અદાલતનું કામ કાયદાના કે બંધારણના અર્થઘટનનું છે. પરવાનગી આપવાનું નથી. કાયદાની કોઈ જોગવાઈના એક કરતાં વધુ અર્થ થતા હોય ત્યારે તકરાર ઉપસ્થિત...
સરહદ પારથી ઘૂસણખોરી એ ભારતને જ નહીં, વિશ્વના અનેક દેશોને કનડતી સમસ્યા છે. ભારતમાં ઘૂસણખોરી, મુખ્યત્વે લોકો અને આતંકવાદીઓ દ્વારા ગેરકાયદેસર સરહદ...
બાંગ્લાદેશ વિજય દિવસના બે દિવસ પછી, ૧૮ ડિસેમ્બરની રાત્રે બે ટોચના મીડિયા હાઉસ અને કેટલીક સાંસ્કૃતિક સંસ્થાઓ પર હિંસક ટોળાંઓ દ્વારા હુમલા...
સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી પર્વતમાળા માટે ૧૦૦ મીટરની નવી વ્યાખ્યાનો નિર્ણય કરવામાં આવ્યો તે ઉતાવળે અને શંકાસ્પદ સંયોગોમાં કરવામાં આવ્યો હોવાનું બહાર...
દૃશ્ય પહેલું- એક વેપારી, વેપારમાં બહુ મોટી ખોટ ગઈ, ગાડી બંગલા વેચાઈ ગયા. જીવનમાં આર્થિક તકલીફ એવી આવી કે જીવન બદલાઈ ગયું,...
આપણાં દેશમાં કાયમ ભ્રષ્ટાચાર પહેલા થાય છે અને તેના ઉપાયો પછી શોધવામાં આવે છે. તાજેતરમાં જ અરવલ્લી પર્વતમાળા સંદર્ભે પણ આવી જ...
માનવજાતના અસ્તિત્વ સાથે ભૂખ અનિવાર્યપણે સંકળાયેલી છે. માનવસંસ્કૃતિના વિકાસની સાથોસાથ જરૂરિયાતનું જે વ્યાપારીકરણ થવા લાગ્યું એમાં ભૂખનું, એટલે કે તેને સંતોષવાનું પણ...
ભારતીય રેલવેએ ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫થી અમલમાં આવે તે રીતે મુસાફરો માટે નવા ભાડા દરોની જાહેરાત કરી છે. રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ, વધતા...
બાંગ્લાદેશમાં હાલમાં જે અરાજકતા અને અસ્થિરતા છે તેણે માત્ર દેશની આંતરિક શાંતિને જ હચમચાવી નાખી નથી, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાની સુરક્ષા અને...
આપણે ત્યાં આપણી બહુ કમનસીબી રહી છે કે આપણા યુવાધનને પૂરતી મોકળાશ અને તકો આપી શકતા નથી. સારા અને સસ્તા અભ્યાસ માટે...