એ ભૂખ કરતાં મોટી ભૂખ છે અને તરસ કરતાં સવાઈ તરસ. ફિલસૂફો અને સંતો જેને પશુવૃત્તિ કહી ઉતારી પાડતા રહ્યા છે અને...
અફઘાનિસ્તાન એક યા બીજાં કારણોસર સમાચારોમાં ચમકતું રહે છે. અત્યારે ઇરાનમાં ગેરકાયદે જઈ વસેલાં અફઘાન નાગરિકોને પાછાં મોકલાઈ રહ્યાં છે. આ લોકોની...
આ લેખ 14 નવેમ્બર, જવાહરલાલ નેહરુની જન્મજયંતી પછીના દિવસોમાં વાંચી રહ્યા હશો. હાલમાં જ અમેરિકાની એક યુવા જાહેર હસ્તી દ્વારા તેમના નામ...
દરેક માણસે સમાજમાં રહીને જ સમાજની સેવા કરવાની હોય છે. ધંધો કરનાર માણસ જ્યારે નકલી વસ્તુઓ કે નકલી માલને અસલી તરીકે વેચતો...
જૂના જમાનામાં કહેવત હતી કે ‘જેટલી પછેડી હોય, તેટલી જ સોડ તાણવી જોઈએ.’ આજની પેઢી દેવું કરીને જલસા કરવામાં માને છે. આજની...
સાઉદી અરેબિયામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતે હૈદરાબાદના અનેક મુસાફરોના જીવ લઈ લીધા છે. મક્કાથી મદીના જતી બસ એક ડીઝલ ટેન્કર સાથે અથડાતાં...
૨૦૦૮ના મુંબઈ હુમલા પછી પોતાની નિષ્ફળતા સ્વીકારી ત્યારના ગૃહમંત્રી શિવરાજ પાટિલે અને તે સમયના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખે રાજીનામાં આપી દીધા હતા....
તારીખ 14 નવેમ્બર 2025 ના રોજ ગુજરાતમિત્ર દૈનિક અખબારમાં એક સમાચાર પ્રસારિત થયા હતા કે દસમાની બોગસ માર્કશીટ બનાવીને વેચતો એક વ્યક્તિ...
સુરભી ડેરીના નકલી પનીરનો કિસ્સો બહાર આવ્યો છે. આવું નકલી પનીર બીજી કેટલી ડેરી વેચતી હશે તે એક મોટો પ્રશ્ન છે. પણ...
ભાજપના નેતાઓ નગરપાલિકાથી લઈને સંસદની ચૂંટણી સુધીની કોઈ ચૂંટણીને હળવાશથી નથી લેતા પણ તેમાં પોતાની તમામ તાકાત લગાવી દે છે. ભાજપમાં ચૂંટણી...
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ આજનો દિવસ અત્યંત મહત્વનો છે. આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ આજે તેમનો ચુકાદો આપશે. જ્યારે ઢાકામાં હિંસાત્મક...
ચૂંટાયેલી પાંખના કોર્પોરેટરો પોતાના સંખ્યા બળે પોતાના પક્ષના સર્વસંપત્તિથી ચૂંટાયેલા ઉમેદવારને મેયરનો તાજ પહેરાવી સમગ્ર પ્રક્રિયાને ઓપ આપતા હોય છે પરંતુ કાયદાની...
દમણ હવે એટલું બદલાઈ ગયું છે કે જાણે વિદેશમાં ફરતા હોઇયે! દમણમાં દારૂબંધી નથી તેથી દારૂ પીવાના શોખીન અને ન પીતા હોય...
ગાંધીનગર નજીકથી જે આતંકવાદીઓ પકડાયા તેમના ઈરાદાઓ અત્યંત ખતરનાક કહી શકાય એ પ્રકારના હતા. આતંકીઓ પકડાયા પછી રાઈઝિન નામના ઝેરની ખૂબ જ...
અખબારી આલમ દ્વારા તાજેતરમાં દિલ્હની પ્રદૂષિત હવાના સમાચાર જાણ્યા. પર્યાવરણ સુરક્ષા માટે મહિલાઓ પણ સ્વયંનું યોગદાન શ્રેષ્ઠ રીતે અર્પણ કરી જ શકે....
સાંભળવામાં આવ્યું છે કે ટપોરીઓ પાંચ- પાંચ હજારના ચપ્પુઓ રાખે છે. એનાથી પણ વધારે કિંમતના ચપ્પુઓ વેચાય છે અને બદમાશો, ટપોરીઓ, લુખ્ખાઓ...
૨૦૨૫ ની વિધાનસભા ચૂંટણીમાં NDA ના પ્રચંડ વિજયમાં મહિલા મતદારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બિહારના ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર, મહિલાઓએ પુરુષો કરતાં વધુ...
વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય નોન-શિડ્યુલ્ડ ચાર્ટર્ડ ફ્લાઇટનું સંચાલન : ( પ્રતિનિધી )વડોદરા,તા.16 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વડોદરા એરપોર્ટ પર આજે વડોદરા...
2025 બિહાર ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) રાજ્યમાં સરકાર બનાવશે. જોકે...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIA એ રવિવારે દિલ્હીથી આતંકવાદી ઉમરના સહયોગી આમિર રશીદ અલીની ધરપકડ કરી. તેણે ઉમર સાથે મળીને દિલ્હી બ્લાસ્ટનું કાવતરું...
મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 નવેમ્બરના રોજ પટનાના ગાંધી મેદાનમાં યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી...
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રથમ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું શિલાન્યાસ વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં રમતગમતની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે વડોદરા અર્બન ડેવલપમેન્ટ...
વિશ્વામિત્રી વિસ્તારના સમાજના લોકો એકત્ર થયા, કોર્પોરેશન વિરુદ્ધ વિરોધ કાર્યક્રમ યોજાયો સ્મશાનમાં પાણી, લાકડું, છાણાં અને રસ્તાની તાત્કાલિક સુવિધા આપવા માગ વડોદરા:...
ઘરે ઘરે લોકો ઝાડા ઉલટીના રોગની ચપેટમાં આવી ગયા હોવાના આક્ષેપ : ચોખ્ખુ પાણી નહિ મળે તો ડ્રેનેજ મિશ્રિત પાણી અધિકારીઓને પીવડાવવા...
જમ્મુ અને કાશ્મીર પોલીસે દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આતંકવાદી ડૉ. ઉમર નબી સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓની અટકાયત કરી છે. પૂછપરછ...
એક સપ્તાહમાં ગાય સંબંધિત ત્રીજો અકસ્માત; અગાઉ બાઇક સવારનું સ્થળ પર જ મોત, છૂટા પશુઓની સમસ્યા ઉગ્ર બની વડોદરા: વડોદરા શહેરમાં રસ્તા...
વડોદરા તા.16હરણી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક તથા તેના મિત્ર તેમજ સગા સંબંધીઓને સસ્તામાં ગોલ્ડ અપાવવાનું કહીને ઠગે રૂપિયા...
ત્રણ દિવસમાં પાંચથી વધુને બચકા ભરતા લોકોમાં ફફડાટ :વનવિભાગની ટીમની રેસ્ક્યુની કામગીરી દરમિયાન પણ બે વ્યક્તિ પર કપિરાજનો હુમલો : ( પ્રતિનિધિ...
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પછી લાલુ યાદવના પરિવારમાં તિરાડ સ્પષ્ટ થઈ ગઈ છે. તેમની પુત્રી રોહિણી આચાર્યએ માત્ર રાજકારણ છોડવાનો...
બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના ખરાબ પ્રદર્શન બાદ ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં તિરાડ પડવા લાગી છે. પહેલા તેમના મોટા પુત્ર તેજ...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક કાર્યક્રમ મન કી બાતનું મહત્ત્વ માત્ર શહેરો કે ઘરો સુધી સીમિત નથી, પરંતુ દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે, જેનો તાજો દાખલો એક રાષ્ટ્રીય પદયાત્રા દરમિયાન જોવા મળ્યો. તાજેતરમાં ચાલી રહેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રાના માર્ગ પર રમત ગમત વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા એ પદયાત્રીઓ અને સ્થાનિક કાર્યકરો સાથે વડાપ્રધાનનો આ લોકપ્રિય કાર્યક્રમ સાંભળ્યો હતો.

આ પદયાત્રાના એક પડાવ દરમિયાન, પદયાત્રીઓ અને મંત્રીએ એકસાથે ચાલતા ચાલતા રેડિયો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો અને સંદેશાઓને ધ્યાનથી સાંભળ્યા હતા. કેન્દ્રીય મંત્રી નવલખી મેદાનથી, દાંડિયાબજાર, રાજમહેલ રોડ થઈને માંજલપુર પહોંચી હતી દરમિયાન સવારે 11 કલાકે મન કી બાત શરુ થઇ હતી. 5 કિમિ સુધી ચાલ્યા બાદ પણ તેઓના ચહેરા ઉપર થકાન જોવા મળતી ન હતી અને તે જ જુસ્સા સાથે તેઓ આગળ વધી રહયા હતા ત્યારે કેન્દ્રીય મંત્રીએ તમામ વાજિંત્રો અને ડીજે બંધ કરાવી મન કી બાત સાંભળી હતી. તેઓએ અન્ય પદયાત્રીઓને પણ મન કી બાત સંભળાવી હતી. સામાન્ય રીતે રાજકીય નેતાઓ અને કાર્યકરો પ્રચાર કે જાહેર સભાઓમાં વ્યસ્ત રહેતા હોય છે, ત્યારે આ રીતે સામૂહિક રીતે મન કી બાત સાંભળવાની ઘટના સામાજિક સંવાદ અને જનતા સાથેના જોડાણને વધુ ગાઢ બનાવે છે. માંડવિયાએ પદયાત્રાની વ્યસ્તતા વચ્ચે પણ ‘મન કી બાત’ સાંભળવા માટે સમય ફાળવીને, વડાપ્રધાનના જનસેવા અને વિકાસના સંદેશા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વડાપ્રધાન આ કાર્યક્રમ દ્વારા વિવિધ સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત કરે છે, અને આ સંદેશો જ્યારે પદયાત્રીઓ જેવા જમીની સ્તરના કાર્યકરો સુધી પહોંચે છે, ત્યારે તે વધુ અસરકારક બની રહે છે.કેન્દ્રીય મંત્રી દ્વારા પદયાત્રામાં ‘મન કી બાત’ સાંભળવામાં આવતા, ત્યાં ઉપસ્થિત અન્ય પદયાત્રીઓ અને કાર્યકરોમાં પણ એક વિશેષ ઉત્સાહ અને એકતાની ભાવના જોવા મળી હતી. આ પગલું માત્ર એક રાજકીય પ્રવૃત્તિ નહોતી, પરંતુ એક સાંસ્કૃતિક અને સામાજિક સંવાદનું ઉદાહરણ હતું. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જનતા સાથે સીધો સંપર્ક સાધવાનો અને રાષ્ટ્રીય ભાવનાને મજબૂત કરવાનો હોય છે, અને ‘મન કી બાત’ જેવો કાર્યક્રમ આ ઉદ્દેશ્યને વધુ પ્રબળ બનાવે છે. આ ઘટનાએ સંદેશ આપ્યો છે કે પ્રધાનમંત્રીનો સંવાદ ફક્ત રેડિયો સુધી સીમિત નથી, પરંતુ તે જનસંપર્ક અને જાગૃતિ અભિયાનોનો પણ એક અભિન્ન અંગ બની ગયો છે.