દેશના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી છવાઇ ગયા છે. હવે તેઓ સતત ત્રીજી વખત પણ વડા પ્રધાન બને તેવી શક્યતા રાજકીય પંડિતો...
‘‘સો કામ છોડીને સ્નાન કરી લેવું, હજાર કામ છોડીને ભોજન કરી લેવું, લાખ કામ છોડીને દાન કરી લેવું અને કરોડ કામ છોડી...
સનાતન ધર્મમાં એવા અગણિત ધર્મપ્રતીકો છે જેની સાથે તેનું મહત્ત્વ અને અનેક ધર્મકથાઓ જોડાયેલી છે. સૌથી વધુ આસ્થા મંદિર સાથે જોડાયેલી છે....
શ્રીમદ્ ભગવદ્ ગીતા’ – વિશ્વનું સર્વોચ્ચ અધ્યાત્મદર્શન ! યુદ્ધના મેદાનમાં? એક મહાન યુદ્ધ – મહાભારત યુદ્ધના મેદાનમાં? હા, શ્રીમદ્ ભગવદ્ ગીતા’ યુદ્ધના...
સંતુર- આ શબ્દ સાંભળવામાં જેટલો મધુરો છે તેના કરતાં કંઇક ગણા મધુરા તેના સ્વર છે. તેની નજાકત તેના સો તારમાંથી રેલાતા અવાજોમાં...
અરુણ શૌરી કહેતા હોય છે કે શાસકો કે સ્થાપિત હિતો જ્યારે પણ સામાન્ય માનવીનાં હિતની વિરુદ્ધ કામ કરે, નાગરિકના માનવીય અધિકારોનું ઉલ્લંઘન...
તાજેતરમાં આ લખનારે જૂનાગઢની તળેટીમાં યોજાતા ભવનાથના મેળાની મુલાકાત લીધી ત્યારે ધૂણી ધખાવીને બેઠેલા નાગા બાવાઓ સાથે પણ વાતો કરી. પોતાનું શરીર...
નાટક ભજવનારાઓએ નાટ્યતત્ત્વ શું છે, કોઇ નાટક દેશ યા દુનિયામાં વારંવાર ભજવાયું હોય તો કેમ ભજવાયું, તેનું અધ્યયન કરતા રહેવું જોઇએ. એવું...
સાંભળવામાં સમજફેર થાય-લખવામાં ભૂલ થાય તો કયારેક આંધળે બહેરું કુટાય ને કાન્તિલાલને બદલે શાંતિલાલ પીટાઈ પણ જાય. તાજેતરમાં આપણે વિશ્વના સૌથી શક્તિશાળી...
મૃત્યુ દુઃખદ ઘટના છે પણ તેની સાથે સંકળાયેલી ઘણી ચીજો (જેમ કે બેસણું) રમૂજી હોઈ શકે છે. ખાસ કરીને, જેમની વિદાયનો આઘાત...