વડોદરા : પૂર્વ સાંસદ સાથે અભદ્ર વર્તન અને લાફો મારવાના પ્રકરણમાં સંડોવાયેલા મનાતા પી.ઍસ.આઈ ડી.ઍસ.પટેલ વિરુદ્ધ તપાસનો આદેશ જારી થયા બાદ ઍ.સી.પી....
ઉત્તર પ્રદેશના નોઇડામાં રવિવારે મોડી સાંજે વીજળી (Lightning) પડતાં યુવકનું મોત નીપજ્યું હતું. યુવાન ખેતરમાં ફરવા ગયો હતો. મોડી રાત સુધી ઘરે...
નવી દિલ્હી (New Delhi): દેશમાં કોરોનાનો (Corona Virus/Covid-19) ભય ઓછો થઇ ગયો છે. દેશમાં હવે દરરોજ પહેલા કરતા ઓછા કોરોનાના કેસ નોંધાઇ...
સુરત: (Surat) ઉતરાયણને લઈને રાજ્ય સરકાર નવી SOP બનાવી રહી છે અને ઉતરાયણના (Uttarayan) દિવસે ધાબા ઉપર પરિવારના પાંચથી છ જણાને જ...
મુંબઇ (Mumbai): મુંબઈ મહાનગર પાલિકા (BMC) ની ચૂંટણીઓ 2023 માં યોજાઈ શકે છે, પરંતુ રાજકીય પક્ષોએ રાજકીય સમીકરણો બનાવવાનું શરૂ કરી દીધું...
સુરત: (Surat) સુરત જિલ્લામાં કોરોનાની વેક્સિન માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આવતીકાલે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કેન્દ્ર ઉપર વેક્સિન ડ્રાયરન...
સુરતમાં ઉત્તરાયણ તહેવાર સામે જ સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના રાંદેર...
પીએસઆઇ (PSI) અમીતા જોશીના આપઘાત પ્રકરણમાં સોમવારે બે આરોપી નણંદની જામીન અરજી પર સુનાવણી દરમિયાન મૂળ ફરિયાદ પક્ષ દ્વારા એફિડેવિટ (Afidavit) રજૂ...
સુરત: (Surat) કિશનગઢમાં કમોસમી વરસાદ અને નબળી વિઝીબીલીટીના લીધે સુરત-કિશનગઢની ફ્લાઈટ આજે રદ રાખવામાં આવી હતી. સુરતથી કિશનગઢના બદલે ફ્લાઈટ (flight) પરત...
ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમી(XIOMI)એ ભારતમાં પોતાનો ફ્લેગશિપ સિરીઝનો નવો સ્માર્ટફોન Mi 10i લોન્ચ કર્યો છે. આ વર્ષે ભારતમાં લોન્ચ થનાર આ કંપનીનો...
કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળમાં (West Bengal) ચૂંટણી નજીક આવી રહી છે. એવામાં મમતા બેનર્જીને (Mamata Banerjee) એક પછી એક ઝટકા મળી રહ્યા...
સુરત: (Surat) શહેરમાં સોમવારે સાંજે બનેલી એક ઘટનામાં ભારે થ્રીલ (Thrill) જોવા મળ્યો હતો. ઓએનજીસી બ્રિજથી શરૂ થયેલી ૧૦ કિમીની ઘટનાએ કાયદો...
સમગ્ર દેશ સહીત ગુજરાતમાં “લવ જેહાદ” એટલે કે ધર્મ પરિવર્તનના બનાવો એક હદ સુધી વધી રહ્યા છે, ત્યારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ...
ભારતના ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂ (Bird Flu) ફેલાઈ રહ્યો છે. આને કારણે દેશના ઘણા રાજ્યોએ એલર્ટ જારી કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ,...
ગુજરાત રાજ્યમાં નાનાં બાળકોથી લઈ મોટા લોકોના પ્રિય તહેવાર એવા ઉત્તરાયણમાં આ વર્ષે ભાવમાં 20 ટકા જેટલો વધારો નોંધાયો છે. અને કોરોનાની...
નવી દિલ્હી (New Delhi): સોમવારે આગ્રાના તાજમહેલ (Taj Mahal, Agra) સંકુલમાં હિન્દુ જાગરણ મંચના કેટલાક નેતાઓએ ભગવા રંગના ઝંડા (saffron flag) ફરકાવ્યા...
એક મોટી શાળામાં સામાજિક જવાબદારીના ભાગ રૂપે એક વર્ગ ગરીબ વિદ્યાર્થીઓનો હતો.આજુબાજુની ગરીબ વસ્તીના બાળકોને ત્યાં મફતમાં શિક્ષણ આપવામાં આવતું.તે વર્ગમાં મોટાભાગના...
સુરત શહેરમાં પાણી આવવા પહેલા પાર બાંધવાની કામગીરી પાલિકાના ફાયર વિભાગે (SURAT FIRE BRIGADE) હાથ ધરી છે. અને લોકડાઉન બાદ પહેલાથી જ...
ચેક રિટર્નના વધતા જતા કેસોને લઇને ચૂકાદાના સમયે કેટલાક આરોપી કે તેના વકીલ ગેરહાજર રહે છે. દરમિયાન આવા જ એક કેસમાં કોર્ટે...
શું આપણે કદી શિક્ષણનાં સત્તાસ્થાનો અને તેની નિમણૂકો વિષે જાગૃત ચર્ચા કરીએ છીએ. જાગૃત નાગરિકની વ્યાખ્યામાં ફીટ થવા માટે આ મુદ્દો પણ...
ખટારો ભણેલો નથી, એ નસીબદાર છે કે, એને ભણવાનું આવતું જ નથી. એટલે તો અમુકને ખટારા જેવો કહીને નવાજીએ છીએ. પણ, ખટારા...
સિડની (Sydeny): ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં (Ind Vs Aus) ભારતીય ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને (K L...
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગતરોજ ‘પ્રેઝન્ટેશન ઓન અપકમિંગ હાઇસ્પીડ ટ્રેન (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ’ વિષય ઉપર સેમિનારને સંબોધતાં...
આમ તો આ ઘટના નાની છે અને આપણામાંના ઘણાને આ ઘટના મામૂલી જણાશે પરંતુ આ નોંધ લેવા જેવી બાબત તો છે જ....
નવી દિલ્હી (New Delhi): હિમાચલ સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં બર્ડ ફ્લુની દહેશત છવાઈ છે. હિમાચલ પ્રદેશમાં એક પછી એક 1500થી વધુ...
નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (Supreme Court -SC) આજે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને (Central Vista project) પડકારનારી અરજીઓ પર પોતાનો ચુકાદો આપતા...
સરહદ પર આક્રમક વલણ બતાવનારી એક ચીની કંપનીને દિલ્હી-મેરઠ(DELHI- MERTH) આરઆરટીએસ પ્રોજેક્ટ આપવાને લઈને હાલ વિવાદ ચાલુ થઈ ગયો છે. ચીની કંપનીઓને...
વડા પ્રધાન બોરીસ જોહ્ન્સનને સોમવારે કહ્યું હતું કે ઇંગ્લેન્ડમાં લગભગ 56 મિલિયન લોકો સંપૂર્ણ કોરોનાવાયરસ લોકડાઉનમાં પાછા ફરે છે, સંભવત-ફેબ્રુઆરીના મધ્ય સુધી...
ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે રવિવારે ‘કોવેક્સિન’ નામના દેશી રસી સહિત બે કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેક કંપની...
સુરત: સામુહિક પરિવહન માટે વિશ્વના અગ્રણી શહેરોમાં સ્થાન પામવા માટે સુરત શહેરમાં મેટ્રો રેલ તૈયાર કરવાનો ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. મેટ્રો...
*શહેરના આજવારોડ એકતાનગર ખાતે આવેલા મરાઠી મહોલ્લામાં ડ્રેનેજના ચેમ્બર બનાવવાની કામગીરીમાં સ્વસ્તિક (સાથિયા) ના ચિહ્ન વાળી ઇંટો વાપરવામાં આવતાં હિન્દુ ધર્મની લાગણી દૂભાઇ છે જેના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે*
*ઇંટોના કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિકોને વિરોધ કરવા બદલ ધમકીઓ અપાતી હોવાના સ્થાનિકોના આક્ષેપો*
*હિન્દુ દેવી દેવતાઓ કે હિન્દુઓના શુભ પ્રતિક ચિહ્નોનુ અપમાન કેટલું યોગ્ય?*
(પ્રતિનિધિ) વડોદરા તા. 23
શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાંના એક શહેરના આજવારોડ સ્થિત એકતાનગર ખાતે મરાઠી મહોલ્લામાં હાલ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જ્યાં ડ્રેનેજની ચેમ્બરો બનાવવા માટેના ચણતરમાં હિન્દુ ધર્મના શુભ પ્રતિક એટલે સ્વસ્તિક (સાથિયા) કે જેને હિન્દુ ધર્મના દરેક શુભ કાર્યમાં ઉપયોગમાં લેવાય છે તે સ્વસ્તિક (સાથિયો) ના ચિહ્ન ( છાપ ) વાળી ઇંટો વાપરવામાં આવતાં સ્થાનિક હિન્દુઓના ધ્યાનમાં આવતા આ બાબતે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કામગીરી અટકાવી ઇંટો બદલવાની વાત કરતાં ઇંટોના વેપારી/કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિકોને ધમકીઓ આપવામાં આવી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચે તે રીતે સ્વસ્તિક (સાથિયા) ના સિમ્બોલ (ચિહ્ન) સાથેની ઇંટોનો ઉપયોગ અહીં ડ્રેનેજની ચેમ્બરો તથા ડ્રેનેજની કામગીરી માટે કરવામાં આવતા સ્થાનિક હિન્દુ લોકો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવી રહ્યો છે સાથે જ પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો ની કામગીરી પર યોગ્ય રીતે મોનિટરિંગ ન કરવામાં આવતું હોવાના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા આવી ઇંટો કે જેના થકી ધાર્મિક લાગણીઓ દૂભાય તેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક હિન્દુઓ દ્વારા તાત્કાલિક આવી ઇંટો બદલવાની તથા જે તે જગ્યાએ બનાવવામાં આવતી આવી ઈંટો પર તપાસ કરી યોગ્ય નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,હિન્દુ રાષ્ટ્રમાં વારંવાર હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રોને, ચિહ્નોનુ અપમાન કરવામાં આવી રહ્યું છે. કેટલીક વાર ફિલ્મોના માધ્યમથી,સોશિયલ મિડિયા તો ઘણીવાર કેટલાક માનસિક વિકૃતિ ધરાવતા લોકો પોતાના ભાષણોમાં
હિન્દુઓ ની લાગણીઓને ઠેસ પહોંચે તે રીતે કૃત્ય કરી દેશની શાંતિ ડહોળવાનો આપસમાં વૈમનસ્ય ફેલાવવાનું ષડયંત્ર ચલાવી રહ્યાં છે અને હવે હિન્દુ ધર્મના શુભ પ્રતિક ચિહ્ન સાથિયા નો ઉપયોગ ઇંટો પર કરી આવી ઇંટોને અશુધ્ધ જગ્યા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધમાં સખતમા સખત કાર્યવાહી કરવામાં આવે તેવી હિન્દુ સમાજની માંગ ઉઠી છે.