કોઈ માણસનું નસીબ ખરાબ હોય ત્યારે તેને મદદ કરવા કોઈ આવતું નથી પણ મિત્રો પણ દૂર થઈ જાય છે. અભિનેતા રાજપાલ યાદવ...
રોજ સવારે દાદાજી વહેલા ઊઠી ટેબલ પર રાખેલી ભગવદ્ ગીતા વાંચવા બેસે, દાદાજીનો આ રોજનો નિયમ. દાદાના પૌત્રને દાદાજી જેવા જ બનવું...
નશીલાં પીણાં કે પદાર્થનું સેવન કરવું નુકસાનકારક છે. અમુક સ્થળે તે ગેરકાનૂની છે, છતાં આખરે તે સ્વૈચ્છિક તેમજ વ્યક્તિગત બાબત છે. તમાકુનું...
ભારત દેશ આઝાદ થયો ત્યારથી દેશમાં ‘જનગણમન’ને રાષ્ટ ગીતનો અને ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ કારણે શાળાઓથી માંડી...
ભારતમાં કે દુનિયામાં ટોચના હોદ્દાઓ પર રહેલાં લોકો જો પોતાનાં સાચાં સંસ્મરણો લખે તો તેનાથી વિવાદ પેદા થયા વિના રહેતો નથી; કારણ...
જો દીકરો નકામો દીકરો હોય, તો સંપત્તિ કેમ ભેગી કરવી?! દીકરો લાયક (સારો દીકરો) હોય, તો તેને પૈસાની જરૂર નથી; તે પોતે...
તારીખ 8 ફેબ્રુઆરીના ‘ગુજરાતમિત્ર’માં ‘ટુ ધ પોઈન્ટ’માં સમકિત શાહે કુમળી વયે સ્માર્ટ ફોનના વપરાશ માટે યોગ્ય જ વિસ્તૃત છણાવટ કરી છે. ઉત્તરપ્રદેશનાં...
કાર અને સ્કૂટર પર લાગતા એલઇડી લાઇટ અકસ્માતનું મૂળભૂત કારણ હાઇ વે ગામડાંના નાના રસ્તા અને સીટીમાં પણ રોજિંદા અકસ્માતનું કારણ એલઇડી...
ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરાર પછી ભારત રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદવાનું ચાલુ રાખશે કે નહીં? એ બાબતમાં જબરદસ્ત ગૂંચવાડો...
એક મિત્રે સરસ વાત કરી. રોજ મિત્ર સવારે તેનાં બે બાળકોને બરાબર સવારે ૭.૪૦ શાળામાં મૂકવા જાય. જો બંને બાળકો સમયસર તૈયાર...