આઝાદીની લડત સમયે આ સૂત્ર ગાંધીજીએ વ્યવહારમાં મુકી દેશવાસીઓને સક્રિય કરી આઝાદી જંગ જીત્યા હતા. પણ પછીના 56 વર્ષોમાં આપણે એ સૂત્ર...
સનાતન ધર્મ વ્રત – તહેવારો અને ઉત્સવોની બાબતે ખૂબ સમૃદ્ધ છે. સરેરાશ જોઈએ તો પ્રત્યેક દિવસોનો એક તહેવાર છે. ઉત્સવપ્રિય લોકો વ્રત-તહેવારો...
લલિત મોદી, નીરવ મોદી બધા ચોરોની અટક મોદી જ કેમ નીકળે છે ? 2019ની ચૂંટણીમાં કર્ણાયકમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ...
દેશને નુકશાનકારક મતોના તૃષ્ટિકરણોમાંથી બહાર કાઢીને રાષ્ટ્રવાદ અને વિકાસ વાદના ઉપકારક રસ્તે દોરનાર દેશના કર્મઠ અને નિર્ણાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો દેશ...
ગોરખપુર એટલે ઉત્તર પ્રદેશમાં આવેલુ એક શહેર. અહીં આવેલા ગોરખનાથ મંદિર પરથી આ શહેરનું નામ ગોરખપુર પડ્યું. આ મંદિરના મહંત છે ઉત્તર...
રવિવારીય પૂર્તિમાં ‘જીવન સરિતાના તીરે’ કોલમમાં દિનેશ પંચાલે પ્રકૃતિ જ ઇશ્વરનો આધારકાર્ડ એ સંદર્ભે વાત દોહરાવી. આ બાબતે વિશેષ લખવાનું કે કુદરત...
૨૦૧૪ માં આઝાદ થયેલા આ નવા ભારતની વાતો ખૂબ જ નવીન છે.૨૦૧૪ પછી એક લાંબા વનવાસને પૂરો કરી દેશ રામરાજ્યમાં પ્રવેશ કરી...
કોઇનું પદ, પદવી, પ્રતિષ્ઠા, વિદ્વત્તા, કલા, સેવા, બળ, કૌશલ, શરીર સૌષ્ઠવ વગેરે જોઇને માણસ માણસ તરફે આકર્ષાય છે અને એ આકર્ષણ સ્વાભાવિક...
એક રામ ચરિત માનસના પાઠમાં વ્યાસપીઠ પરથી કથાકારે કહ્યું, ‘સહુ નસીબદાર છો કે આ સત્સંગમાં ભાગ લેવા અહીં આવી શક્યા છો પણ...
*/27મી માર્ચ 1973ના રોજ ઉપલા અલકનંદા ખીણમાં આવેલા એક ગામ મંડલમાં ખેડૂતોના એક જૂથે વ્યવસાયિક લોગર્સના એક જૂથને ઝાડના એક ક્ષેત્રને કાપતા...