કોઈ પણ બે દેશોના વડાઓ મળતા હોય છે ત્યારે તેમાં ઘણી બધી વાતો બનતી હોય છે, જેને જાહેર કરવા જેવી હોતી નથી....
સદા નાગરિકોની સુરક્ષા કરતા અને અસામાજિક તત્ત્વોથી પ્રજાની રક્ષા કરનાર પોલીસ કર્મચારીઓ માટે પગારના ફાંફાના સમાચાર અખબારી અહેવાલમાં વાંચી જનતાને દુ:ખ અવશ્ય...
દેશમાં કરોડોનાં જમીન-કૌભાંડ થયા છે અને થઈ રહ્યાં છે જે તેમના કરોડોના કૌભાંડના જૂના રેકોર્ડ તોડી રહ્યું છે જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ...
દાહોદમાં ઇન્દોર-અમદાવાદ હાઇ વે પર ગરંબાડા ચોકડી નજીક ચાઇનીઝ દોરીનો ભયાનક બનાવ બન્યો હતો. બાઇક ચલાવતા સમયે ગળાના ભાગે દોરી વાગતા યુવકને...
સુરતીજનોનો અતિપ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ, પતંગોત્સવ. બાળકો 15 દિવસ પહેલાં જ પતંગ ઉડાવી રજા માણવાની શરૂઆત કરી દે છે. પરંતુ આ પર્વ...
મલેશિયાના પૂર્વ પ્રધાનમંત્રીને ભ્રષ્ટાચાર આચરવા બદલ 15 વર્ષની જેલ અને મોટી રકમ ગણી શકાય તેવો 2.8 અબજ ડોલરનો દંડ કરાયાની તાજેતરની ઘટના...
નવા વરસના શુભ સમાચાર. બારડોલી તાલુકાના સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું નાનકડું નાની ભટવાલ ગામ આજે રાજ્યભરમાં શિક્ષણના મોડેલ તરીકે ઊભરી આવ્યું. જેનું...
આજકાલ ભરૂચના પ્રાચીન જૈન મંદિરનો વિવાદ ચાલી રહ્યો છે, જેનો ઉલ્લેખ જૈન ઇતિહાસમાં સમડીવિહાર તરીકે કરવામાં આવ્યો છે. ભરૂચની જુમ્મા મસ્જિદ ભૂતકાળમાં...
એક નાનકડા વેપારીના પુત્રના લગ્ન થયા, લગ્નના એક વર્ષ બાદ પત્ની ગર્ભવતી થઈ,વેપારીના દીકરાને થયું કે હું દૂર દેશાવર જઈ અને વેપાર...
દુષ્કાળ માનવસર્જીત હોય કે કુદરતસર્જીત? આ સવાલ જ અસ્થાને જણાય, કેમ કે, દુષ્કાળનું સીધું કારણ અનાવૃષ્ટિ કહી શકાય, જે કુદરતને આધીન છે...