રોજ સવારે વર્તમાનપત્ર હાથમાં લઈએ એટલે કોઈ ને કોઈ વ્યક્તિની આત્મહત્યાના સમાચાર વાંચવા મળે. આ રીતે કોઈનું પણ જીવન ટુંકાવ્યાના સમાચાર મળે...
મોગલ સામ્રાજ્યમાં કટ્ટરવાદી બેરહેમી બાદશાહ ઔરંગઝેબે એના શાસનમાં હિન્દુઓ પર કત્લેઆમ ચલાવી હતી. હિન્દુઓનાં મંદિરો તોડી પાડયાં હતાં. હિન્દુ સમાજની મોઢેરામાં આવેલા...
કાશી અને કૌશલ નામના બે પ્રાંત હતા. કાશીનો રાજા બ્રહ્મદત્ત ખૂબ બળવાન હતો. એની પાસે બહુ મોટું લશ્કર હતું. કૌશલનો રાજા વૃદ્ધ...
૧૫ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ આઝાદી અને વિભાજનના બે મહિના પછી ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રાંતોના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો: ‘પાકિસ્તાન...
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ રોકાવાનું નામ નથી લેતું. રશિયાને આ યુદ્ધ માટે જરૂરી નાણાં પુરવઠો ન મળે તે બહાના હેઠળ અમેરિકાએ...
પાકિસ્તાન હાલમાં આર્થિક અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે, પરંતુ તેની વચ્ચે એક દશકા જૂની અને વરવી સમસ્યા ફરી વકરી રહી...
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. આ બાબતે પહેલાં તો આપણા પોલીસતંત્રને સલામ. કેટલાયે બુટલેગરોના દારૂ ગાળતા કે દારૂ સપ્લાય કરતા રેડ કરી પકડવામાં...
તાજેતરમાં એક પેટન્ટને માન્યતા મળી છે. વાત એમ છે કે કલ્યાણ મુંબઈ બી.કે. બિરલા પબ્લિક સ્કૂલની ધો.10ની પંદર વર્ષની વિદ્યાર્થિનીએ અનુષ્ઠાનંદા વિદ્યાર્થીઓ...
શ્રીમાન, બીઆરટીએસ બસની સુવિધા જે પાલ-આરટીઓથી ગૌરવપથ થઈ ભેસાણ સુધીની બસનું આયોજન થવું જોઈએ અથવા પાલ આરટીઓથી ગેલેક્સી સર્કલ થઈ ન્યુ એલપી...
બોર્ડની પરીક્ષા શરૂ થવાની હોય એટલે ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં એમના વાલીઓનો તણાવ પણ વધી જતો હોય છે. વાલીઓની અપેક્ષા એવી હોય...