ગાંધીનગર: રાજ્ય (Gujarat)માં આજથી એટલે કે 15મી જૂનથી લવ જેહાદ્દ (Love jihad) વિરોધી કાયદ (law)ની જોગવાઈનો અમલ શરૂ થઇ ગયો છે. તાજેતરમાં...
કોંગ્રેસે (CONGRESS) મંગળવારે કેન્દ્ર સરકાર (CENTRAL GOVT)ને અદાણી (ADANI GROUP) જૂથની કંપનીઓમાં મોટો હિસ્સો ધરાવતા ત્રણ વિદેશી રોકાણકારો (FOREIGN INVESTORS)ના ભંડોળના ખાતા...
સુરત: (Surat) કોરોનાની બીજી લહેર દરમિયાન હવે કાપડ માર્કેટો (Textile Market) ખૂલી ગઇ છે અને લૂમ્સ કારખાનાંને પણ ખોલવાની છૂટ આપવામાં આવી...
સુરત: (Surat) સ્પીનર્સ દ્વારા સતત કૃત્રિમ ભાવવધારો ઝીંકવામાં આવી રહ્યો છે. તેના લીધે યાર્ન ડીલર્સ પણ સતત ભાવો વધારી રહ્યા હોવાનો આક્ષેપ...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે ઘટાડો નોધાઇ રહ્યો છે. રાજ્ય સરકાર અને સુરત મનપા દ્વારા અનેક પ્રતિબંધો હળવા કરી દેવામાં...
વૉશિંગ્ટન: રસી નિર્માતા નોવાવેક્સે (NOVAVAX) આજે જણાવ્યું હતું કે તેની રસી (VACCINE) કોવિડ-19 (COVID-19) સામે ભારે અસરકારક છે અને વિવિધ પ્રકારના વેરિઅન્ટ્સ...
સુરત: (Surat) શહેરમાં ખાડી સફાઇ મુદ્દે હાલ રાજકારણ જોરમાં છે. વરાછા ખાડીની ગંદકી મુદ્દે શાસકોને ભીંસમાં લેવા વિપક્ષ ‘આપ’ના (Aam Admi Party)...
બસપા (BSP)માંથી હાંકી કાઢેલા નવ ધારાસભ્યો (MLA) મંગળવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ (AKHILESH YADAV)ને મળ્યા છે. એવી સંભાવના છે કે તે સમાજવાદી...
દુનિયાના સૌથી મોટા પરિવારના મુખિયા 39 પત્નીઓ, 89 બાળકો ઉપરાંત તેમની પુત્રવધુઓ અને પૌત્ર-પૌત્રીઓના મોભી એવા જિઓના ચાનાનું 13 જૂનના રોજ નિધન...
એલજેપી (લોક જનશક્તિ પાર્ટી) (LJP)ના નવા નેતૃત્વ પછી, બિહાર (BIHAR)થી કેન્દ્રમાં રાજકારણ (POLITICS)માં પરિવર્તન (CHANGE)આવશે. એલજેપીના નવા નેતા બનેલા પશુપતિ પારસે (PASHUPATI PARAS)...
નવી દિલ્હી: (Delhi) સરકારનો દાવો છે કે દેશમાં ડિસેમ્બર સુધીમાં 216 કરોડ વેક્સિન (Vaccine) ડોઝ ઉપલબ્ધ થશે. ડિસેમ્બર સુધીમાં લગભગ દેશના તમામ...
નવસારી: (Navsari) નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલી દાંડી (Dandi) ગામ મીઠાના સત્યાગ્રહ (Satyagraha of salt) નિશાની છે. જ્યાં દાંડી સ્મારક બનાવવામાં આવ્યુ...
નવી દિલ્હી: (Delhi) કોરોના રસી (Vaccine) આપવામાં આવ્યા બાદ ભારતમાં પ્રથમ મોતની પુષ્ટિ થઈ છે. આ રસીના કારણે 68 વર્ષીય વ્યક્તિનું મોત...
આણંદ : આણંદ – વિદ્યાનગર – કરમસદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા ફાયર સેફ્ટી અને બીયુ પરમીશન અંગે જાહેર નોટીસ આપ્યા બાદ કાર્યવાહી...
કાલોલ: કાલોલ વિસ્તારમાં સ્થાનિક નેતાગીરીની ક્ષમતા અને સરકારી તંત્રના વિકાસના કામોની લાલિયાવાડી દર્શાવતો દાખલો એટલે ડેરોલસ્ટેશનનો રેલવે ઓવરબ્રિજ. કાલોલથી પંચમહાલ અને વડોદરા...
કાલોલ: કાલોલ શહેરના કોલેજ વિસ્તારની મંગલમુર્તિ સોસાયટીમાં અગાઉ પતિ સાથે રહેતા નેહાબેન પરમારે કાલોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી ફરિયાદની વિગતો મુજબ નેહાબેનના...
વડોદરા : વડોદરા શહેરમાં કેટરિંગના ધંધાની આડમાં યુપીથી ખરીદેલ હથિયારોની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસેથી દેશી પિસ્તોલ અને...
વડોદરા : વડોદરા શહેરમાં સર્વ પ્રથમ વખત કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ શરીરમાં ચુંબકત્વ બળ ઉત્પન્ન થયું હોવાનો કિસ્સો બનવા પામ્યો...
વડોદરા : સમગ્ર વિશ્વમાં મોંઘવારીએ માઝા મુકતા આમ નાગરિકની કમર તૂટવા પામી છે. પેટ્રોલ ડીઝલ સહિત રાંધણગેસના ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ...
વડોદરા : મ.સ. યુનિવર્સિટી ની આર્ટ્સ ફેકલ્ટી પર બે વિધાર્થી સંગઠન જૂથોના વિધાર્થીઓ જૂની અદાવતે બાખાડયા હતા અને મામલો મારામારી સુધી પહોંચ્યો...
વડોદરા : રણોલી ગામમાં છેલ્લા 8 વર્ષથી ડિગ્રી વગર પ્રેકટીસ કરતો વધુ એક ડોકટર પોલીસ સકંજામાં ઝડપાઈ ગયો હતો.પીસીબીની ટીમે કલીનીકમાંથી એલોપેથી...
વડોદરા : હિરાબાનગર ખાતે શેરી કૂતરાંને જાનથી મારી નાંખવાના ઇરાદે અજાણ્યા શખ્સ દ્વારા સ્થાનિકના ઘરમાં ઇંટોના ટૂકડાંઓ મારતાં શેરી કૂતરું તથા આઠ...
વડોદરા : કોરોનાનો કહેર શાંત થતાં રાજ્ય સરકારના નિર્ણયથી તમામ સરકારી કચેરીઓ 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે અરજદારોના પડતર કામોના નિકાલની કામગીરીની...
તાલુકા મથક ચીખલીથી આશરે 12 કી.મી.ના અંતરે ખારેલ રાનકૂવા માર્ગને અડીને આવેલ વાંઝણા ગામ વિકાસમાં અગ્રેસર જોવા મળી રહ્યું છે. ગામની કુલ...
દક્ષિણ ગુજરાત ની મહત્વની પાર નદીના રમણીય કિનારે,નાની ટેકરીઓ,હરિયાળા ડુંગરો,વનરાજી વચ્ચે આવેલા અને વલસાડ થી આશરે 55 કી. મી.દૂર કપરાડા તાલુકાનું અરણાઈ...
સુરત : સુરત જિલ્લા પંચાયત (surat jilla panchayat)ના આરોગ્ય વિભાગે (health dept) કોરોનાના સેકન્ડ પિક ઉપરથી બોધપાઠ લઇ આગામી ત્રીજી લહેર (corona...
સુરત: કોરોનાની બીજી લહેર (corona second wave)ને લીધે સ્પાઇસ જેટ (spice jet) એરલાઇન્સે સુરત એરપોર્ટ (surat airport)થી ઓપરેટ થતી તમામ ફ્લાઇટ બંધ...
સુરત: કોરોનાની બીજી લહેર (corona second wave) દરમિયાન હવે કાપડ માર્કેટો (textile market) ખૂલી ગઇ છે અને લૂમ્સ કારખાનાં (Looms factory)ને પણ...
આજે સુરત જિલ્લાના પ્રભારી મંત્રી અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલે ગાંધીનગર ખાતેથી વિડીયોકોન્ફરન્સના માધ્યમ દ્વારા સુરત જિલ્લા આયોજન મંડળની બેઠક યોજીને નવા...
રાજ્યમાં કોરોનાના કેસની પકડ ઢીલી પડતી જાય છે. પરિણામે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને દસ હજારની અંદર થઈ છે. એક્ટિવ કેસની સંખ્યા...
ગાંધીનગર : એક તરફ રાજયભરમાં પોલીસ કમિશનર તથા જિલ્લા કલેકટરો અને જિલ્લા પોલીસ વડા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની ગાઈડલાઈનને ધ્યાને લેતા રાત્રિના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, તેવા પ્રકારના નોટિફિકેશન બહાર પાડયા છે, બીજી તરફ નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી છે કે ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકાશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે. સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસે કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું હતું.
નવરાત્રિ મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે આ વખતે નવરાત્રિને લઈને હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે હવે મોડી રાત સુધી ખેલૈયા ગરબા રમી શકાશે. સાથે જ ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો – વ્યવસાય પણ કરી શકશે. આ અંગે નવરાત્રિને લઈને 10 દિવસ માટે લોકો પોલીસના સૂચનોને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.
એક તરફ લો પ્રેશર સિસ્ટમ તથા અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રિને લઈને ગુજરાતભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે આ તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જોકે તે પહેલા ખેલૈયાઓ માટે ગરબા રમવાને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે.
અગાઉ નવારાત્રીમાં આયોજકો દ્વારા ફરજ તબીબો, એમ્બ્યૂલન્સ, AI કેમેરા, CCTV, ફાયર સેફ્ટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબા રમવા સૂચન આપવામાં આવ્યું હતુ. તે સાથે આયોજકો માટે પણ ગાઈડલાઈન મુજબ નવરાત્રિનું આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી ત્યારે આ બધાની વચ્ચે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી ગરબા રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.