રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ન નવા સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલે બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે ભૈયાજી જોશીની જગ્યા હોસબલે લેશે. જોશી છેલ્લા 12 વર્ષથી આ...
કેન્દ્ર સરકાર(CENTRAL GOVT)ના ઉપરાજ્યપાલ(LG)ની સત્તા વધારનારા બિલના વિરોધમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વિરોધ પ્રદર્શન(PROTEST)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત સહિત ગુજરાતભરના તમામ...
દેશનાં અર્થતંત્રમાં વર્ષ 2021નાં કેલેન્ડર ( CALENDAR 2021) વર્ષમાં 12 ટકાની વૃધ્ધી જોવા મળશે, મુડીઝ ( MOODY’S) એનાલિટિક્સએ આ અનુમાન લગાવ્યું છે,...
GANDHINAGAR : રાજ્યમાં સસ્તા અનાજની ૨૮,૩૪૧ દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, તે પૈકી ૮,૮૧૪ દુકાનોમાં ગેરરીતિ જોવા મળી હતી. ગેરરીતિ જોવા મળેલી...
bhopal : મધ્ય પ્રદેશમાં લવ જેહાદ ( love jIhad) સંબંધિત કાયદો પસાર કર્યા પછી, અત્યાર સુધીમાં 47 લોકો સામે 21 કેસ નોંધાયા...
GANDHINAGAR : આજે વિધાનસભામાં વર્ષ ૨૦૨૧-૨૨ની જળસંપત્તિ વિભાગની સિંચાઇ અને ભૂમિ સંરક્ષણ માટે મહેસુલની રૂ.૧૧૪૪ કરોડ અને મુડી હેઠળ રૂ. ૩૮૨૭ કરોડની...
GANDHINAGAR : આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ વિભાગનું વર્ષ ૨૦૨૧-૨૨નું કુલ ૧૩૪૯૨.૭૫ કરોડનું અંદાજપત્ર ચર્ચાના અંતે મંજૂર કરાયુ હતું. આ ચર્ચા...
ઉમરેઠ. ઉમરેઠ ઓડ ચોકડી ખાતે હાલ ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા મોટી ઓર્થોપેડીક હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે લગભગ ૨.૫૦ કરોડના ખર્ચથી બનનાર...
મોડાસા: હાલ બટાકાની સીઝન ચાલતી હોવાથી ઈટાડી ગામના ૭ જેટલા સગીર મિત્રો પરિવારને મદદરૂપ થવા કિશોરપુરા ગામ નજીક આવેલા કોલ્ડ સ્ટોરેજમાં કામકાજ...
આણંદ: આઝાદી અમૃત મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો સરકાર દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યા છે. આ ઉજવણી સાથે સાથે દાંડી કૂચની ૯૧મી...
વડોદરા: ચૂંટણીઓના રાજકિય તાયફાઓથી રોકેટ ગતિએ ફાટી નીકળેલા કોરોનાને કાબુમાં લેવા માટે વડોદરામાં પણ શુક્રવાર થી જ નવથી સવારે છ વાગ્યા સુધી...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 10 ના ભાજપના કાઉન્સિલર નીતિન દોંગાના સોશિયલ મીડિયા પર બોલ બગળ્યા છે.સોશ્યલ મીડિયા પર પોસ્ટ...
બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ( AMITABH BACCHAN) ને શુક્રવારે 19 માર્ચે આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ ફિલ્મ આર્ચીવ્સ ( FIAF) દ્વારા 2021 એફઆઈએએફ એવોર્ડ...
વડોદરા: મહાનગર સેવાસદનમાં સ્થાયી સમિતિએ 2020-2021 નું રિવાઈઝડ અને 2021-22 નું રૂ.3804.81 કરોડના ડ્રાફટ અંદાજપત્રને બહાલી આપી છે. એક મહત્વનો સુધારો સૂચવ્યો...
મહારાષ્ટ્રના કુખ્યાત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી છે અને તેની કસ્ટડીમાં પૂછપરછ ચાલી રહી છે. ઇ.સ. ૧૯૯૦ ના દાયકામાં મુંબઈમાં...
કેન્દ્રીય વાહન પરિવહન મંત્રી નિતિન ગડકરી લાંબા સમયથી દેશમાં ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકયા કરે છે. તાજેતરમાં તેમણે ખૂબ જ...
સરકાર…. સરકાર…. કયાં સુધી પ્રજાજનોના લોહી ચૂસશો. તમારી ભૂલોને કારણે પ્રજા દુ:ખી દુ:ખી થઇ ગઇ છે. આપઘાત કરવાના વારા આવ્યા છે. માંડમાંડ...
તા. 9-2-21ના ગુજરાતમિત્રમાં હેતાભૂષણની ચાર્જીંગ પોઇન્ટ નામની કોલમ ખૂબ જ સરસ બોધદાયક હોય છે. એમાં ધર્મ, સમાજ અને શિક્ષણ માટે સાચી સમજ...
કહેવાય છે કે બીજાની લીટી નાની બનાવવા માટે આપણે એ લીટી ભુંસવાની જરૂર નથી. આપણે આપણી લીટી વધુ લાંબી દોરતાં શીખી શકીશું...
હમણા રેડિયો પર અવાર નવાર જનરેટિક દવાઓ અંગે સાંભળવા મળે છે. એમાં આવે છે એ પ્રમાણે સરકારે ઠેર ઠેર એની દુકાનો ખોલી...
એક સંસ્કારી કુટુંબ, દાન ,ધર્મ, પૂજા-પાઠના સંસ્કારથી ભરેલું વાતાવરણ… નાનપણથી જ ઘરમાં બધાને જ આ સંસ્કાર આપવામાં આવતા હતા.ઘરનો સૌથી નાનકડો સભ્ય...
મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી ગુજરાત મોડેલ,ગાંધી અને હિન્દુત્વની ચર્ચાઓ ખૂબ થાય છે.ક્યારેક મોદી ગાંધી બનવાના પ્રયાસ રૂપે ચરખો લઇ કેલેન્ડરમાં...
આસામ, કેરળ, બંગાળ અને તામિલનાડ વિધાનસભાઓની ચૂંટણીઓનું મહત્ત્વ કયાં છે? અલબત્ત, કોણ જીતે છે તે હંમેશા મહત્ત્વનું રહે છે, પણ કોણ જીતે...
લખનૌ-શતાબ્દી એક્સપ્રેસ ( lakhanau shatbadi express) ની લગેજ બોગીમાં ભારે આગ લાગવાના ઘટના સામે આવી છે. ટ્રેનને ગાઝિયાબાદ સ્ટેશન પર એક કલાક...
જેનો ડર હતો એવું જ થયું, કોરોના કેસોમાં હવે ફરી વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી હતી એ...
અમેરિકાના શિકાગો શહેરમાં આવેલી એક હોસ્પિટલમાં કોવિડના એક દર્દીના બંને ફેફસા નવા બેસડવામાં આવ્યા હતા અને કોઇ દર્દીના બંને ફેફસા નવા નાખવામાં...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને આજે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના રસીકરણ અભિયાનને આગામી દિવસોમાં વિસ્તૃત બનાવવામાં આવશે અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું...
અમેરિકાના વિદેશ મંત્રી ટોની બ્લિન્કેને ચીનના ટોચના રાજદ્વારીઓને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે બૈજિંગના પગલાઓએ વૈશ્વિક સ્થિરતાની જાળવણી કરતી નિયમો આધારિત વ્યવસ્થા...
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના નવા 25,681 કેસો નોંધાયા હતા. જે કોરોના સંક્રમણની શરૂઆત થયા બાદ એક દિવસના સૌથી વધુ કેસ છે. એમ આરોગ્ય...
જેમને કોવિડ-૧૯ થઇ ચુક્યો હોય તેવા મોટા ભાગના લોકોને આ વાયરસ ઓછામાં ઓછા છ મહિના માટે ફરી લાગવા સામે રક્ષણ મળી જાય...
વારંવાર માંગણી છતાં દસ્તાવેજ ન કરીને ત્રિપુટીએ ટાળટૂળ કરી
ચૂકવેલા રૂપિયા પણ પરત ન આપતા પીડિત વેપારીએ વરણામા પોલીસનો સહારો લીધો
પ્રતિનિધિ વડોદરા તા. 11
વડોદરા તાલુકાના તતારપુરા ગામે આવેલી જમીન વેચાણ આપવાના બહાને જમીન દલાલ સહિતની ત્રિપુટીએ ખરીદનાર પાસેથી રૂ. 48 લાખ એડવાન્સ તરીકે મેળવી લીધા હોવાની તથા બાદમાં ન તો જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો અને ન જ ચૂકવેલા રૂપિયા પરત આપ્યા હોવાની ગંભીર ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટના સામે આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સોદો નક્કી કર્યા બાદ 48 લાખ લીધા, દસ્તાવેજ ન કરતા પીડિતોએ દાદ માગી
ફરિયાદ મુજબ વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા નવીનચંદ્ર વલ્લભદાસ ઉકાણી (ઉ.વ. 64) છેલ્લા 30 વર્ષથી ગોકુલ ફરસાણની દુકાન ચલાવે છે. જમીનમાં રોકાણ કરવા તેઓ તથા તેમના મિત્રો રાજેશકુમાર કપુપરા અને ડેનિસકુમાર ત્રાંભડિયાએ તતારપુરા ગામે આવેલી કનુભાઈ નરસિંહભાઈ પટેલની આશરે 13 વીઘા જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું.
જમીન દલાલ ભાવેશ બાવનજીભાઈ વરસાણી મારફતે પરેશભાઈ કનુભાઈ પટેલ સાથે સોદો નક્કી થયો હતો. એક વીઘાનો ભાવ રૂ. 15.50 લાખ નક્કી થતાં ત્રિપુટી – કનુભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને દલાલ ભાવેશ વરસાણી –એ કુલ રૂ. 48 લાખ એડવાન્સ રૂપે ઓનલાઇન લઈ લીધા હતા.
“દસ્તાવેજ પણ નહીં, રૂપિયા પણ નહીં” — પીડિતનો આક્ષેપ; પોલીસ તપાસમાં પીડિતોએ આક્ષેપ કર્યો છે કે ત્રણેય જણાએ અંદરથી રૂપિયા વહેંચી લીધા હોવા છતાં આજદિન સુધી કોઈપણ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નથી. વારંવાર કહેવા છતાં ન તો જમીન આપી અને ન જ પૈસા પરત આપ્યા, જે સ્પષ્ટ છેતરપિંડી ગણાય છે.
આ અંગે નવીનચંદ્ર ઉકાણીએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કનુભાઈ નરસિંહભાઈ પટેલ, પરેશભાઈ કનુભાઈ પટેલ (બંને રહે. તતારપુરા) તથા ભાવેશભાઈ બાવનજીભાઈ વરસાણી (રહે. કૃષ્ણા સિટી, ફેલનપુર) વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી તપાસ શરૂ કરી છે. પોલીસ ત્રિપુટીને ઝડપી પાડવા માટે દોડધામ કરી રહી છે.