રવિવારે કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલના આઈસીયુમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં હોસ્પિટલના દર્દીઓને તાત્કાલિક બારી તોડીને પલંગ સહિત બહાર કઢાયા...
અમૃતસર : પ્રખ્યાત પંજાબી ગાયક (punjabi singer) દિલજાનનું એક માર્ગ અકસ્માત(road accident)માં મોત થયું હતું. આ દુર્ઘટના મંગળવારે 3.45 ની આસપાસ બની હતી. દિલજાન...
શનિવારે પંજાબના મલોટમાં ભાજપના ધારાસભ્ય ( BJP MLA) અરૂણ નારંગ ( ARUN NARANG) સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તેના પર હુમલો કરવામાં...
ભારતીય મહિલા ટી 20 ક્રિકેટ ટીમની કેપ્ટન અને સ્ટાર – ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌરને કોરોનાથી ચેપ લાગ્યો છે. હરમનપ્રીત, કોવિડ -19 ના હળવા...
સુએઝની નહેરમાં સર્જાયેલી અભૂતપૂર્વ કટોકટી તેના યોજનોમાં ગણી શકાય તેવા ઉકેલના અંતરમાં એક ગજ આગળ વધી હોવાના હેવાલ આ લખાય છે ત્યારે...
નવેમ્બર-2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી લાગૂ કરવામાં આવી તે પછી સૌથી વધુ અસર રિયલ એસ્ટેટ સેક્ટરને પડી હતી. નોટબંધીની વિકટ અસર...
કોવિડ -19 રોગચાળાને લીધે લોકોના વલણમાં આબેહૂબ ફેરફાર થયા છે. ઘરે વિતાવેલા સમય અને વધતી જતી અનિશ્ચિતતા સાથે, લોકો સમજી ગયા છે...
ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુના મેકાસ્સાર શહેરમાં પામ સન્ડે માસની પ્રાર્થના દરમ્યાન એક ચર્ચ પર હુમલો થયો હતો. બે હુમલાખોરોએ પોતાને રોમન કેથોલિક કેથેડ્રલની...
રવિવારે સવારે અહીં સ્વરૂપ નગરમાં રાજ્ય સરકાર દ્વારા ચાલતી એલપીએસ ઇન્સ્ટિટ્યૂટ કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરીમાં આગ લાગ્યા બાદ 140થી વધુ દર્દીઓને બચાવવામાં...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 62,714 કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સહિત દેશમાં...
ભારત સરકાર જરીપુરાણા થઈ ગયેલા લેબર કાયદાઓને ધરમૂળથી બદલી રહી છે જેનાથી તે 21મી સદીના બિઝનેસ વાતાવરણને અનુકૂળ હોય અને રોકાણ પણ...
માર્ચ 24, 2020ના રોજ 21 દિવસનો રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરાયો ત્યારે આપણે ત્યાં કોરોનાના 500 કેસ હતા અને તેને કારણે 10 મૃત્યુ...
દિલ્હીમાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડ કપના અંતિમ દિવસે ભારતે 2 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલાઓ અને પુરુષોની ટ્રેપ ટીમે...
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 14 મી સીઝન પૂર્વે બીસીસીઆઈએ વિવાદીત સોફ્ટ સિગ્નલ અંગે મોટો નિર્ણય લીધો છે. બોર્ડે આ સિઝનમાં આ સિસ્ટમ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશના આઝાદીની સુવર્ણ જયંતિ અને બાંગ્લાદેશના સ્થાપક બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે બોલાવીને મુજીબર રહેમાનનાં...
નવી દિલ્હી : દિલ્હી(માં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડ કપના અંતિમ દિવસે ભારતે 2 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલાઓ અને...
સુરત: પાંચ દિવસ પહેલા ડિંડોલીમાંથી ગુમ (missing) થયેલા યુવકની લાશ (death body) ઉધના ભીમ નગર વસાહતમાં દાટી દેવાઇ હોવાની માહિતી રેલવે પોલીસ...
સુરત: સુરત (Surat) શહેરમાં કોવિડ-19(covid-19)ની મહામારીએ રોજગારીને તો હાનિ પહોંચાડી જ છે. હવે શહેરની બ્લડ બેંક(blood bank)માં લોહીની અછત ઊભી થઈ છે....
ANKELSHAVAR : ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદથી જાણે કે કોરોનાનાં કેસોનો ( CORONA ) રાફડો ફાટ્યો હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન...
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને ( dr. harshvardhan ) ફરિયાદ કરી હતી કે કોવિડ ( covid) જવા માંગે છે, પરંતુ અમે તેના...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 9 એપ્રિલથી શરૂ થશે. લીગ માટે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ પણ આવી રહ્યા છે. આફ્રિકન ખેલાડીઓ લીગ માટે પાકિસ્તાન...
વ્યારા: વ્યારા(vyara)ની કોવિડ-૧૯ હોસ્પિટલ (covid hospital) છેલ્લા બે દિવસથી વિવાદનાં ઘેરામાં મુકાઈ છે. ગત રોજ સોનગઢના નાના કાકડકૂવામાં કોરોનાગ્રસ્ત શિક્ષકનો કોરોના રિપોર્ટ...
KAMREJ : સાપ્તાહિક અખબારના પત્રકાર ( REPORTER) સહિત ચાર ઈસમો ઉંભેળ પાસે બકરાં ભરેલી ટ્રકની પાસ પરમિટ ન હોવાને લઈ પોલીસ કેસ...
GANDHINAGAR : રાજ્યમાં કોરોનાના ( CORONA ) કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 2276...
ઝઘડિયા: ઝઘડિયા જીઆઈડીસી ( GIDC) માંથી એક કંપનીએ હરિયાણામાં અંકલેશ્વર મારફત વડોદરા ટ્રાન્સપોર્ટરને ( TRANSFORMER) મટિરિયલ્સ મોકલવાનો ઓર્ડર આપ્યો હતો. સમયસર હરિયાણા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ “મન કી બાત”માં દેશવાસીઓને સંબોધન કર્યું હતું. ‘મન કી બાત’ ની આ 75 મી...
NEW DELHI : દિગ્ગજ ટેક કંપની ગૂગલ (GOOGLE) એ એક નવી એપ્લિકેશન ( NEW APPLICATION) શરૂ કરી છે. ગૂગલની આ એપ વાઇફાઇનસ્કેન...
પશ્ચિમ બંગાળમાં ( WEST BANGAL) શનિવારે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું અને આ સમયગાળા દરમિયાન હિંસા અને અથડામણના અહેવાલો પ્રાપ્ત થયા હતા....
મહારાષ્ટ્રના (maharashtra ) સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેને ( sachin vaje) લઈને રાજકીય ખેચતાંણ ચાલુ છે. શિવસેનાએ ( shivsena) મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન...
ઉત્તરપ્રદેશના ( UTTAR PRADESH) ગોરખપુર ( GORKHPUR) જિલ્લામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં બેલીપાર પોલીસ સ્ટેશન વિસ્તારના ભીતી ગામે દોઢ...
સુરતઃ કોઈને એક લાત મારવી કેટલી મોંઘી પડી શકે?, એ જાણવું હોય તો તમારે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે. સોલંકીને પૂછવું પડે. થોડા દિવસો પહેલાં રાત્રિના સમયે પેટ્રોલિંગ વેળાએ કોઈ પણ કારણ વિના નિર્દોષ વ્યક્તિને લાત મારવું પીઆઈ સોલંકીને ખૂબ જ મોંઘું પડ્યું છે.
હાઈકોર્ટે હિરેન નાઈને રૂપિયા 3 લાખની માતબર રકમનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ હાઈકોર્ટના જ્જે એવી ટિપ્પણી કરી કે એક લાત કેટલી મોંઘી છે તે પીઆઈને યાદ રહેવું જોઈએ. પોલીસ કાલે મને પણ કારણ વિના લાત મારી શકે છે.
શું હતી ઘટના?
આ કેસની હકીકત એવી છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા એડવોકેટ હિરેન નાઈ કારમાં મિત્રો સાથે રાત્રિના સમયે બેઠાં હતાં ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે. સોંલકીએ ત્યાં આવી કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વિના સીધી જ એડવોકેટ હિરેન નાઈને લાત મારી દીધી હતી. આ સાથે જ એટ્રોસિટી થાય તેવા અપશબ્દો બોલ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ બાદમાં વાયરલ થયો હતો.
એડવોકેટ હિરેન નાઈ પીઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા ગયા ત્યારે પોલીસ અધિકારીઓ ફરિયાદ લેવાનો ઈનકાર કર્યો હતો. આથી એડવોકેટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. દલીલ બાદ હાઈકોર્ટે આ કેસમાં પીઆઈ એચ.જે. સોલંકીને 3 લાખનો દંડ ફટકાર્યો છે.
કોર્ટે શું ટિપ્પણી કરી?
પીઆઇને આજીવન યાદ રહેવું જોઇએ કે કોઈ પણ કારણ વિના નિર્દોષ લોકો પર હાથ ઉપાડવો કે લાત મારવી કેટલી મોંઘી પડી શકે છે. ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતના દંડ યાદ આવશે. પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરુપોયગ કરવાની છૂટ નથી.
પીઆઈએ ન્યાયતંત્ર વિશે પણ જાહેરમાં અશોભનીય શબ્દો કહ્યા હોવાની કોર્ટમાં રજૂઆત થઈ હતી. આ મામલે કોર્ટે ટકોર કરી હતી કે આવા પોલીસ અધિકારીઓ સામે સરકાર પગલાં કેમ લેતી નથી?. હાઈકોર્ટના જ્જ નિર્ઝર દેસાઈએ ચાલુ સુનાવણી દરમિયાન જ ઉચ્ચ પોલીસ અધિકારી પાસે પીઆઈ સામે શું પગલાં લેશો તે અંગે માહિતી મંગાવી હતી.
આરોપીને પણ પોલીસ પૂછપરછ વિના મારી શકે નહીંઃ કોર્ટ
ફરિયાદી એડવોકેટે કોર્ટને ઘટના સમયના સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા, જે જોઈ કોર્ટ ગુસ્સે ભરાઈ હતી. ભરી કોર્ટમાં જ્જે પીઆઈને ખખડાવતા કહ્યું હતું કે, શું વર્દી પહેરીને ફરો છો એટલે કોઈને પણ ગુના વિના મારવાના?, પૂછપરછ વિના કોઈને મારી કેવી રીતે શકાય?, કોઈ સાચો આરોપી હોય તો પણ પૂછપરછ વિના લાત મારી શકાય નહીં. પોલીસ દમનને અટકાવાશે નહીં તો કાલે પોલીસ મને પણ લાત મારી શકે છે.
પોતાને હીરો સમજતા પીઆઈને માફ કરી શકાય નહીંઃ કોર્ટ
ફૂટેજમાં જોઈ શકાય છે કે પોતાને હીરો સમજતા પીઆઈ જીપમાંથી કૂદી સીધા જ નિર્દોષ વ્યક્તિને લાત મારે છે. દેખતો પુરાવો છે. પોતાને હીરો સમજતા પીઆઈને ક્યારેય માફ કરી શકાય નહીં. પીઆઈએ સત્તાનો દુરુપયોગ કર્યો છે. પીઆઈએ વકીલને નાર્કોટિક્સના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. તેને માફ કરી શકાય નહીં.