સમૃદ્ધિ’ ના વિઝનને વેગ આપવા નવી નેતાગીરી સજ્જ થઈ છે.
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના પદાધિકારીઓની આ ચૂંટણીમાં ડો.જયેન મહેતાના નામનો પ્રસ્તાવ GCMMF ના ચેરમેન અશોક ચૌધરી દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારે સમર્થન આપ્યું હતું. ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા નિયુક્ત રિટર્નિંગ ઓફિસર અને ગાંધીનગરના કલેક્ટર રવિન્દ્ર ડી. ખટાલે દ્વારા આ ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાના બાયલોઝ મુજબ, બંને હોદ્દેદારો 5મી મે 2026 થી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કાર્યકાળ સુધી પોતાની સેવાઓ આપશે.
ઉલ્લેખનીય છે કે, એસપીસીડીએફનું ઉદ્ઘાટન 6ઠ્ઠી જુલાઈ 2025ના રોજ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફેડરેશનના બોર્ડમાં GCMMF અને તેના 10 સભ્ય દૂધ સંઘો ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ની સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ 20 રાજ્યોના 20 હજારથી વધુ ગામોના 20 લાખથી વધુ દૂધ ઉત્પાદક ખેડૂતોને ગુજરાત બહાર સંગઠિત સહકારી માળખા સાથે જોડી તેમને દૂધના વ્યાજબી ભાવ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહના “વ્હાઇટ રિવોલ્યુશન 2.0” ના વિઝનને સુસંગત છે. નવનિયુક્ત ચેરમેન ડો.જયેન મહેતા અને વાઇસ-ચેરમેન સંગ્રામ ચૌધરીએ તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ અમૂલની મેનેજમેન્ટ અને માર્કેટિંગ કુશળતાનો લાભ દેશભરના ખેડૂતો સુધી પહોંચાડી ગ્રામ્ય સમૃદ્ધિને ગતિ આપવા માટે કટિબદ્ધ છે.