ઉમરગામ તાલુકાના સમુદ્ર તટે કાલય ગામ વસેલું છે. કાલય ગામ સંઘપ્રદેશ દમણને લાગીને આવેલું ગામ છે. ગામની વસતી અંદાજે ૩૧૯૧ જેટલી છે....
દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ ઉપવાસ કરે છે. ધન માટે મા લક્ષ્મીજીનું વ્રત, લગ્ન માટે ભગવાન શિવનું વ્રત, સ્વાસ્થ્ય માટે હનુમાનજીનું વ્રત...
ધ્યાત્મપથ અનેક રહસ્યોથી ભરપૂર એવો માર્ગ છે. અધ્યાત્મ જગત મૂલ્યવાન રહસ્યોની ખાણ છે. અધ્યાત્મવિદ્યાના મૂલ્યવાન ગ્રંથોમાં ઉપનિષદોની ગણના થાય છે. ઉપનિષદનો અર્થ...
પ્રત્યેક સનાતનીઓની એક ઇચ્છા હોય છે કે તક મળે ત્યારે બાબા કેદરનાથના દર્શને જવું છે. પણ સ્વાભાવિક છે કે સમયની પ્રતિકૂળતા, આર્થિક...
બી.આર.ચૌધરી ઉધના વિસ્તારની શાળા આર. એન. હાઇસ્કૂલના નિવૃત્ત આચાર્ય છે. અંગ્રેજી વિષય સાથે સ્નાતક થઈને આ જ શાળામાં 36 વર્ષ સુધીની દીર્ઘ...
સોમવારે સુરતની સોલંકી પરિવારની દીકરી અનેરી આર્યને એની મહેનતથી કે.બી.સી.ની હોટ સીટ પર બેસવાની અણમોલ તક મળી. સુરતની સ્કૂલમાં જોબ કરતી સૌની...
એક સમય હતો જ્યારે સુરતથી બારડોલી, ધુલીયા, મહારાષ્ટ્ર જવું હોય તો કડોદરા ચાર રસ્તા, દસ્તાન ફાટક થઈને જ જઈ શકાતું. રસ્તામાં ટાપ્ટી...
દસ્તાવેજો પ્રમાણભૂત કરાવવા નોટરી સિસ્ટમ અમલમાં છે પણ શાસક પક્ષ વકીલોને નોટરી તરીકે નિમવા માટે કયા માપદંડ અપનાવે છે!? કોઇ પણ શાસક...
યુપીમાં હાલ મદરેસા રાજકારણનો અખાડો બની ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ મદરેસાઓને લઈને જુબાનીનો જંગ છેડાયો છે. આ સમગ્ર મામલો ખાનગી...
આપણે ભારતમાં રહીને ભારતના ગુણગાન ગાયા કરીએ છીએ. અલબત્ત શાસ્ત્રો અને ધર્મોની દૃષ્ટિએ ભારત ઘણું આગળ છે કારણ ભારતમાં નીતિમત્તા ધરાવનાર ઘણા...