થોડાં વર્ષો પૂર્વે, ભાથીજી સંપ્રદાયના વડપણ હેઠળ, ભજન સત્સંગના કાર્યક્રમમાં ધુલિયા શહેર પાસેના ચૌગામ ગામે જવાનું થયેલું. ચા-પાણી, ભોજન, પ્રસાદ ઇત્યાદિ સહજ...
હોળીના બીજા દિવસને ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે. ધૂળેટીના દિવસે લોકો એકબીજા ઉપર રંગ, કેસૂડો તથા અબીલ કે ગુલાલ છાંટીને ભારે ધૂમધામ...
કોઈ સંકટ અથવા મુશ્કેલીમાંથી જે વ્યક્તિ ઉગાર કરે તેને તારણહાર કહેવાય છે. મારનાર કરતાં તારનાર મહાન હોય છે — આ સનાતન સત્ય...
પહેલી માર્ચને વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય આશય લોકોમાં નાગરિક સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો...
સનાતન ધર્મ તરીકે ઓળખાતા ધર્મમાં શંકરાચાર્યનું સ્થાન બહુ અદકેરું છે. આદિ શંકરાચાર્યે યુવાન વયમાં ભારતભરમાં ફરીને વૈદિક ધર્મનો પ્રચાર કર્યો હતો અને...
નગરના ચોકમાં એક ઘટાદાર વૃક્ષ હતું, જેની શીતળ છાયામાં બેસીને મુસાફરો આરામ કરતાં, ગપસપ કરતાં અને પોતાનો થાક દૂર કરતાં. ગરમીની મોસમ...
જેફરી એપસ્ટાઈન-ગેટના વિવાદે કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને સીધી રીતે ભીંસમાં લેવાની એક નવી તક આપી છે. વિરોધ પક્ષના નેતા રાહુલ...
ભારતની વસતી દુનિયામાં સૌથી વધુ દરે વધી રહી છે. ચીનથી પણ આપણે આગળ નીકળી રહ્યાં છીએ પણ બાળકો કેટલાં હોવાં જોઈએ એ...
આખા દેશમાં ખૂબ ગાજેલા દિલ્હીની આપ સરકારના દિલ્હી લીકર પોલિસીના મામલામાં દિલ્હીની કોર્ટે અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદીયા સહિત 23ને નિર્દોષ છોડી...
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની બે દિવસીય મુલાકાતના પહેલા દિવસે ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધિત કરી. બુધવારે જેરુસલેમ પહોંચેલા નરેન્દ્ર મોદી નેસેટને સંબોધિત...