કોઇ વ્યકિત જયારે મનથી હારી જાય છે ત્યારે તે ખરેખર હારી જાય છે. જો તે મનથી જીતે એટલે કે મનથી એવું માની...
હાલમાં માલધારીઓની તોડફોડ તેમજ દૂધ નદીમાં નાંખવા બાબત કરીએ તો વિચાર આવે કે આપણી પોતાની વસ્તુઓ જે આપણે રાષ્ટ્રીય સંપત્તિ ગણીએ છે...
રાણી વિકટોરીઆનો જન્મ ૨૪-૫-૧૮૧૯ માં થયો હતો. તેઓ કવીન એલીઝાબેથનાં દાદીમા થતાં હતાં. રાણી વિકટોરિયાએ ૬૪ વર્ષ સુધી (૧૮૩૧ થી ૧૯૦૧) બ્રિટન...
એક ગરીબ વિધવા પતિના મૃત્યુ બાદ આજુબાજુના બંગલામાં કામ કરીને પોતાના એક ના એક દસ વર્ષના દીકરાને બહુ કઠિનાઈ સાથે ઉછેરી રહી...
અસ્સલના વડવાઓ (વડવાઓ અસ્સલના જ હોય, ઘોંચું..! એમાં ચાઈનાનો માલ નહિ આવે કે ડુપ્લીકેટ નીકળે..!) એ લોકો ‘દલ્લો’સંતાડીને રાખતા, પણ જીવતા દિલ...
‘જેને રૂપિયા ખર્ચીને શિક્ષણ મેળવવું છે તેને શા માટે રોકવો જોઇએ?’ સરકારી શિક્ષણ સંસ્થાઓ હોય જ પણ ખાનગી શિક્ષણ સંસ્થાઓ પણ હોય...
દેશમાં આ વખતે ચોમાસુ માફકસરનું રહેશે તેવી હવામાન વિભાગની આગાહી હતી પરંતુ હવે જ્યારે ચાર મહિનાની આ વર્ષા ઋતુ પુરી થવા આવી...
દિલ્હીના રાજપથનું નામ બદલીને ભાજપ સરકાર દ્વારા તેને કર્તવ્ય પથનું નામ આપવામાં આવ્યું છે. રસ્તાઓનાં નામો બદલવાથી દેશનો ઇતિહાસ બદલાઈ જતો નથી....
મા શકિતના મહાપર્વ નવરાત્રીનો આરંભ થઇ રહ્યો છે. વિવિધ રૂપોમાં વિવિધ લીલાઓ કરતી મહાશકિતની બાળકની જેમ ભોળા – ભાવે ભકિત કરવાથી તેની...
આજથી શક્તિની ભક્તિનું પર્વ નવરાત્રી પ્રારંભ થઈ રહ્યું છે. ત્યારે માતાજીના ઉપાસકો પૂજા-અર્ચન, અનુષ્ઠાન કરશે અને યુવા યુવક-યુવતિઓ નવરાત્રીના નવ દિવસ ઢોલના...