હૈદરાબાદ: વિશ્વસનીય માહિતીના આધારે, રચકોંડા અને મીકર કમિશનર ટાસ્ક ફોર્સ (TASK FORCE) નોર્થ ઝોનની ટીમના પોલીસ અધિકારીઓએ મંગળવારે મોસ્ટ વોન્ટેડ સિરિયલ કિલર...
DELHI : ટ્રેક્ટર માર્ચ (TRACTOR MARCH) દરમિયાન દિલ્હીમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ખેડૂત આંદોલન અંગે સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન,...
ગાંધીનગર : રાજ્ય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા બુધવારે શિક્ષણ ક્ષેત્રની મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેના પગલે રાજ્યના ગૃહ વિભાગ (State...
કેન્દ્ર સરકાર આવતા અઠવાડિયે બજેટમાં ઇ-કોમર્સ આયાત અને નિકાસ માટે મંજૂરીને સરળ બનાવવા જેવા પગલાની જાહેરાત કરી શકે છે. આ માહિતી આપતાં...
વર્ષ 2021 માં ભારતના જીડીપી (GDP)માં 11.5 ટકાનો જબરદસ્ત વિકાસ થઈ શકે છે. ભારત (INDIA) વિશ્વનો એકમાત્ર મોટો દેશ (WORLDS BIGGEST COUNTRY)...
દાહોદ: દાહોદ શહેરના ઘાંચીવાડા વિસ્તારના બેનસો પાસે આવેલા અનવર સલીમભાઈ પઠાણના રહેણાંક મકાનમાં અકસ્માતે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતા ઘરમાં મુકેલા,...
RAJSTHAN : રાજસ્થાનના ટોંક (TONK) જિલ્લામાં એક દુખદ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના આઠ લોકોનું મોત નીપજ્યું હતું. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં...
તારાપુર: તારાપુર પાસે આવેલા કાનાવાડા ગામની બાપા સીતારામ મઢુલી નજીક સાઈટ ચેક કરવા માટે બોલેરો કાર લઈને ગયેલા કંપનીના માઈન્સ મેનેજર કારમાં...
આણંદ : 2021 જાન્યુઆરી 19ના દિને, કોવિડ-19માં જીવ ગુમાવનાર મૃતકોની સ્મૃતિ અને સન્માનમાં ઉત્તર અમેરિકાના બીએપીએસ મંદિરો પીળા રંગોથી ઝળહળ્યાં હતાં....
ભારતીય કિસાન સંઘ (BHARTIY KISAN SANGH) ના હરિયાણાના પ્રદેશ પ્રમુખ ગુરનમસિંહે દીપ સિદ્ધુ (DEEP SIDHU) પર આરોપ લગાવ્યો હતો કે ખેડૂત સંગઠનો...
લુણાવાડા, તા.૨૫ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે જિલ્લા કલેકટર આર. બી. બારડની અધ્યક્ષતામાં ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી....
વડોદરા:સાવલીની કે.જે.આઈટી કોલેજ પાસે અકસ્માત સર્જાયો હતો. હાલોલથી અમદાવાદ લોખંડની પ્લેટો ભરી જઈ રહેલી ટ્રક પલટી ખાઇ જતા ટ્રક ડ્રાઇવર ફસાતા તંત્રમાં...
વડોદરા: નાગરવાડામાં હિન્દુ યુવતીનો પીછો કરી એક વર્ષથી સંબંધ બાંધવા દબાણ કરવા સાથે બળજબરી કરી એસિડ નાખવાની ધમકી આપનાર આરોપી વિધર્મી યુવકની...
ભારતના બંધારણમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે ભારત એક સ્વતંત્ર દેશ છે. તેને બદલે બંધારણના આમુખમાં લખવામાં આવ્યું છે કે ‘‘ભારતનાં લોકોએ,...
અઢળક ધન સુખનો જેને તોટો નથી, પણ માણસ ધન ભૂખ્યો છે તેની અતૃપ્ત ધન લાલસા કદી તૃપ્ત થતી નથી. અતિ સંપતિ કયાં...
ભારત વસુદૈવ કુટુમ્બક્મની ફિલોસોફીમાં માને સમગ્ર વિશ્વને એક પરિવારના રૂપમાં જોઈને બધાના હિતોનું રક્ષણ થાય એ જોવાની જવાબદારી યુનાઈટેડ નેશન્સની છે. યુનાઈટેડ...
આજકાલ આપઘાતના કિસ્સાઓ વધી ગયા છે. એનું એક કારણ ‘‘લોન’’ કે સામાજીક પ્રસંગ માટે ‘લોન’ મળે છે. આથી લોકો લોન ભરપાઈ કરવાની...
વિધવાનો પડછાયો, કાળો ચાંદલો, સફેદ સાડી, મંદિરમાં પ્રવેશબંધી, વડીલોને પગે લાગી બહાર જવું, વડીલોની હાજરીમાં માથુ ઢાનકવું, પોતાનો અભિપ્રાય આપવાનો નિષેધ, બાપ...
તા.૮ ડિસેમ્બર ૨૦૨૦ ના ‘ગુજરાતમિત્ર’માં મીનાબેન આર. મોદીનું ‘ કરકસરને જીવનમાં વણી લઈએ ‘ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમણે દાખલાઓ સાથે કરકસરનું...
મોદી સરકારના કાર્ય સામે કોઈ શંકા ન હોઈ શકે, પોતાના ઉપર આજ સુધી ભ્રષ્ટાચારનો કોઈ બનાવ સાબિત તો નથી થયો, પરંતુ એ...
ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની ધરતી પર 2-1 થી ટેસ્ટ સીરિઝ હરાવીને ભારતે ઈતિહાસ રચી દીધો છે. આ પરાક્રમ ભારતે બીજીવાર કરી પુરવાર કરી બતાવ્યું...
એક કરિયાણાની દુકાનમાં ઉંદર ઘુસી આવ્યો.ઉંદરે વિચાર્યું અહીં તો ભોજન જ ભોજન છે તે ખુશ થી આમ તેમ દોડવા લાગ્યો.દુકાનના માલિકે ઉંદરને...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે – મારા બારણે...
અમેરિકાના (AMERICA) વોશિંગ્ટન ડીસીમાં ખાલિસ્તાનના સમર્થકોએ કૃષિ કાયદાઓનો વિરોધ કરવાના નામે ફરી એકવાર ભારતીય દૂતાવાસની બહાર દેખાવો કર્યા. ખાલિસ્તાન (KHALISTAN) ના સમર્થકોએ...
રાજયના શિક્ષણ ક્ષેત્રે પણ હવે અનલોકની પ્રક્રિયા શરૂ થઇ છે. શાળા કક્ષાએ ધોરણ દસ તથા ધોરણ બાર અને કોલેજમાં છેલ્લા વર્ષ કે...
તાજેતરમાં દેશના એક અગ્રણી મીડિયા ગૃહ દ્વારા એવા અહેવાલ આપવામાં આવ્યા કે ચીને આપણા અરૂણાચલ પ્રદેશમાં એક આખું ગામ વસાવી નાખ્યું છે....
વડોદરા: જાંબુવા ખાતે સનગોલ્ડ કોમ્પલેક્ષમાં પાણીના નવા કનેકશન આપવા બાબતે પાણી પુરવઠા િવભાગના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવા ગયેલા િશક્ષણ સમિતિના સભ્ય...
વડોદરા: આજે નવા સપ્તાહના પ્રારંભે અને કોવીડ રસીકરણ ના છઠ્ઠા દિવસે સયાજી હોસ્પિટલમાં અન્ય આરોગ્યના કોરોના લડવૈયાઓ ની સાથે જેમને કોવિડ...
વડોદરા: શહેરના વાસણા રોડ ખાતે આવેલા ત્રણ મજલી અમેયા કોમ્પલેક્ષમા ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઉક્ત સ્થળે ઓચીતો...
DELHI : દિલ્હી-એનસીઆરમાં ઇન્ટરનેટ (INTERNET) સેવા બંધ થતાં કરોડો વપરાશકારો પ્રભાવિત થયા છે. મંગળવારે ગૃહમંત્રાલયે દિલ્હી-એનસીઆર (DELHI – NCR) ના ઘણા વિસ્તારોમાં...
ભાદરવા સુદ જળઝુલણી એકાદશીના પર્વ ટાણે દર્શનાર્થે ૨૦ ગામનો માનવ મહેરામણ ઉમટ્યો
અતિપ્રાચીન દંડપાણેશ્વર શિવાલય પાસેના તળાવમાં સવા મણનું વજન ધરાવતી પથ્થરમાંથી નિર્મિત રામકુંડીનુ જળ ઝુલણ
(પ્રતિનિધિ) બોરસદ, તા.14
આણંદ જિલ્લાના મહીકાંઠાના ઐતિહાસિક ગામ કંકાપુરામાં ભાદરવા સુદ જળઝુલણી એકાદશીના રોજ પરંપરાગત રીતે ભગવાન ઠાકોરજીને રામકુંડીમાં બિરાજમાન કરીને ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી .
કંકાપુરાના અગ્રણી વિક્રમસિંહ ગરાસિયાએ જણાવ્યું હતું કે ‘અંદાજે બસ્સો વર્ષ ઉપરાંતના સમયગાળાથી દંડપાણેશ્વર મહાદેવ પાસેના તળાવમાં સવા મણ પથ્થરના વજનની રામકુંડીમાં ભગવાન શ્રી ઠાકોરજીને બિરાજમાન કરીને જળઝુલણ કરાવવામાં આવે છે.આ વર્ષે પણ પરંપરા મુજબ મહંત મહારાજના હસ્તે જળઝુલણ કરાવી એકાદશી ઉજવવામાં આવી હતી.
પ્રચલિત માન્યતા મુજબ ભગવાન શ્રી લાલજીને જળવિહાર કરાવવાથી વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારની આફતથી બચી શકાય છે અને ખેતી,ધંધો,રોજગાર અને સુખ-સંપદા યોગ્ય રીતે જળવાઈ રહે છે.’ કંકાપુરામાં દંડપાણેશ્વર તળાવમાં રામકુંડીનું જળઝુલણ થાય તે પૂર્વે કંકાપુરામાં પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ ,જેમાં આજુબાજુના ૨૦ ગામ સહિત તાલુકાના ગ્રામજનો ઉમટી પડ્યા હતા. તેમાંય નમતી બપોર બાદ જળવિહાર સમયે ભગવાનના વધામણાં કરતાં ભાવિકો હર્ષોલ્લાસથી ઝુમી ઉઠ્યા હતા.
રામકુંડીની શોભાયાત્રાનો રજવાડી ઠાઠ
કંકાપુરા ગામે સવામણ પથ્થરની કુંડીને તળાવના પાણીમાં તરતી મુક્તાં પહેલાં દંડપાણેશ્વર મહાદેવ તેમ જ રામજી મંદિરથી રજવાડી ઠાઠ સાથેની શોભાયાત્રા જાહેર માર્ગો ઉપર કાઢવામાં આવે છે.જેમાં મહંત મહારાજ ,સંતો,હરિભક્તો તેમ જ ગ્રામ્ય ભજન મંડળીઓ અને શ્રધ્ધાળુ જનતા દ્વારા ભગવાન રામની સ્મૃતિ અને ભજન કિર્તન કરવામાં આવ્યું હતું. હજારોની જનમેદનીની હાજરીમાં શ્રધ્ધાના પ્રતિકરૂપે કુંડીનું જળઝુલણ કરવામાં આવ્યું હતું
રામકુંડી દક્ષિણ ભારતના પ્રસિદ્ધ રામેશ્વરમાં બનાવાઈ
જળજુલણ એકાદશીના રોજ તરતી મુકાતી કુંડી અંગે શોભાયાત્રામાં જોડાયેલા અગ્રણી મહેશભાઈ પરમારના જણાવ્યાનુસાર સાતસો વર્ષ પહેલા રામસેતુ સાથે સંકળાયેલા રામેશ્વરના પથ્થરમાંથી તત્કાલિન શિલ્પીઓના સહકારથી સવામણ વજનની કુંડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જેને શ્રધ્ધારૂપે રામજી મંદિરમાં લાવ્યાં હતાં.જે આજે પણ દર્શનિય છે.