નવી દિલ્હી: ભારત સરકાર (Indian Govt)ના કડક વલણ બાદ બ્રિટન (Britain) કોવિશિલ્ડ (Covishield)ને માન્યતા આપવાની બાબતમાં ઝૂકતું હોય તેવું લાગે છે. ભારતે...
સુરત: સુરત મેટ્રો (Surat metro) રેલના સૂચિત સ્ટેશન (railway station)નું નિર્માણ કરવા માટે હાલમાં ઝડપથી ચાલી રહેલી કામગીરીમાં ખજોદ ગામમાંથી પસાર થતાં...
સુરત: હજીરા (Hazira) સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) ઇન્ડિયા લિમિટેડ દ્વારા હાલના પ્લાન્ટની ક્ષમતામાં વધારો કર્યા વિના સ્થાપિત પ્લાન્ટમાં ફેરફારો કરવાની...
સુરત : સુરત (Surat) સીઆઇડી (CID) ક્રાઇમ દ્વારા જે રીતે ગાર્નેટ કોઇન (garnet coin)ના કહેવાતા ચાર હજાર કરોડના કૌભાંડ (scam)ને ચાલીસ લાખનું...
જાંબુઘોડા: જાંબુઘોડામાં ભાદરવો ભરપૂર કહેવત સાર્થક કરતો હોય એમ લાગે છે. જાંબુઘોડા સહિત સમગ્ર ચેરાપુંજી વિસ્તારમાં પાછલા બે ચાર દિવસથી ધીમી ધારે...
સુરત: વિસ્કોસ ફીલામેન્ટ યાર્ન (Yarn) પરથી એન્ટી ડમ્પિંગ ડયુટી (anti dumping duty) લાગુ કરવાની દરખાસ્ત સરકારે દફતરે કર્યાના એક જ મહિના પછી...
દાહોદ: દેવગઢબારિયા નગરના શાન તેવા ઐતિહાસિક ટાવર ઉપર આકાશી વીજળી પડતાં ટાવરનો અડધો મુંગટ ધરાશય જાનહાની ટળી બે વાહનોને નુકસાન નગરજનો ને ...
દાહોદ : દાહોદ તાલુકાનાં જાલત ખાતે ભૂરીયા ફળિયાના રહીશોને રસ્તાના અભાવે કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે અનેકવાર રજૂઆતો બાદ પણ સમસ્યાનું...
વડોદરા : હવામાન ખાતાએ બે દિવસ ભારે વરસાદ ની આગાહી કરી છે. ત્યારે સવારથી કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ હતું. વહેલી સવારથી જ...
વડોદરા: બરોડા ડેરીમાં પશુપાલકોને વધુ ભાવફેર આપવા મામલે ડેરીના શાસકો અને ભાજપના ધારાસભ્યો સામ-સામે આવી ગયા છે. બરોડા ડેરી અને કલેકટર કચેરી...
સાવલી : સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ન આપતા બરોડા ડેરી પર બેસી પ્રતિક ધરણા કરવાની...
વડોદરા: હરીયાણા રોહતક જીલ્લાની પુત્રી સમાન યુવતી ઉપર શહેરના વગદાર અને માલેતુજાર બે નરાધમોએ આચરેલા દુષ્કર્મનો કેસ હાઇ પ્રોફાઇલ હોય તેમ પોલીસ...
વડોદરા : વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે શહેરના રાજમહેલ માંથી મોડી રાત્રે 8 ફૂટના મગરને વનવિભાગની રેસ્ક્યુ ટિમ દ્વારા રેસ્ક્યુ કરવામાં...
હાલોલ: હાલોલ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ વરસતા જન જીવનને ભારે અસર થવા પામી છે મંગળવારની સવારે છ કલાક માજ પોણા...
ટેક ડેસ્ક: ગૂગલ (Google) એક એવું પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ દરેક ઈન્ટરનેટ (Internet) યુઝર કરે છે. આપણે લાઇવ ટીવી જોવા માટે પણ ગૂગલ...
વડોદરા: વૃદ્ધ ઓરમાન માતા સાથે મિલકત માગતા માથાભારે પુત્રએ મકાનમાં તોડફોડ કરીને સાવકી બહેનની એકટીવાને આગ ચાંપી દીધી હતી. સન 2015 મં...
મીડિયાને લોકશાહીની ચોથી જાગીર ગણવામાં આવી છે. નિર્ભીક અને નિષ્પક્ષ મીડિયા લોકશાહીની તંદુરસ્તી માટે જરૂરી માનવામાં આવે છે. જો મીડિયા વોચડોગની ભૂમિકા...
કિંમત માણસની નહિ, પણ તેના કામની હોય છે પરંતુ ઘણી વાર માણસની મૃત્યુ પછી જ કિંમત વરતાય. વ્યકિત ગમે તેટલું પોતાના કુટુંબ...
કોરોનાની પકડ ઈશ્વરની કૃપાથી ધીમે ધીમે નરમ પડવા લાગી છે, પરંતુ સંપૂર્ણપણે નરમ પડી નથી. હજુ પણ ગમે ત્યારે એ ફરીથી માથું...
આજકાલ લોકો પોતાની તંદુરસ્તી પ્રત્યે ખૂબ સભાન બની ગયા હોય તેમ લાગે છે. આરોગ્યની કાળજી રાખવી એ ખૂબ સારી બાબત છે.કારણ કે...
સ્વ. પ્રવીણકાન્તજીની પુણ્યતીર્થ ૩૮ મી પુણ્યતિથિના પરાક્રમી પવિત્ર અવસરે ‘ગુજરાતમિત્ર’ની ઉજજવળ ખ્યાતિ નજરે ચડે છે. રેશમ જેવા મુલાયમી સ્વભાવવાળા રેશમવાળા, સર્વોત્તમ ઉત્તમરામના...
મોબાઇલ નામનું રમકડું (માણસને રમકડું બનાવ્યો) માણસ સંબંધોની માવજત કરવાનું જ જાણે વિસરી ગયો. અનલિમિટેડ કોલીંગ, મેસેજ, ઇંટરનેટ એમ સંબંધો લિમિટેડ થવા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 22 સપ્ટેમ્બર બુધવારે એટલે કે આજે અમેરિકા (America)ના પ્રવાસ માટે રવાના થશે. આ મુલાકાત ખૂબ જ મહત્વની...
એક ભાઈ, નામ નિખીલભાઈ …સતત કામમાં રહે …ઘર અને કુટુંબના બધાનું ધ્યાન રાખે ….બધાને મદદ કરવા તૈયાર રહે …..બધાને માન આપે…કોઈને કઠોર...
ચૂંટણીઓ પહેલાં મુખ્યપ્રધાનો બદલાય જ અને તેમાં કાંઇ નવું નથી. ભારતીય જનતા પક્ષે ઉત્તરાખંડ, કર્ણાટક અને ગુજરાતમાં બતાવ્યું તેમ તેની પાસે વધુ...
હજી થોડા દિવસ પહેલાં ગુજરાતના પ્રધાનમંડળમાં મોટો ફેરફાર થયો. મુખ્ય મંત્રી સહિત સમગ્ર પ્રધાનમંડળ બદલી નાખવાની ઘટના સમગ્ર ભારતમાં પહેલી વખત ઘટી...
ગયા વર્ષની શરૂઆતમાં દુનિયાભરમાં કોવિડ-૧૯નો રોગચાળો ફેલાવાની શરૂઆત ત્યારથી ધીમે ધીમે આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધો અમલમાં આવવા માંડ્યા હતા, જે પ્રતિબંધોમાં...
નવી દિલ્હી: પોસ્ટ ઓફિસ (post office) ગ્રામ સુરક્ષા યોજના (gram suraksha scheme)એ રોકાણની એક એવી યોજના છે જેમાં ઓછા જોખમની સામે ખુબ...
30 વર્ષ પહેલા બનાવવામાં આવેલા અને હાલમાં જર્જરીત થઈ ચૂકેલા ઘોડદોડ રોડ પર આવેલા મજૂરા ફાયર સ્ટેશનના બિલ્ડિંગને આજે મનપા દ્વારા તોડી...
પૂર્વ ડે સીએમ નીતિન પટેલે તાજેતરમાં મહેસાણામાં કરેલા નિવેદનોએ હવે વિવાદ જગાવ્યો છે. ખાસ કરીને પટેલે મહેસાણામાં કહ્યું હતું કે રામાયણ હોય...
મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટો અકસ્માત થયો છે. એક ઇનોવા કાર કોતરમાં પડી ગઈ જેમાં 5 લોકોના મોત થયા. સપ્તશ્રૃંગી દેવી મંદિરથી પરત ફરી રહેલા મુસાફરો અકસ્માતમાં ઘાયલ થયા છે.
નાસિકના વાણીમાં એક ઇનોવા કાર કોતરમાં પડી ગઈ જેમાં 5 લોકોના મોત થયા. ગણપતિ પોઈન્ટ નજીક આ અકસ્માત થયો. શ્રદ્ધાળુઓ સપ્તશ્રૃંગી દેવી મંદિરથી પરત ફરી રહ્યા હતા. ઘાટ વિસ્તારમાં ગણેશ પોઈન્ટ નજીક કારે કાબુ ગુમાવ્યો, સુરક્ષા બેરિકેડ તોડીને કોતરમાં પડી ગઈ.
અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. સ્થાનિક રહેવાસીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. ઊંડા કોતરને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.