અતિવૃષ્ટિ, ધરતીકંપ, દુકાળ, દાવાનળ કે જવાળામુખી ફાટી નીકળવો, માટી ધસી પડવી, કોરોના જેવી મહામારી ફાટી નીકળવી વગેરે સમયે અમુક વર્ગના લોકો, કેટલાક...
તા. 17-7-22ના ‘‘ગુજરાતમિત્ર’’ માં પાના નં- 6 ઉપર ‘‘ચાર્જિગ પોઈન્ટ’’ કોલમમાં હેતા ભૂષણનો લેખ વાંચી લખવાની પ્રેરણા મળી. એમાં એક રાજા અને...
આજે સુરત શહેરમાં મેડીકલમાં વિવિધ ક્ષેત્રે જેમ કે એમ.ડી., એમ.બી., બી.એસ., બીફાર્મ, હોમીયોપેથીક, ઓથોપેડીક્સ, આર્યુવેદિક અમે ડેન્ટીસ્ટ વિગેરે ડોકટરોમાં અગણીત ક્લિનીકો ધરાવે...
જળ એ જ જીવન છે પાણી અને વાણી એક વખત છુપ્યા પછી પાછા આવતા નથી. વરસાદમાં એક વખત ભીજવવું જોઈએ. કારણકે આપણા...
બૌદ્ધકાલીનધામ સારનાથમાં આવેલ અશોકસ્તંભ પર ચાર જુદીજુદી દિશાઓમાં જોતા સિંહોની નયનરમ્ય આકૃતિ કંડારાઈ છે, જેને ભારતે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર્યું છે. મૂળ...
એક દિવસ એક શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, જીવનમાં દરેક ક્ષેત્રમાં જો માત્ર જીતવું જ હોય તો શું કરવું જોઈએ?’ ગુરુજીએ કહ્યું, ‘વત્સ,...
જેઓ સાઠથી સિત્તેર વરસના કે અધિક ઉંમરના છે અને જેઓની યાદદાસ્ત સાબૂત છે તેઓને પૂછશો તો કહેશે કે અગાઉ ભારતીય સમાજમાં સ્ત્રીઓની...
પર્યાવરણને લગતા સમાચારોને ગંભીરતાથી ન લેવાની આપણને આદત પડી ગઈ છે. પણ તાજેતરમાં યુરોપના તાપમાન અંગેના સમાચારોએ સૌને ચોંકાવી દીધા. યુરોપના મોટા...
સામાન્ય પ્રજા 2000 રૂપિયાની નોટ માટે તરસી જાય છે ત્યારે પશ્વિમ બંગાળમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટીચર ભરતી કૌભાંડમાં બંગાળના મંત્રી...
કલા જગતના ધ્રુવ તારા સમાન “રાષ્ટ્રીય કલા કેન્દ્ર”હરહંમેશ વિવિધ કાર્યક્રમો આપતી રહી છે. જેના ભાગરૂપે રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત અને સ્વર સંગીત...